________________
(૪૭૩)
હું પૂર્ણ છું. તેથી પ્રાપ્તિનો પ્રશ્ન સંપૂર્ણ છે. “આત્મા સદા હિ પ્રાપ્ત હૈ, નહીં દૂર હૈ નહીં પાસ હૈ નહીં આત્મ પાને કે લિયે; કરના પડે આયાસ હૈ”
– વેદાન્ત છન્દાવલી આ... છે સ્વરૂપજ્ઞાન સંયુક્ત સમાધિ. . જે .. શબ્દમાં ન સમજાવી શકાય. અવચન સિદ્ધ છે. વાક્યમાં ન વાવી શકાય. વાચાતીત છે. ન કવિતામાં કેદ થાય. અવર્ણનીય છે. ગ્રંથોમાં ન ગોઠવી શકાય. નિર્વિશેષ છે. કારણ કે. આત્મા અનુભવગમ્ય નથી બ્રહ્મ અનુભૂતિનો વિષય નથી. સ્વરૂપ સાક્ષાત્ સામે આવી શકે તેમ નથી. પણ આત્મચૈતન્ય સ્વયં અનુભૂતિ છે. આવી અનુભૂતિ એ જ વાસનાનો લય છે.
જ્યાં નથી અપેક્ષા સમાધિની નથી આકાંક્ષા શાન્તિની કારણ, પોતે શાન્ત સ્વરૂપ છે. “ભોગે ભલે બહુ ભોગ નાના કર્મ આચરતા રહો અથવા સમાધિ પર સમાધિ લાખ ટૂ કરતા રહો જબ તક રહેગી વાસના; બન્ધન ન તેરા જાયેગા નિવસના હો જાયેગાતબ શાન્તિ અક્ષય પાયગાા
(વેદાન છન્દાવલી અથતુ અષ્ટાવક્રગીતા) વાસનાલય એ જ મનોનાશ છે.