________________
(૧૯૮) ઐક્યમાં કયાં છે શોક, કયાં છે મોહ? “તત્ર વજે મોઃ : શો:
ત્વમ્ અનુપરસ્થા” (ઈશોપનિષદ) તેવી જ સ્પષ્ટતા બુ. ઉ.માં કરેલી છે કે અજ્ઞાનમાં, અવિઘામાં, “સ્વ-સ્વરૂપની વિસ્મૃતિમાં જ દૈત જેવું ભાસે
યત્ર ફિ તમિવ મવતિ... જ્યાં અવિઘામાં કૅત જેવું ભાસે છે. તતિ હતાં નિતિ.... ત્યાં જ અન્ય અન્યને સૂધે છે. તતિ ફાતાં પતિ. ત્યાં જ અન્ય અન્યને જુએ છે. તતિત કૃતિ ત્યાં જ અન્ય અન્યને સાંભળે છે. તતિ ત મવતિ. ત્યાં જ અન્ય અન્યનું અભિવાદન કરે
તવિતા તમે મનુતે. ત્યાં જ અન્ય અન્યનું મનન કરે છે. ત્યાં જ અન્ય અન્યને જાણે છે. વિતા તમ વિનાનાતિ પરંતુ, જેના માટે સર્વસ્વ આત્મા જ થઈ ગયું છે ત્યાં કોણ કોને સૂધે? यत्र वा अस्य सर्वमात्वैवाभूतत्केन कं जिप्रेत् ? તન પ.. કોણ કોને કોના દ્વારા જુએ? તત્ શ્રyયા.. કોણ કોને કોના દ્વારા સાંભળે? તત ન વ મવલે... કોણ કોનું અભિવાદન કરે?. ત ન મન્ચ... જેનું મનન કરે? તત્વ ન વિનાનીયા... કોણ કોના દ્વારા કોને જાણે?
જોવાનું જાણવાનું, સાંભળવાનું સ્વાગત, સન્માન, અપમાન-આ સર્વ અવિદ્યામાં છે, અજ્ઞાનમાં છે, તદર્શનમાં છે. અને તદર્શન જ મોટામાં મોટો દોષ છે. “લોપોડપિ વિદિતઃ કૃત્ય' “બ્રહ્મમાં હેત કે ભેદ દર્શન જ દોષ છે તે શ્રુતિસંમત વાત છે.” કવિ બોટાદકર તે જ સંદર્ભ અભિવ્યક્ત કરતાં કહે છે કે “હજુ હું તું તણો દિલમાં રહ્યો છું તે મત તુજને!”
સમાની યાચના તે ક્યાં ક્ષમા કરનાર કો બીજે, વિનયની પૂરણી માગે અધૂરી એટલી પ્રીતિ, પ્રતીતિ પ્રેમની કરવા નથી અધિકાર આદરને.