Book Title: Aparokshanubhuti
Author(s): Tadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 521
________________ (૫૦૨) તત દિ. તે રૂપ જ પુન શીધ્ર પુરુષ ત્વરાથી થાય છે, રૂતિ કમીટવત્ યમુકઆ વાતને ભ્રમર-કીટના જેવી જાણવી. અહીં એમ કહ્યું છે કે પ્રથમ સ્વરૂપનો દઢ નિશ્ચય કરી પછી તેનું ચિંતન કરવામાં આવે તો જેનું ચિંતન થાય છે તે જ રૂપનો પુરુષ થઈ જાય છે. અર્થાત્ અજ્ઞાની જીવ કે જેને “ત્વનું પદ કહે છે તે જો બ્રહ્મ' અર્થાતુ ‘ત પદનું ધ્યાન કરે, ચિંતન કરે, મનન કરે, નિદિધ્યાસન કરે તો ધીરે ધીરે તેની વૃત્તિ તદાકાર થાય છે. અર્થાત્ ચિંતન કરનારનું રૂપ પણ “તત્ પદના લક્ષ્યાર્થ જેવું તરૂપ થાય છે. અંતે તો તે તન્મય બને છે, તરૂપ થાય છે, તે પોતાને તરૂપાનંદ, બ્રહ્માનંદ, અખંડાનંદ, વિવેકાનંદ અને અભેદાનંદ તરીકે જાણે છે. કીટભ્રમર ન્યાય પ્રમાણે બ્રહ્મભાવથી ચિંતન કરનાર બ્રહ્મતત્વને પામે છે. તે જ અહીં તાત્પર્ય છે. “આતમજ્ઞાન બિના જગ જૂઠા”-કબીર પ્રપંચમાં પરબ્રહા દષ્ટિ અહીં અદશ્ય અને દશ્યમાં ભેદ ન રાખતાં સર્વને બ્રહ્મભાવનાથી બ્રહ્મરૂપ જોવાનો પ્રયત્ન કરવો તેવો નિર્દેશ છે. ____ अदृश्यं भावरूपं च सर्वमेव चिदात्मकम्। सावधानतया नित्यं स्वात्मानं भावयेद् बुधः॥१४१॥ મરયમ્ પાવરૂપમ્ ા=જે અદશ્ય છે તે અને (દશ્ય છે) અસ્તિત્વ રૂપે છે સર્વ વ... =સર્વ વાત્માન...અને હું પણ રિલાભમ્ બ્રહ્મરૂપ છીએ (તિ) સાવધાનતા એમ સાવધાનીથી વધ: નિત્ય માવત વિવેકી પુરુષે નિત્ય ભાવના કરવી જોઈએ. વિવેકી પુરુષે સદા સર્વદા નિદિધ્યાસનનો અભ્યાસ ચાલુ રાખવો અને

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532