________________
(૧૯૩) સાક્ષી કોણ? માટે હું તો રૂપાન્તરનો, વિકારોનો, પરિવર્તનનો સાક્ષી-અપરિવર્તનશીલ : અને અવિકારી નથી હું કોઈનું પરિણામ કે નથી કોઈ મારું પરિણામ. તેથી જ છું હું મુક્ત કારણ અને કાર્યથી અને પરિણામથી. માટે જ હું બ્રહ્મ છું સાક્ષી છું. સાક્ષી રહેવું તે જ મારો સ્વભાવ છે. આમ મારામાં ન તો અધિષ્ઠાન તરીકે પરિવર્તન છે, ન પરિણામ તેથી હું જગતનું કરણ છું. છતાં વિવર્ત ઉપાદાન કારણ છું અને તેથી જ મુજથી ભિન્ન કંઈ નથી.
હવે પછીના ત્રણ શ્લોકમાં ગ્રંથકાર અનેકતા અથવા ભેદ અસત્ છે. તેવું પુરવાર કહે છે. જે ભેદ અને અનેક્તા પ્રતીત થાય તે પ્રતીતિને પુરવાર કરનાર ઈન્દ્રિયો પોતે જ પ્રતીતિમાત્ર છે. આંખ એક, પણ દશ્યો અનેક, નાક એક, ગંધ અનેક. રસના એક, સ્વાદ અનેક. આમ અનેકતાને પારખનાર ઈન્દ્રિય એક નથી. તેમાં પણ એનકતા જ છે. ઈક્યિોમાં પણ ભિતા જ છે. અને તે ભિન્નતા પણ સત્ય નથી. પ્રતીતિ માત્ર જ છે. કારણ કે ઇન્દ્રિયો અનેક છે તેવો અનુભવ સુષુપ્તિમાં રહેતો નથી અને આંખ નાકની ભિન્નતા ત્યાં રહેતી નથી. ઈન્દ્રિયોની ભિન્નતા અને અનેકતા મન જાણે છે. છતાં મનના અનેક સંશયોને-શંકાને બુદ્ધિ જાણે છે અને બુદ્ધિના સારા-નરસા નિર્ણયોને મૂઢ, મંદ અને સૂક્ષ્મ બુદ્ધિની ભિન્ન કક્ષાને જાણનાર માત્ર એક છે, અસ્તિીય છે તેવી વાતમાં કોઈ ભેદ કે ભિન્નતા નથી.
व्याप्य व्यापकता मिथ्या समात्मेतिशासनात् ।
इति ज्ञाते परे तत्वे भेदस्यावसरः कुतः ॥४६॥ સર્વ માત્મા તિ શાસનતંત્ર સર્વ બ્રહ્મ જ છે એવી શાસ્ત્રની આજ્ઞાથી ચાણ વ્યાપતા મિથ્યા = વ્યાસ અને વ્યાપકપણું મિથ્યા છે, તિજ્ઞા જે ત = આ પ્રમાણે પરમ તત્વનું જ્ઞાન થવાથી
મેચઃ અવસર: : = ભેદનો અવસર જ ક્યાં છે? “ચાળ ચાવતા મિ' આ વિચાર શંકરાચાર્ય ભગવાને તેજોબિંદુ ઉપનિષદમાંથી લીધો છે. અને તે દ્વારા જે ભેદવાદી ભેદને જ કે ભિન્નતાને જ, અનેકતાને જ સાચી માનનારા છે, તેમના વિચારની અસંગતતા અને અસત્યપણું દર્શાવવાનો પ્રયત્ન છે.