________________
(૪૭૪)
કરણ વાસનાનું સંગ્રહસ્થાન જ મન છે.
જ્યાં મન નથી! ત્યા ભેદ ક્યાં? કર્તવ્ય ક્યાં? ત કયાં? અને વિક્ષેપ છે ક્યાં? વિક્ષેપમાં જ સમાધિનો પ્રયત્ન છે. “વિક્ષેપ મનકા જિન્સ પુરુષકે દેખને મેં આય હૈ કરતા વહી મને રોકને કો અમદમાદિ ઉપાય હૈ જિસ પ્રાજ્ઞ નરકી દષ્ટિમેં, નહીં કેંત ભાસે લેશ હૈ વિક્ષેપ ભી હોતા નહીં, કરના ઉસે ક્યા શેષ હે?
| (અષ્ટાવક્રગીતાનો ભાવાનુવાદ - ભોલેબાબા) સ્વરૂપની જ્ઞાનરૂપી સમાધિમાં
નથી મન, નથી વાસના,
નથી વિક્ષેપ, નથી વૃત્તિ વિશેષ.
નથી શેષ સમાધિ, છે, માત્ર જ્ઞાન
પણ તે
કોઈનું નહીં ‘નો', “ની' નું' 'ના'
લાગે
સવું
હરગિજ નહીં
તે તો