________________
(૨૬૮) અધ્યાસ્તનો અધિષ્ઠાનમાં લય
શાનમાં અશાનનો પ્રલય
પ્રતીતિ, ભાસ, અધ્યાસ, જાંતિની નિવૃત્તિ હવેના બે શ્લોક દ્વારા શ્લોક ૭૫ થી ૮૬ સુધીની વાતનો ઉપસંહાર કરતાં જણાવે છે કે માત્ર આત્મજ્ઞાન દ્વારા જ ભ્રમણા કે અધ્યાસનો વિનાશ થઈ શકે તેમ છે. ભ્રમની નિવૃત્તિ એ જ અધિષ્ઠાનનું જ્ઞાન કે અધ્યાસના મિથ્યાત્વનું જ્ઞાન કહેવાય છે.
एवमात्मन्यविद्यातो देहाध्यासो हि जायते ।
स एवात्मपरिज्ञानाल-लीयते च परात्मनि ॥८७॥ પવમુક ઉપર પ્રમાણે વિદ્યાતિઃ દિકઅજ્ઞાનથી જ માત્મનિ દેહાધ્યાસ: ગાયતે આત્મામાં દેહનો ભ્રમ જન્મે છે. ૨ લ: લેહાધ્યાસ: ઇવ અને આત્મામાં થયેલ તે દેહનો અધ્યાસ=ભ્રમ પણ માત્મપરિજ્ઞાનાતુ..=આત્માના વિશેષ જ્ઞાનથી પ૨નિ નીયતે..=પરમાત્મામાં લીન થાય છે.
सर्वमात्मतया ज्ञातं जगत्स्थावरजंगमम् । अभावात् सर्वभावानां देहस्य चात्मता कुत: ॥८॥
[પાઠભેદ રેહાનામ્. થાવનિંગ રતિ સર્વ જતુ સ્થાવરન્ગમ સર્વ જગત માત્મતયા જ્ઞાતિ આત્મરૂપે જ જાણ્યું હોય તો સર્વમવિનામુ અમાવતિ=સર્વ ભાવોનો=પદાર્થોનો અભાવ થવાથી ર તેચ માત્મતા ૩i: [ર હેરાના દેહમાં પણ હુંપણું ક્યાં રહ્યું.
અહીં ઉપરોક્ત શ્લોકમાં આગળની ચર્ચાનો મર્મ કહ્યો કે આત્માના વિશેષ જ્ઞાનથી જ દેહાધ્યાસનો લય થાય છે અને સર્વ અનાત્મ પદાર્થોનો અભાવ થાય છે. માત્મપરિજ્ઞાની આત્માના વિશેષ જ્ઞાનથી કે “સર્વનાત્મતયા જ્ઞાત સર્વને આત્મરૂપે જાણવાથી સર્વ પદાર્થોનો અભાવ થાય છે અને દેહાધ્યાસની નિવૃત્તિ થાય છે. પણ શરત છે કે “જાણવાથી'; અહીં જ્ઞાનનું મહત્વ દર્શાવ્યું છે. કારણ કે અધ્યાસ, ભ્રમ કે ભાસ આત્મજ્ઞાનમાં છે. આત્મજ્ઞાનમાં અધ્યાસ જ નથી; mત જ નથી તો અભાવ કોનો? લય શેનો?
છતાં શ્લોકમાં જણાવ્યું છે કે પાનિ તીયસે તેથી લય છે-તેમ સમજનારે વિચારવું કે આરોપનો અધિષ્ઠાનમાં લય; નામનો અનામીમાં લય, સર્પનો દોરીમાં અને જગતનો બ્રહ્મમાં લય. જ્ઞાનમાં જ્યાં મારાથી ભિન્ન કંઈ છે