________________
(૧૬૫)
‘આ જ્ગત” નથી છતાં ‘અમ્ આત્મા તો હોય છે જ. સુષુપ્તિમાં ગત અનુભવગમ્ય નથી, છતાં ‘નથી’ તેવું કહેનાર, કોઈ છે. તે કોણ? જે કોઈ નથી, કાંઇ નથી સુષુપ્તિમાં, તો કહે છે કોણ કે કોઈ નથી? ટૂંકમાં આત્માનો અભાવ કોઈ કાળે નથી. સૌની ગેરહાજરીમાં પણ તે સર્વ સ્થળે, સર્વ સમયે, હાજરાહજુર છે. કોઈ પૂછે કે સ્વપ્ન કોણે જોયું? સ્વપ્નદ્રષ્ટ કોણ? તો જવાબ છે અહમ્ કે ‘હું’. જાગ્રતનો અનુભવક્ત કોણ? ‘અમ્ આમ, ત્રણે અવસ્થા અને જે કંઇ ‘ત્ છે તેમાં પરિવર્તન છે. ‘અહમ્ ‘હું આત્મા અપરિવર્તનશીલ છું... નિત્ય છું. શરીરો ‘લ્મ છે. આત્મા અમ્ છે. તેથી શરીર અનિત્ય છે.
જે અનિત્ય છે, તેમાં અનેકતા છે.
ગતનાં દશ્યો અનેક આંખ એક...
આંખો... અનેક તેનો ા એક જે આંખની પણ આંખ કહેવાય છે “વધુ: પયું” વસુપરવતિમુખ્ય ધીરા:” (નોપનિષદ) તે જ એક આત્મા છે. ગંધ, સુગંધ અનેક પણ નાક એક, અનેક શરીરોના અનેક નાક. છતાં દરેકને સંધવાની શક્તિ પ્રદાન કરનાર આત્મા એક છે.
www
શબ્દ અનેક પણ... શ્રવણેન્દ્રિય એક. અનેમાં ભલે અનેક કાન દેખાય પણ સર્વ ઈન્દ્રિયોનો પ્રકાશક એક છે, જે આત્મા જ ચેતનાશક્તિ અને શ્રવણશક્તિ પ્રદાન કરે છે, જેને ગ્રોવ શ્રોત્ર' (નોપનિષદ) ‘કાનનો પણ કાન’ તેવું કહ્યું છે.
પ્રાણ પાંચ છતાં તેનો પ્રેરક આત્મા એક છે. ‘પ્રાપ્ય પ્રાયર' તરીકે | શ્રુતિમાં પ્રસિદ્ધ છે. આમ વિચારતાં સમજાય છે કે સ્વાદ અનેક, રસના એક અને વિચારો અનેક, નિર્ણયો અનેક, છતાં અંત:કરણ એકનું એક; અને અનેક તરીકે સૌ ‘દ કહેવાતા પરિવર્તનશીલ શરીરો અનેક છતાં આત્મા સૌમાં એકનો એક. માટે જ આત્મા કી દે થઈ શકે नहीं
...
अहं द्रष्टतया सिद्धो; देहो दृश्यतया સ્થિતા
ममायमिति निर्देशात्ः कथं स्वाद्देहकः पुमान् ॥३सा
અહં નવા શિલ્ડ હું આત્મા સાહીપણાથી સિદ્ધ છું.