________________
(૩૮૦)
પ્રપંચ નથી અસત્ કે ‘અસત્’ તરીકે વર્ણવી શકાય.
પ્રપંચ
સંસાર કે
ગત
નથી સત્ કે
નથી અસત્
તેથી વાણી તેને વર્ણવી શકે તેમ નથી.
માટે જ પ્રપંચ અવર્ણનીય છે.
તેથી જ સંસાર અનિર્વચનીય છે. તે જ કારણથી જગત શબ્દવર્જિત છે. નિષ્કર્ષમાં
પરબ્રહ્મ વાચાતીત છે
તેથી વર્ણન અશક્ય છે. જ્યારે
દૃશ્યપ્રપંચ અનિર્વચનીય છે; મિથ્યા છે.
તેથી વાણી નિરર્થક છે. માટે જ જ્ઞાનીએ
બ્રહ્મ
કે
પ્રપંચ
સંબંધમાં શું કહેવું? માત્ર મૌન જ
શ્રેષ્ઠ છે.
અહીં જે મૌનનો નિર્દેશ છે તે પરથી એટલું જ ફલિત થાય છે કે બ્રહ્મ અને પ્રપંચ બન્ને અનિર્વચનીય છે. તેથી તે બન્નેની બાબતમાં “કૃતિ વા તત્ માનં મનેત્”=મૌન જ રહેવું. તાત્પર્યમાં બ્રહ્મ કે ગત બાબત વાદવિવાદનો ત્યાગ કરવો તે જ મૌન કહેવાય છે.
“મિત્ત માત્રં તુ વાત્તાનામ્” અર્થાત્ બોલવું નહીં અને જેવા અપરિપક્વ માટે છે.
“વાણીનું મૌન તો બાળકો માટે છે.” ગૂંગા – મૂંગા થઈ ફરવું તેવું મૌન તો બાળક અરે, એ તો અજ્ઞાનીઓ માટે જ કહ્યું છે.
-