________________
(૪૮૯)
શરીરનું થશે શું?
ખિલા પિલાકે દેહ બઢાયા વો ભી અગન જલાના હૈ” માટે જ પ્રમાદ છોડ, આવરણ તોડ અને
“કર સત્સંગ અભીસે પ્યારે નહિ તો આખર રોના હૈ! અંતકાલ કોઉ કામ ન આવત, વૃથા mત રિઝવના છે! પડા રહેગા મહલ ખજાના, છોડ પ્રિયા સુત જાના હૈ! નર થઈને પણ જે નારાયણને ન ઓળખ્યા તો! “વેદના મૂળને શાસના સૂરને
mત કિરતારને જે ન જોયો; વ્યર્થ નર અવતરી માતયૌવન હરી : રંગ ચિંતામણિ જન્મ ખોયો”
– રંગ અવધૂત
બ્રહ્માકાર વૃત્તિવાળાની પ્રશંસા હવે જેને બ્રહ્માકારવૃત્તિ પ્રાપ્ત થઈ છે તેની બે શ્લોકમાં પ્રશંસા કરે
ये हि वृत्ति विजानन्ति ये ज्ञात्वा वर्धयन्त्यपि।
ते वै सत्पुरूषा धन्या वंद्यास्ते भुवनत्रये॥१३१ ।। હિ.... વળી જે વૃત્તિ વિનાનનિ જે આ વૃત્તિને જાણે છે, જ્ઞાત્વી મા જે તામ્ વર્ધતિ જાણ્યા પછી પણ જે આ વૃત્તિની વૃદ્ધિ કરે છે, તે સત્યુષા બન્યા તે સત્યપુરુષોને ધન્ય છે, તે અવનવે વાતે ત્રણે ભુવનમાં પૂજ્ય છે.
येषां वृत्ति: समावृद्धा परिपक्वा च सा पुनः।
ते वै सद्ब्रह्मतां प्राप्ता नेतरे शब्दवादिनः॥१३२॥ વા વૃત્તિ: સમવૃદ્ધા જેમની (બ્રહ્માકાર) વૃત્તિ વધેલી છે, પિકિ ર સ પુન: અને વધીને પરિપક્વ થઈ છે, છે કે બ્રહતાર્યું તે ખરેખર બ્રહ્મત્વને પામેલા છે, ફતરે શક્તવાહિન ન બીજા શબ્દવાદી બ્રહ્મત્વને પામ્યા નથી.