________________
(૨૬૫) જોઈ શકાય તો એવું અનુભવી શકાય કે.. પાણી નીચેથી ઉપર ચડતું હોય અને પદાર્થોની ગોઠવણીથી એક જ રૂમમાં બે ખૂણે ઊભેલા માણસોમાંથી નીચો માણસ છાપરાને અડતો દેખાય અને ઊંચો માણસ છાપરાથી કે સિલિંગથી દૂર જણાય. આ બધા જ દષ્ટિભ્રમના દાખલા છે મહાભારતમાં એવો એક સુંદર દાખલો જેમાં યુધિષ્ઠિરની રાજ્યસભાનું આયોજન એવી રીતે કરેલું કે દુર્યોધનને તેમાં પાણીનો ભ્રમ થઈ ગયો અને કહેવાય છે કે તેણે કપડાં ઊંચાં કરી લીધાં. અને એક સ્થળે એવી રચના હતી કે જ્યાં પાણી હતું છતાં દેખાય નહીં અને દુર્યોધન તેમાં પડી ગયો. જેમ દષ્ટિભ્રમથી યથાર્થ દર્શન થતું નથી તેમ જ માયાની અસર નીચે વ્યક્તિ નિરાકાર આત્મામાં સાકાર દેહ જુએ છે. આમ જેવું દષ્ટિભ્રમમાં મિથ્યાદર્શન થાય છે તેવું જ અજ્ઞાનકાળે આત્મા કે જે વૃદ્ધિ, વિકાર અને વિનાશથી રહિત છે છતાં તેવો દેહધારી દેખાય છે.
यद्वदग्नौ मणित्वं हि मणौ वा वह्निता पुमान्।
तद्वादात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥८३॥ હિ...વત વળી જેવી રીતે "માનું અનૌ માત્વમૂક(કોઈ) પુરુષ અગ્નિમાં મણિપણું વા મળી વનિતી=અથવા મણિમાં અગ્નિ જુએ છે, તત્વત માનિ તેહત્વ=તે જ પ્રમાણે આત્મામાં દેહપણું મજ્ઞાનયોતિ: પતિ-અજ્ઞાનના લીધે જ જુએ છે.
ઘણી વાર અગ્નિના નાના કોલસામાં મણિ અને મણિમાં આગિયો કે અગ્નિ ભ્રાંતિથી દેખાય છે તેમ જ અજ્ઞાનથી શરીરમાં આત્મા અને આત્મામાં શરીર દેખાય છે.
अभ्रेषु सत्सु धावत्सु सोमो धावति भाति वै।
तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥८४ ॥ મખેડુ સત્યુ થાવસ્તુ આકાશમાં વાદળાં દોડતાં હોય ત્યારે સોમ: ધાવત (તિ) વૈ મતિ ચંદ્ર પણ દોડે તેવું જરૂર ભાસે છે, તવત્ માત્મનિ ત્વમ્ તે જ પ્રમાણે આત્મામાં દેહપણું