________________
(૧૭૮) આવા કોઈ વિકાર નથી તેથી વિકારી લિંગદેહ આત્મા નથી.
(સૂક્ષ્મ દેહ શાનથી દશ્ય છે કે તે એક સ્થૂળ દેહને ત્યાગી બીજે ધારણ કરે છે. જ્યારે આત્મામાં જવા-આવવાની ક્રિયા નથી તેથી સૂક્ષ્મ દેહ આત્મા નથી.)
(૫)સૂક્ષ્મ દેહ “વ્યા છે જ્યારે આત્મા સર્વવ્યા છે. સૂક્ષ્મ દેહ શરીર ભિન્ન છે, જ્યારે આત્મા અનેક, અનંત શરીરોમાં એક છે. સૂક્ષ્મ દેહ દેશ, કાળ, વસ્તુથી પરિચ્છિન્ન છે, જ્યારે આત્મા અપરિચ્છિન્ન છે. તેથી પણ સૂક્ષ્મ દેહ આત્મા નથી.
(૬)સમ દેહ “માતું રૂપ છે. અર્થાત તેનું ત્રણે કાળમાં અસ્તિત્વ નથી તેથી તે મિથ્યા છે. આત્મજ્ઞાન થતાં, વાસનાક્ષય થતાં, સૂક્ષ્મ શરીર નાશ પામે છે. માટે તે “સતું નથી. જ્યારે આત્મા ત્રણે કાળમાં રહેનાર, કાળનો પણ કાળ, કાળથી મુક્ત “સત્ સ્વરૂપ છે તેથી આત્મા સૂક્ષ્મ દેહ દી થઈ શકે નહીં.
આત્મા સૂક્ષ્મ, સ્થૂળ શરીરથી મુક્ત
एवं देहदयादन्य आत्मा पुरुष ईश्वरः ।
सर्वात्मा सर्वरूपश्च सर्वातीतोऽहमव्ययः॥४०॥ પર્વ =એ પ્રમાણે હયા = સ્થળ અને સૂક્ષ્મ શરીરથી મ: માત્મા પુરુષ: શિવદ =આત્મા અન્ય છે. તે પુરુષ, ઈશ્વર; સર્વાત્માનું સર્વપ, સતીત ] =સર્વાત્મા, સર્વનો અધિષ્ઠાતા; સર્વપ; अव्ययः इति अहम् ( સર્વથી પર; અવ્યય છે અને અહી
શબ્દથી ઓળખાય છે. પ્રકરણના અને ભગવાન શંકરાચાર્યજી આપણને આપણા જ સ્વરૂપની પિછાન કરાવે છે. દરેકે વિચારવું જોઈએ કે “ તરીકે ઓળખાય છે તે મારું નિજ સ્વરૂપ, સ્થૂળ તથા સૂક્ષ્મ શરીરથી પર છે. પુરુષ નામધારી પુરુષોત્તમ છે. સ્વરૂપે હું ઉપાધિમુક્ત છું. છતાં ઉપાધિના ઈષ્ટિકોણથી ઈશ્વર