________________
‘ફ્રીડમ ફ્રોમ બોન્ડેન્ટ'થી ઉલ્લેખાય છે. પ્રપંચ નાબૂદીથી પરખાય છે. ઉપાધિનાશથી વરતાય છે.
એ જ વૃત્તિ વિસ્મરણથી ઓળખાય છે.
જે
અપરોક્ષ
અનુભૂતિથી
નિર્દેશાય છે.
(૪૭૫)
જ્યાં નથી લય કે ઉત્પત્તિ
નથી કોઈ બદ્ધ કે સાક
નથી કોઈ મુમુક્ષુ કે મુક્ત !
‘સ્વ’નો ‘સ્વ’ને થયેલો ‘સ્વ’ દ્વારા
સાક્ષાત્કાર છે.
તે જ આત્માનુભૂતિ છે
જે
આત્મજ્ઞાન કહેવાય છે.
“રિયલાઈઝેશન”થી ઓળખાય છે. ‘ડેલીવરન્સ” બોલાય છે.