________________
(૧૨) લયનું માત્ર ઊભું કરાયેલું નાટક જ છે. જ્યાં બધું જ ભલા છે તાં કોણ બને “કારણ” અને રૂપ લે કોણ “ક” નું? સહિ કણ? અને સર્જે કોણ? જ્યાં ભેદ જ નથી ત્યાં અંત:કરણ કેવું? તેની શુદ્ધિ કેવી? તેની શુદ્ધિ માટે કર્મ કેવું? તે ર્મનો માર્ગ ચીંધનાર ગુરુ કેવો? અને તે ચીધેલા માર્ગે ચાલનાર શિષ્ય કોણ? અને ચાવી-ચાવીને શુદ્ધ થયો તે કોણ? અરે! જ્યાં અંત:કરણ પોતે જ એક ઉપાધિ તેમાં વળી પ્રતીત થતી શુદ્ધિ-અશુદ્ધિની ભાવના સાચી કઈ રીતે હોય! અરે! અંત:કારની ઉપાધિમાં જે કંઈ દેખાય, તે ઉપાધિ લરા જે જણાય, તે પાણ ઉપાધિ જ હોય. તે પણ દેશ, કાળ, વસ્તુમાં કેદ છે તેથી ભિન્ન નિરુપાયિક તત્વ કદી નથી. જે અંત:કરણ પોતે જ અલગ છે તો ઉપાય છે, તે તે નિરૂપાધિક તત્ત્વને પહોંચી નહીં શકે. તો તેવા અંત:કરણના બગાડની ચિંતા કે સુધારવાની વ્યથા કેમ છોડી ન શકાય! જે આખું ગ્ગત પ્રતીતિમાત્ર છે તો અંત:કરણને પણ કેમ પ્રતીતિ ન સમજાય? અને જે તે પ્રતીતિ જ છે તો વર્ષોનાં વર્ષો તેને સુધારવા કર્મ કેમ? સાચો મુમુકુ કે ચિંતક ન તો આવા કર્મની ભાંગડમાં પડે છે કે ન તો સુષ્ટિના સર્જનની માથાકૂટમાં વર્ષો વેડફી નાખે છે.
પોતાને જ પોતા દ્વારા મળવા નીકળેલો ન તો નાયિકને મળે છે કે ન તેની વાતનો વિરોધ કરે છે. જે તે કહે કે ઈશ્વર જ સુટિ બનાવે છે-તો ચિંતક કે મુમુક્ષ કહેશે. “બનાવવા ઘે” જે તેને બ્રેઈ છે કે ઈશ્વર જ mતરૂપ થઈ ગયો છે તો તે કહેશે “થવા દે” પોતા લા પોતાનો પરિચય જેને કરવો છે તેને બીજામાં રસ નથી. તેને તો છે કે નથી હું ઈશ્વર-નથી mત. તે બન્નેનો સારી અને તે બને પ્રતીતિમાત્ર છે. જેનાથી ઝૂત થાય છે કે જે કઈ mતમાં થાય છે તે સર્વ દશ્ય છે. જે દરય હોય તેમાં જ ફરક્ષર થાય, પરિવર્તન થાય, રૂપાંતર થાય. મારામાં રૂપાંતર નથી. હું તો ચૈતન્ય છે. દમ નહીં અને દષ્ટિનો વિય પણ નહીં. સર્જનનું ક્યું કે વિસર્જનનું કાર્ય મારાથી ન થાય કેમ કે જે દરય અને જડ હોય તે જ કંઈ કરી શકે. નથી હું જડ, નથી દૂ૨૫. માટે જ હું સાક્ષી. નથી મારામાં રૂપાન્તર, નથી પરિવર્તન કે નથી મારું કોઈ પરિણામ. જો હું જ બદલાઈ જાઉં તો મારા રૂપાન્તરનો