________________
(૨૬૨)
જે વ્યક્તિ અજ્ઞાન દૂર કરી આત્મા અને પોતાની વચ્ચેનો ભેદ નષ્ટ કરી “તે મહાન સર્વવ્યાપી પરમાત્માને જાણી લે છે, તે બુદ્ધિમાન પુરુષ કોઈ પણ કારણથી ક્યારેય કોઇ પણ પ્રકારનો શોક કરતો નથી” તેવું કઠોપનિષદમાં કહ્યું છે.
“મારૂં વિપુમાત્માને મત્વ થી ર શોરસિ” i ર-રા તાત્પર્ય એ જ છે કે વ્યકિતએ પોતાની અને આત્માની વચ્ચે અજ્ઞાનથી જે દેશ અને કાળનું ભ્રમણામય અંતર રચેલું છે તેનો નાશ કરીને આત્માને સૌથી સમીપ, પોતાના આત્મસ્વરૂપ તરીકે જાણવું જોઈએ. ગીતામાં કૃષ્ણ પરમાત્માએ તો કહ્યું છે કે અભેદ ભાવે ભક્તિ કરનાર જ્ઞાની ભક્ત તો મારો આત્મા છે.
“જ્ઞાની ત્વર્ભિવ છે મ ”
(ज्ञानी तु आत्मा एव मे मतम्) અર્થાત્ ભગવાન કહે છે કે ચાર પ્રકારના ભક્તોમાં સર્વ કોઇ ઉત્તમ છે તેમાં શંકા નથી. પણ આત્માને પોતાની સૌથી સમીપ અર્થાત્ આત્મસ્વરૂપ સમજનાર જ દેશ અને કાળનું અંતર સમાપ્ત કરીને આત્મમય બની જાય છે અને પોતે મહાન બને છે. અને આવો સર્વવ્યાપ્ત આત્મા ભગવાન કહે છે કે મારું પોતાનું સાક્ષાત્ સ્વરૂપ જ છે. આમ જ્ઞાની, કૃષ્ણ પરમાત્માના હૃદયમાં રહી પરમાત્માનું સ્વરૂપ બની ચૂક્યો જ્યારે અજ્ઞાનીએ અંતર ઊભાં ક્ય, અંતરાય સર્જી પરમાત્માથી વેગળો, છેટો ઊભો રહ્યો માટે નાના દેહવાળો સ્થૂળ શરીર બન્યો. માટે જ ભગવાને કહ્યું કે..
"तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥८॥
सूक्ष्मत्वे सर्वभावानाम् स्थूलत्वं चोपनेत्रतः।
| (સર્વ વસ્તુનામ-પાઠભેદ)
तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥८॥ च सर्वभावानाम् सूक्ष्मत्वे
અને જેમાં સર્વ પદાર્થોના સૂક્ષ્મપણામાં (૨ સૂક્ષ્મત્તે સર્વવત્ના)૩૫નેત્રત: સ્થા . ચામાંથી ચૂળ કે મોટાપણું દેખાય છે,