________________
પુરુષ' કહેવાય છે. પુર કે પુરી અર્થત નગર કે શહેર અને તેમાં જે વસે છે તેને પુરુષ કહેવાય છે. આપણાં શહેરોના નામ પણ તેવાં જ છે. ન્ગન્નાથપુરી, દ્વારકાપુરી, કાનપુર, નાગપુર, શાહપુર વગેરે, તેવી જ રીતે શરીર પણ એક શહેર કે નગર છે. ગીતામાં કહ્યું કે તે નવ લરવાળું નગર છે, અને તેમાં જે રહે છે તે જ આત્મા છે જે પોતે કંઈ કરતો નથી કે કરાવતો નથી. શાની પોતાને આત્મા માની શરીરરૂપી નગરમાં તેવી રીતે જ રહે છે અને સર્વ ક્યનો ત્યાગ કરે છે. તેમાં જ તે સુખી રહે છે.
सर्व कर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी।
नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन् ॥१३॥ આત્મા પુરુષ નામથી જાણીતો છે. તે વાત સૃતિસંમત છે. તેથી જ આત્માનું બીજું નામ “મમ્મત પણ છે. બૃહદારણ્યક કૃતિમાં જણાવ્યું છે કે “મનો દિ માં પુર” (૩-૪-૧૫) “આ પુરુષ અસંગ છે.” “માર્ચ : વાંmોતિષતિ” “આ અવસ્થામાં (સ્વખ) આ પુરુષ સ્વયંજ્યોતિ હોય છે.”
આત્માને પુરુષ કહે છે તેવું સ્મૃતિમાં પણ છે. તેથી આ શ્રુતિ-સ્મૃતિ-સમ્મત વાત છે. શ્રીમદ્ભગવદ્ગીતાના અધ્યાય ૧૫માં જણાવ્યું છે કે
૩ત્તમ પુત્વ: માત્મત્યુલા હતા.
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ॥१७॥ “ઉત્તમ પુરુષ તો જુદો જ છે. જે ત્રણે લોકમાં વ્યાપીને સઘળાં પ્રાણીનું ધારણપોષણ કરે છે તે અવિનાશી, પરમેશ્વર, પરમાત્મા એમ કહેવાયેલ
“મનોમિ તો વેઢે જ પ્રતિઃ પુરુષોત્તમઃ Iટા
તેથી લોકમાં તથા વેદમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું.” આમ શાસોમાં, શ્રુતિ-સ્મૃતિમાં અને સંતોની વાણી દ્વારા પણ આત્માને પુરુષ નામથી ઓળખેલો છે. “પુષ્પ વસતિ પતિ પુષ” શરીરરૂપી પુરમાં રહેનાર પુરુષ છે; છતાં પોતાના ઘરને, પુરને અજ્ઞાનથી વ્યક્તિ પોતાનું સ્વરૂપ સમજી બેઠો છે. તે જ અજ્ઞાન છે. પુન:જન્મનું પ્રવેશદ્વાર છે.