________________
(૮૨)
આવી હતી!” તે સાંભળી શિષ્ય અધ્યયન મૂકી દોડી નીકળ્યો. જે મેનકા જ આવે તો તપ કરવું અનિવાર્ય છે.
આ મેનકા કે પરીઓ આવે, અપ્સરાઓ આવે, એટલે જ સાધનાકાળમાં કામવાસના આવે, સુંદર કલ્પનાઓ જાગે, આને જ વિદ્ગ કહેવાય છે.
વેદાન અને જ્ઞાનમાર્ગની દષ્ટિમાં, તત્વચિંતનમાં આવતાં વિઘ્નોની ચર્ચા અહીં બે શ્લોક દ્વારા જણાવી છે.
____समाधौ क्रियमाणे तु विघ्ना आयान्ति वै बलात्।
अनुसन्धानराहित्यमालस्यं भोगलालसम्॥ १२७॥ સમાપી ક્રિયામાળે તુ= વળી સમાધિનો અભ્યાસ કરતાં "રિનાને વાત વૈ માયાતિ વિદ્ગો બળાત્કારે પણ જરૂર આવે છે. મનુસંધાનસાહિત્યમ્ માતચમ્ પોતાનસમુ= જેમાં બ્રહ્મના અનુસંધાનથી
રહિતપણું આળસ અને
ભોગલાલસા મુખ્ય છે. लयस्तमश्च विक्षेपो रसास्वादश्च शून्यता।
एवं यद्विघ्नबाहुल्यं त्याज्यं ब्रह्मविदा शनैः ॥ १२८॥ તા: તમ: - લય (બ્રહ્માકાર વૃત્તિનો) અને તમસ્ (નિદ્રા)નો વિક્ષેપ...મનની ચંચળતા ૨ રસીના માસ્વ: (સમાધિના આનંદ કે શાન્તિ રૂપી) રસનો આસ્વાદ સૂચતા... અંત:કરણની જડતા (સમાધિનો ભ્રમ) પર્વ. આ પ્રકારે ય વિખવાદુન્યમ્ તત્ =જે ઘણાં વિબો છે તે વલ્લવિતા (પુ) ને ચાક્ય બ્રહ્મવિદે ધરિ ધીરે ત્યજવાં જોઈએ. જ્ઞાનમાર્ગમાં મુખ્ય વિઘ્ન નીચે મુજબ છે: (૨) અનુસંધાનાહિત્ય સ્વરૂપચિંતનનો જયારે પ્રયત્ન થાય છે ત્યારે