________________
(૪૪૨)
“પ્રાણાયામથી મનનો લય થાય છે. પણ એકાત્માના ચિંતનથી મનનો નાશ થાય છે.” પ્રાણાયામથી મનનો લય શક્ય છે. અને આવા લય દ્વારા માત્ર થોડા સમયને માટે વૃત્તિનો નિરોધ ભાસે છે. અને પુન: વૃત્તિઓ જાગે છે. લય એ વૃત્તિઓનો વિનાશ નથી. લય તો જેમ ઊંઘી ગયેલી વ્યક્તિ થોડા સમયને માટે જ્ગત ખેતી નથી; પણ જાગે છે ત્યારે પુન: જગતને જુએ છે તેવો છે. જ્યારે મનોનાશ તો જેમ મૃત પામેલી વ્યક્તિ પુન: જાગતી જ નથી તેવો છે. જ્યારે મનોનાશ જ ઉત્તમ છે. અને આવો મનનો નાશ તો એક આત્માના ચિંતનથી જ પ્રાપ્ત થઈ શકે છે. મનના નાશ બાદ જે વૃત્તિઓનો નિરોધ થાય છે તે સદાસર્વદા તેવો જ રહે છે. મનોનાશ બાદ પુન: કદી ચિત્તની વૃત્તિઓ, વિષયાકાર વૃત્તિઓ પેદા થતી નથી. અને તેને જ વેદાન્તમાં પ્રાણાયામ કહેવાય છે.
મનનો નાશ થવો તે જ બ્રહ્મભાવે ચિંતન કરવાથી મનનું બ્રહ્મરૂપ થવું છે. પછી તો ત્યાં અર્થાત્ બ્રહ્મભાવમાં દ્વૈત નિવૃત્તિ છે, તેથી નથી ચિત્તની વૃત્તિ, નથી વિષયાકાર વૃત્તિ; અને બ્રહ્મમાં તો વૃત્તિનો પ્રશ્ન જ રહેતો નથી.
વેદાન્તમાં રેચક, પૂરક અને કુંભક શું છે? તેનો ઉત્તર બે
છે.
વૃત્તિ
શ્લોક દ્વારા સમજાવવાનો પ્રયત્ન અહીં કરવામાં આવ્યો
निषेधनं प्रपञ्चस्य रेचकाख्यः समीरणः ।
ब्रह्मैवास्मीति या वृत्ति: पूरको वायुरीरितः ॥ ११९ ॥
પ્રપન્વસ્થ (યત) નિષેધનમ્=પ્રપંચનો નિષેધ કરવો તે રેખાબઃ સમીરળ: રેચક નામનો પ્રાણાયામ છે.
બ્રહ્મ વ (મહં) અસ્મિ કૃતિ યા વૃત્તિ:- હું બ્રહ્મ છું એવી જે
પૂ વાયુ: રિત:- તે પૂરક નામનો પ્રાણાયામ છે. ततस्तद्वृत्तिनैश्चल्यं कुम्भकः प्राणसंयमः
अयं चापि प्रबुध्दानाम् अज्ञानाम् घ्राणपीडनम् ॥ १२० ॥ તઃ......
=પછી तद्वृत्तिनैश्चल्यम् .. =(હું બ્રહ્મ છું) તેવી વૃત્તિમાં નિશ્ચળતા તે વુમ્ભવ: પ્રાળસંયમ:= કુંભક નામનો પ્રાણાયામ છે.
અયમ્ ૨ અપિ પ્રાનામ્ =આ પ્રાણાયામ તો શાની માટે કહ્યો અજ્ઞાનામ્ પ્રાળપીડનમ્ =મૂર્ખાને માટે તો નાક દબાવીને પ્રાણાયામ