________________
(૩૭૯). સતું નથી. કારણ કે તે ત્રણે કાળમાં રહેતું નથી. માત્ર અશાનકાળે તેની પ્રતીતિ થાય છે; તે ભાસે છે. પણ શાનકાળે સંસાર રહેતો નથી. “જ્ઞાને તત્તે : સંસાઃ” “શાનકાળે સંસાર ક્યાં?” જગતની, પ્રપંચની કે સંસારની સાચી ઉત્પત્તિ જ થઈ નથી. જે ઉત્પત્તિ માનીએ તો તે દોરીમાં ભ્રાંતિને લીધે સર્પની ઉત્પત્તિ થઈ છે તેવી જ રીતે ગતની ઉત્પત્તિ થઈ છે. જેમ દોરીના જ્ઞાનથી સર્પની નાબૂદી કે લય થાય છે તેમ અધિષ્ઠાન આત્માના શાનથી mત, પ્રપંચ કે સંસારની નાબૂદી કે લય થાય છે.
તેથી સ્પષ્ટ છે કે પ્રપંચ ત્રણે કાળમાં નથી. જે તે ત્રણે કાળમાં નથી; તો તે સહુ કદી નથી. સતું નથી તેથી તેનું વર્ણન શક્ય નથી. તો શું તેને અસત્ ન કહી શકાય! ના! ના! ના! પ્રપંચ તદન અસતું પણ નથી. કારણ કે એક કાળે તે અનુભવાય છે. જે કોઈ કાળે ન અનુભવાય તે જ અસતુ છે.
ગત તો અજ્ઞાનકાળે અનુભવગમ છે. તેથી તેને અસત્ પણ ન કહી શકાય. જેવી રીતે દોરી ઉપર દશ્ય સર્પ તદન અસત્ નથી. જો સર્પનો અનુભવ જ ન થાય તો ભય ન લાગે. ભય ન હોય તો; ઘડીએ નહીં. પ્રકાશ લાવીએ નહીં પ્રકાશ આવતાં સર્પ અદશ્ય થાય છે. તેથી સર્પ નહોતો તેવું નથી. અને સર્પ અદશ્ય થઈ ગયો તેથી તે સત્ય છે તેવું પણ નથી. આમ સર્પ નથી સતું નથી અસંતુ પણ મિઠ છે. તેવી જ રીતે પ્રપંચ પણ નથી સત્ કે કંઈ કહી શકાય.