________________
(૨૧૦) દેહમાં દેવ તું તેજમાં તત્ત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે; વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ નો; ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે.”
ભેદ એ જ ભય __स्वल्पमप्यन्तरं कृत्वा जीवात्मपरमात्मनोः।
य: संतिष्ठति मूढात्मा भयं तस्याभिभाषितम्॥५२॥ નીવાત્મપત્મિનો = જીવ અને પરમાત્માને (ઈશ્વરનો) સ્વ મ = થોડો પણ ભેદ સમજીને (જીવે છે) મારી ત્વી = એિટલે હું અને ઈશ્વર ભિન્ન છીએ ય: મૂહાત્મા =જે મૂઢ પુરુષ સંતિષ્ઠતિ =જીવન જીવે છે માં ગમમાત તણું તે પુરુષને [જન્મ-મૃત્યુના ચકનો ભય રહે છે.
અહીં પોતાની અને ઈશ્વરની વચ્ચે થોડો પણ ભેદ જાણનારને મૂઢ કહ્યો છે. “: સંતિષ્ઠતિ મૂહાત્મા” જે મૂર્ખ છે તેને તો સુધરવાની તક છે; અર્થાત્ તે અજ્ઞાની છે. જે ખરેખર અવિદ્યાની નિદ્રામાં સૂતો છે તેને ક્યારેક કોક જ્ઞાડી શકશે; પણ જે ઊંઘવાનો ઢોંગ કરે છે તેને કોણ જ્ઞાડી શકે? અને આવો ઢોંગ કરનાર મૂઢ છે. જે માત્ર અજ્ઞાની છે તેમ નહીં; પણ પોતે તિ દર્શન કરનાર છે; ભેદદશી છે છતાં પોતાના અજ્ઞાનને અજ્ઞાન તરીકે તો ઓળખતો નથી જ, પણ પોતાની જાતને જ્ઞાની માને છે. આવા વૈત કે ભેદદશએ પુન: જન્મનું રિઝર્વેશન કરાવી લીધું છે. આ જન્મે તો તેને કોઈ બચાવી શકે તેમ નથી કારણ કે તે મૂર્ખ છે. અને મૂર્ખતા સ્વીકારવા તૈયાર નથી. પોતે ડૂબે છે અને ડૂબતાને કહે છે કે અહીં આવો; હું તમને સરળતાથી ડુબાડી શકીશ. મરવાનું તો છે જ, હું સુખથી મરીશ અને મરવા માટે ભવિષ્યમાં પણ તમારે તકલીફ ન લેવી પડે માટે હું જ તમારું બુકિંગ કરાવી દઈશ, તમારે તો જયાં છો ત્યાં રહી ભેદર્શન કરતા રહેવું! આવા દર્દીની દશા આંધળો આંધળાને દોરે તેવી છે. આવા ભેદદશ તમને તેમના વિમાનમાં મફત ટિકિટ, ખાવાનું અને સેવા માટે પરિચારિકા પણ આપશે; પણ વિમાન ઊડ્યા પછી કહેશે કે ખાસ કોઈ તક્લીફ નથી, માત્ર વિમાન પડવાનો જ ભય છે. આમ “શ્રુતિ” કે ઉપનિષદોની વાતો જેમને સરળ