________________
(૧૮૮)
અવસ્થાની પ્રતીતિ થાય છે. તેવી જ રીતે અધિષ્ઠાન આત્મા કે બ્રહ્મના અજ્ઞાન થી જ જીવ જન્મે છે, સુખીદુ:ખી થાય છે અને ચાલ્યો જાય છે. બ્રહ્મના અશાનમાં જ અનેક નામ-આકારવાળું ગત જન્મે છે, સ્થિતિમાં રહે છે અને પ્રલયને પ્રાપ્ત થાય છે.
(૨)ામ: દોરીને ‘દોરી' તરીકે ન જાણવી પણ સર્પ તરીકે જાણવી તે ભ્રમ છે. આમ ઘેરી કે ભ્રમને તદ્ન ન જાણવાં તે તો અજ્ઞાન છે પણ દોરીને સર્પ જાણવો કે બ્રહ્મને જીવ જાણવો તે તો શાન છે તેમાં શંકા નથી; પણ તે મિથ્યાજ્ઞાન છે. અને મિથ્યાજ્ઞાનના પ્રભાવે કે પ્રતાપે જે નથી તે દેખાય; જે અસત્ હોય તેની પ્રતીતિ થાય અને મિથ્યાજ્ઞાનથી મિથ્યા પણ ભાસિત થાય. મોટે ભાગે અજ્ઞાન અને ભ્રમ સાથે જ જન્મે છે. દા.ત. દોરીનું અજ્ઞાન હોય તો જ સર્પનું મિથ્યાજ્ઞાન હોય કે સર્પનો ભ્રમ હોય છે. અને સર્પનો ભ્રમ હોય ત્યારે જ દોરીનું અજ્ઞાન હોય છે. અર્થાત્ પરબ્રહ્મના=અાત્માના=અધિષ્ઠાનના=‘સ્વ’-સ્વરૂપના અજ્ઞાનમાં જ જીવભાવ હોય છે. “હું ર્ડા ભોક્તા છું” તેવી ભ્રાંતિ હોય છે. આમ “નૉન એપ્રિલેન્સન ઑફ રિયાલિટી ઍન્ડ મિસએપ્રિલેન્સન ઑફ ધ સેઈમ” સાથે જ અસ્તિત્વમાં આવે છે.
"
મોટા ભાગના સાકો પૂછે છે કે જીવ જન્મે છે કઈ રીતે? અને ક્યારે? જે ક્ષણે અજર, અમર, નિમુક્ત, એક, અદ્વૈત, આત્માનું અજ્ઞાન જણાય છે અને તે જ આત્મા ર્ડા, ભોક્તા, મનુષ્ય અને બ્રાહ્મણ વગેરે છે તેવો ભાસ શરૂ થાય છે; તે જ ક્ષણે બ્રહ્મ જીવ બને છે, તે જ જીવનો જન્મ છે.
આમ જેમાં માન અને ભ્રમ જ તને સર્જે છે. મિથ્યાવાન જ અનેકતા ઊભી કરે છે. ભેદ છે ભયમાં; ભમ છે હૈતમાં; હૈ છે અજ્ઞાનમાં અજ્ઞાન છે ભ્રાંતિમાં; ભ્રાંતિ છે સ્વરૂપની વિસ્મૃતિમાં, વિસ્મૃતિ છે નામ અને આકારના આવકારમાં; દશપ્રપંચના સ્વીકારમાં; સગાના અનુસંધાનમાં, અનાત્માના સાંનિધ્યમાં, આરોપના સંદર્ભમાં, બાકી અધિષ્ઠાનના દષ્ટિકોણમાં સર્વત્ર એક અદ્વૈત છે. પરમાર્થમાં તો ગૃત છે જ નહીં. અને જેને ભાસે છે તે પણ જલના વિવર્તીપે જ ભાસે છે.
“સિન્માન તૂ ભરપૂર હૈ; નહિ વિશ્વ તુઝસે મન હૈં। ફિર ત્યાગ મા કૈસા ગ્રહણ તુઝસે ન જન્મ કુછ અન હૈ! હૈ વિશ્વ તેરી કલ્પના; તે સિદ્ધ અમ તત્ત્વ હૈ। નહિ ભેદ હૈ; નહિ ત તૈયત હૈ એકત્વ હૈ”