________________
(૩૧૭) યોગીને અટકાવનાર અગર નિયમનમાં રાખનાર જે સંકલ્પ છે તેને ચમ કહેવામાં આવે છે. આમ જે વ્યક્તિનું નિયમન કરે તે યમ છે. જીવનમુક્તિવિવેકમાં પણ આવા જ નિયમનની વાત છે.
“હિંસોિ નિષિધર્મેચ યોનિ ચમચીરિ યમઃ”
શ્રી પાતંજલ યોગ દર્શન”માં સાધનપાદમાં આઠ યોગાંગનો નિર્દેશ ક્ય પછી સૂત્ર ૩૦માં યમની વ્યાખ્યા નીચે મુજબ આપી છે:
‘અરિંસારત્યાક્તર વાuિદા યમ:' રા. “અહિંસા, સત્ય, અસ્તેય, વિર્ય અને મર્યાદિ એ યમ છે.” આમ, અહીં પાંચ યમ જણાવ્યા છે, જ્યારે યાજ્ઞવલ્કય સંહિતામાં દશ યમ કહ્યા છે જે નીચે મુજબ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્યક્ષમા, ઘર્મ, દયા, સરલતા, મિતાહાર, શૌચ “અહિંસા સત્યમત્તેયં બ્રવર્થ ક્ષમા વૃતિઃ |
યાર્ન મિતાહ: શૌર્વ વેવ યમ હશ: ”
યોગશાસ્ત્રમાં પાંચ યમ જણાવ્યા છે અને તેમાં “અહિંસા સૌ પ્રથમ છે. તેવી જ રીતે યાજ્ઞવક્ય સંહિતામાં યમ દશ ગણાવ્યા છતાં પ્રથમ તો અહિંસા જ છે. તેથી અહિંસાને પ્રાધાન્ય આપી આપણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વિશે વિચાર કરવાનો પ્રયત્ન કરીએ. (૧) “હિં’:- પાંચ યમના કામમાં મોખરે અહિંસા છે. કારણ કે
અહિંસાની સિદ્ધિ માટે જ અન્ય ચાર યમોનું પ્રતિપાદન છે. આપણે યાદ રાખવું ઘટે કે અહિંસાનો વિરોધ કર્યા વિના, અહિંસાના સતત સાન્નિધ્યમાં જ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગાહનું અનુષ્ઠાન કરવાનું છે. હિંસાનો સહારો લઈને જે ભૂલથી પણ કોઈ પણ એમનું અનુષ્ઠાન કરવામાં આવે તો તે અનુષ્ઠાનમાં સરિયામ નિષ્ફળતા જ છે.
શાસ્ત્રોમાં અહિંસાનું સ્વરૂપ કેવું છે? યાજ્ઞવલ્પસંહિતામાં અહિંસાનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે
“નર્મળા મનસા વારા સર્વ ભૂતેષુ સર્વલા |
મગન પ્રોસ્ટિંસ વૅન યોમિઃ ” “સર્વદા સર્વ ભૂતોને મન, વાણી અને કર્મ દ્વારા કલેશ કે દુ:ખ નહીં