________________
(૧૮) જીવી શકે જ નહીં.
દેહમાં જે ભેદ દર્શન થાય છે, તે સ્વપ્નનાં પાત્રો જેવો જ ભેદ છે. સમગ્ર સ્વપ્નસૃષ્ટિ જ્ઞાનરૂપ છે. અને જાગ્રત દાય-પ્રપંચ સતસ્વરૂપ છે. જે વિચારમાર્ગે સ્થિરતા આવશે તો સમજાશે કે નથી સ્વખ, નથી સુષુપ્તિ કે જાગ્રત...પણ હું જ ચિત્ અને સતસ્વરૂપ છું.
આમ વિચારતાં જે ભેદ અમે દર્શાવ્યા છે તે ભેદ અસત્ય છે સમજાવવા માટે જ છે. તેથી અમારો પુરષાર્થ નિરર્થક નથી. ભેદ ઊભો કરી; આરોપ ખડો કરી, તેનો અપવાદ કરી, એક્ય અતિ આત્મતત્વનું શ્રુતિ-સંમત દર્શન કરાવવું તે જ અમારો ઉદેશ્ય છે.
ભગવાન શંકરાચાર્યજી અહીં વેદાનની મહત્ત્વની પ્રક્રિયા સ્પષ્ટ કરે છે અને વિવર્તવાદનું પ્રતિપાદન કરે છે. પરમાર્થમાં નથી ઉત્પત્તિ, સ્થિતિ કે લય; નથી સાધક, સાધના કે સિદ્ધ, નથી કોઈ શિષ્ય, શિક્ષક કે શિક્ષા નથી બંધનનો ભ્રમ કે તેમાંથી છુટકારો; નથી કોઈ મુક્ત કે નથી મુક્તિ. આમ છતાં જે જ્ઞાતિની ઉત્પત્તિ દેખાય, અનુભવાય અને તેની સ્થિતિ અને લય સમજાય તોપણ ત્યાં ભેદ હોઈ શકે નહીં. જેમ સ્વપ્નસૃષ્ટિ જન્મ લેતી સ્થિતિમાં અનુભવગમ જણાય, જાગ્રતમાં તેનો લય પણ જણાય છતાં તે સર્વ અંતે તો છે જ નહીં. ભેદ અનુભવાય છતાં તે વાસ્તવિક ન હોય; તેવું જ mતનું છે. જે ભેદ અજ્ઞાનકાળે અનુભવગમ છે તે હકીકત નથી. અધિષ્ઠાન પોતે જ અજ્ઞાનથી નામ અને આકારમાં પ્રતિભાસિત દશ્ય થાય છે તેની અહીં સ્પષ્ટતા છે.
चैतन्यस्यैकरूपत्वाद् भेदो युक्तो न कहिचित्।
जीवत्वं च मृषा ज्ञेयं रज्जौ सर्पग्रहो यथा॥४३॥ તન્ય રૂત્વાતુ-આત્માનું એકરૂપપણું હોવાથી (જ્યાં જોઈએ ત્યાં બ્રહ્મ જ છે એમ માનવાથી)
મેલઃ ફૅિવિત્ર યુવર:કોઈ પણ રીતે ભેદ માનવો યુક્ત નથી.
નવત્વમ દિ મૃણા સેવનું યથા ની સહિ = જેમ દોરીમાં સર્પબુદ્ધિ મિથ્યા છે. તેવી જ રીતે (બ્રહ્મમાં) જીવબુદ્ધિ મિથ્યા છે.
रज्ज्वज्ञानात् क्षणेनैव यद्रज्जुर्हि सर्पिणी।
भाति तदच्चिति: साक्षात् विश्वाकारेणकेवला॥४॥ યવત્ જેવી રીતે જુઅાનાતુ લગેના પર્વ દોરીના અજ્ઞાનથી પણ માત્રામાં જ