SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૦) પ્રપંચ નથી અસત્ કે ‘અસત્’ તરીકે વર્ણવી શકાય. પ્રપંચ સંસાર કે ગત નથી સત્ કે નથી અસત્ તેથી વાણી તેને વર્ણવી શકે તેમ નથી. માટે જ પ્રપંચ અવર્ણનીય છે. તેથી જ સંસાર અનિર્વચનીય છે. તે જ કારણથી જગત શબ્દવર્જિત છે. નિષ્કર્ષમાં પરબ્રહ્મ વાચાતીત છે તેથી વર્ણન અશક્ય છે. જ્યારે દૃશ્યપ્રપંચ અનિર્વચનીય છે; મિથ્યા છે. તેથી વાણી નિરર્થક છે. માટે જ જ્ઞાનીએ બ્રહ્મ કે પ્રપંચ સંબંધમાં શું કહેવું? માત્ર મૌન જ શ્રેષ્ઠ છે. અહીં જે મૌનનો નિર્દેશ છે તે પરથી એટલું જ ફલિત થાય છે કે બ્રહ્મ અને પ્રપંચ બન્ને અનિર્વચનીય છે. તેથી તે બન્નેની બાબતમાં “કૃતિ વા તત્ માનં મનેત્”=મૌન જ રહેવું. તાત્પર્યમાં બ્રહ્મ કે ગત બાબત વાદવિવાદનો ત્યાગ કરવો તે જ મૌન કહેવાય છે. “મિત્ત માત્રં તુ વાત્તાનામ્” અર્થાત્ બોલવું નહીં અને જેવા અપરિપક્વ માટે છે. “વાણીનું મૌન તો બાળકો માટે છે.” ગૂંગા – મૂંગા થઈ ફરવું તેવું મૌન તો બાળક અરે, એ તો અજ્ઞાનીઓ માટે જ કહ્યું છે. -
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy