________________
(
૧૩) છોડી સર્વના કારણને જોવાની વૃત્તિ; આરોપ છોડી અધિષ્ઠાનને પકડવાની સૂક્ષ્મ બુદ્ધિ. કઠ-ઉપનિષદે તો સ્પષ્ટ કહ્યું છે કે “સર્વભૂતોમાં રહેલો છતાંય; છુપાયેલ આ આત્મા પ્રત્યક્ષ થતો નથી. આ આત્મા તો કેવળ સૂક્ષ્મ તત્ત્વોને જેનારા પુરુષથી જ, પોતાની તીવ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી જ જોઈ શકાય છે.
___ एष सर्वेषु भूतेषु गूढोत्मा न प्रकाशते। દૃશ્ય થયા ગુહા સૂક્ષ્મ સૂક્ષ્મવિિમ:II કઠ શ્રુતિ અહીં પ્રશ્ન થાય છે કે ચાર્વાક જેવા જે લોકો સ્થળ બુદ્ધિવાળા છે, અને શરીરને જ આત્મા માને છે - તેમને આત્મદર્શન ક્યાંથી થાય? | () જે વ્યક્તિ અભેદદશી નથી તેને પણ આત્મદર્શન શક્ય નથી. કારણ કે આત્મા અભેદ બુદ્ધિનો વિષય છે. તૈત્તિરીય ઉપનિષદ જણાવે છે કે “યા હોવૈષ તસ્મિન મન્ત સુતે અથ તી મયં મવતિ'
જ્યાં સુધી તે આત્મા સાથે જરાક જેટલો પણ ભેદ અનુભવે છે ત્યાં સુધી તે ભયને = જન્મ મૃત્યુનાં સંસારને જ પામે છે, અર્થાત્ તેને કદી પણ આત્મદર્શન શક્ય નથી.
(૫) જે ભેદદશી છે તેને તો ભ્રાંતિમાં પાણ બ્રહ્મદર્શન શક્ય નથી અને ભેદભાવનાથી પૂર્ણ વ્યક્તિને ભેટદર્શનથી જ મૃત્યુ દ્વારા મૃત્યુ જ પ્રાપ્ત થાય છે તેવું કઠ ઉપનિષદે કહ્યું છે:
“મનવેલમાપ્તવ્ય ને નનક્તિ વિશ્વના
मृत्योः सः मृत्युं गच्छति य इह नानेव पश्यति॥" આમ આત્મદર્શન તેને ખૂબ જ સરળ છે, જેની પાસે સૂક્ષ્મ, અભેદ બુદ્ધિ છે; જે શ્રદ્ધાવાન છે; જેને ગુરની કૃપા ઉપલબ્ધ છે; જે શ્રુતિ અને યુક્તિના સાંનિધ્યમાં છે. માટે જ કહ્યું છે કે તેવી ભાગ્યવાન વ્યક્તિ માટે આત્મા પાસેમાં પાસે છે. અને જે વ્યક્તિ દૂર છે. ગુરપાથી; આચાર્યના ઉપદેશથી; જે અભાગીને સત્સંગ નથી શ્રુતિનો; જે સ્થૂળ બુદ્ધિવાળો અને દેહાત્મભાવવાળો છે અને ભેદ દર્શનથી યુક્ત છે; કે યુક્તિ કે નથી વંચિત છે. તેવા માટે તો પાસેમાં પાસે હોવા છતાં આત્મા જોજન દૂર છે... તેના માટે આત્મદર્શન દુર્લભ છે. માટે જ કહ્યું “ત૬ ટૂઃ તત્તિ”