________________
(૧૮) જન્મ પણ જમણાત્મક છે અને બ્રહ્મા જ mતનું વિવર્ત ઉપાદાન કારણ છે. જેમ દોરી પોતાના મૂળ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન કર્યા વિના પોતાનામાં વિકાર-સજર્યા વિના-સપન જન્માવે છેઅર્થાત્ દોરી પોતે
જ સફરે ભાસે છે; ઘેરીના જ અશાનથી. “વુિ માનતુ લોન પર્વ પ રિ સર્ષની મસિ” તે જ પ્રમાણે બ્રહ્મ પોતે જ નિરાકાર-અનામી પોતે જ પોતાના અશાનથી: સાકાર અને નામી mત રૂપે ભાસે છે “સાક્ષાત્ વિવારે નાસિ” તેથી જ જાને જગતનું વિવર્ત ઉપાદાન કરણ માનવામાં આવે છે. અને ક્વતને બ્રહ્મનું વિવત જાણવામાં આવે છે. હાલ જ ગતરૂપે ભાસે છે તેથી જ બે વસ્તુ નથી; &ત ભાસે છે પણ છે નહી અને ઘેરી જ સર્પ રૂપે જણાય છે, ભાસે છે. તેથી આયાન માત્ર સત્ છે. જે દોરી જ છે. માટે જ ભગવાન શંકરાચાર્યજી કહે છે,"જે સવરૂપ પરમેશ્વરમાં આ સમસ્ત સંસાર રજજુમાં સર્પની જેમ પ્રતિભાસિત થઈ રહ્યો છે, તે અજ્ઞાનાતીત, દિવ્ય તેજોમય, પૂર્ણ સનાતન પુરણને હું પ્રાત:કાળે નમન કરું છું.”
प्रातर्नमामि तमस: परमर्कवर्ण पूर्ण सनातन पदं पुरुषोत्तमाख्यम्।
यस्मिन्निदं नगदशेषमशेषमूर्ती
रन्च्वां भुक् इव प्रतिभासितं वै॥ જે જે ભાસે છે, પ્રતિભાસિત થાય છે, તે તે સાચું અસ્તિત્વ ધરાવે છે તેવું નથી. જેની પ્રતીતિ થાય તે સત છે તેવું ન માની શકાય. પ્રતીતિ થનાર સૌનું અસ્તિત્વ છે તેવું નથી અને જેનું અસ્તિત્વ છે તેની પ્રતીતિ થવી જ જોઈએ તેવું પણ નથી. જેમ દોરી જ સર્પ રૂપે દેખાય છે; રણની રેતી જ મગજળરૂપે ભાસે છે; છિપોલી જ ચાંદીની પ્રતીતિ કરાવે છે તેવી જ રીતે જહા જ જવરૂપે જગતરૂપે કે દેહરૂપે ભાસે
શા નું ખરેખર અસ્તિત્વ જ નથી, જે સ નથી તેની પ્રતીતિ શા માટે થાય છે?
સમાધન આવી શંકા કે સદેહ ખૂબ જ સ્વાભાવિક છે. તેનાં મુખ્ય બે કારણ છે: (૧)અશાન (૨)ભભ. (૧) વિશ્વનું અાન: અતિ દોરીનું અજ્ઞાન હોય તો જ સર્પનું જ્ઞાન
ન તો સર્પ ખરેખર જન્મેલો હોય; ન તો સાચોસાચ જીવતો હોય; ન તો પ્રકાશમાં આવતાં તેનો નાશ કે લય વાસ્તવિક હોય છતાં ત્રણે