________________
લય થાય છે. અને ‘હું છે. અને કર્તા જ નથી
?
(૨૮૧)
માં છું' તેવા જ્ઞાનથી કર્તાનો નાશ થાય તો કર્મ કેવું? અને કર્મ જ નથી તો ફળ
આમ આગામી કર્મ નો પણ નાશ થાય છે. આવી રીતે ત્રણે કર્મો જ્ઞાનાગ્નિમાં ભસ્મીભૂત થતાં; જન્મમૃત્યુના ચક્રનો અંત આવે છે અને જ્ઞાન દ્વારા મુક્તિ કે મોક્ષ પ્રાપ્ત થાય છે.
જ્ઞાનીના પ્રારબ્ધનું નિરાકરણ
उत्पन्नेऽप्यात्मविज्ञाने प्रारब्धं नैव इति यच्छ्रयते शास्त्रे तन्निराक्रियतेऽधुना આત્મવિજ્ઞાને તત્વને અપિઆત્મજ્ઞાન પ્રાપ્ત થાય તો પણ પ્રારબ્ધમ્ ન ડ્વ મુખ્વતિ-પ્રારબ્ધ કોઇને છોડતું નથી, રૂતિ યત્ રાત્રે બ્રૂયતે એવું જે કંઇ શાસ્ત્રમાં સંભળાય છે તત્ અથુના..... તેનું અત્યારે (હાલ) નિરાયિતે..... નિરાકરણ થાય છે.
મુખ્વતિા ॥ ९० ॥
तत्त्वज्ञानोदयादूर्ध्वं प्रारब्धं नैव विद्यते । देहादीनामसत्यत्वाद्यथा स्वप्नो विबोधतः ॥९१॥
( देहादीनाम् असत्यत्वात् तु यथा स्वप्नो विबोधत:) यथा विबोधत: સ્વપ્નઃ=જાગેલા પુરુષને જેમ લાગે છે તેમ જ તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયા પછી
તત્ત્વજ્ઞાનસ્ય ઉદ્યાત્ વેહાવીનામ્ અસત્યા-દેહ આદિ તમામનું મિથ્યાત્વ જાણ્યા પછી પ્રાર્થં ન ડ્વ વિદ્યતે પ્રારબ્ધ રહેતું નથી (તેનો પણ લય થાય છે). कर्म जन्मान्तरीयं यत् प्रारब्धमितिकीर्तितम् ।
तत्तु जन्मान्तराभावात् पुंसो नैवास्ति कर्हिचित् ॥ ९२ ॥
સ્વપ્ન
મિથ્યા
સન્માન્તરીયમ્ યત્ વર્મ-પૂર્વજન્મનાં જે કર્મ છે તેને તત્ પ્રારબ્ધમ્ કૃતિ નીતિતમ્-શાસ્ત્ર પ્રારબ્ધ કર્મ કહ્યું છે
ુનન્માન્તરસ્ય અમાવા પણ (આત્મા)ને જન્મ નથી તેવું જાણ્યા પછી
પું
પુરુષને
તત્ નૈિચિત્ ન વ અસ્તિ=(પ્રારબ્ધ) કોઈ પણ પ્રકારે સંભવતું નથી.