Book Title: Aparokshanubhuti
Author(s): Tadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 501
________________ (૮૨) આવી હતી!” તે સાંભળી શિષ્ય અધ્યયન મૂકી દોડી નીકળ્યો. જે મેનકા જ આવે તો તપ કરવું અનિવાર્ય છે. આ મેનકા કે પરીઓ આવે, અપ્સરાઓ આવે, એટલે જ સાધનાકાળમાં કામવાસના આવે, સુંદર કલ્પનાઓ જાગે, આને જ વિદ્ગ કહેવાય છે. વેદાન અને જ્ઞાનમાર્ગની દષ્ટિમાં, તત્વચિંતનમાં આવતાં વિઘ્નોની ચર્ચા અહીં બે શ્લોક દ્વારા જણાવી છે. ____समाधौ क्रियमाणे तु विघ्ना आयान्ति वै बलात्। अनुसन्धानराहित्यमालस्यं भोगलालसम्॥ १२७॥ સમાપી ક્રિયામાળે તુ= વળી સમાધિનો અભ્યાસ કરતાં "રિનાને વાત વૈ માયાતિ વિદ્ગો બળાત્કારે પણ જરૂર આવે છે. મનુસંધાનસાહિત્યમ્ માતચમ્ પોતાનસમુ= જેમાં બ્રહ્મના અનુસંધાનથી રહિતપણું આળસ અને ભોગલાલસા મુખ્ય છે. लयस्तमश्च विक्षेपो रसास्वादश्च शून्यता। एवं यद्विघ्नबाहुल्यं त्याज्यं ब्रह्मविदा शनैः ॥ १२८॥ તા: તમ: - લય (બ્રહ્માકાર વૃત્તિનો) અને તમસ્ (નિદ્રા)નો વિક્ષેપ...મનની ચંચળતા ૨ રસીના માસ્વ: (સમાધિના આનંદ કે શાન્તિ રૂપી) રસનો આસ્વાદ સૂચતા... અંત:કરણની જડતા (સમાધિનો ભ્રમ) પર્વ. આ પ્રકારે ય વિખવાદુન્યમ્ તત્ =જે ઘણાં વિબો છે તે વલ્લવિતા (પુ) ને ચાક્ય બ્રહ્મવિદે ધરિ ધીરે ત્યજવાં જોઈએ. જ્ઞાનમાર્ગમાં મુખ્ય વિઘ્ન નીચે મુજબ છે: (૨) અનુસંધાનાહિત્ય સ્વરૂપચિંતનનો જયારે પ્રયત્ન થાય છે ત્યારે

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532