________________
સાનિધ્ય પ્રાપ્ત કર. શંકરાચાર્ય ભગવાને તો સાધનપંચકમાં ઉપદેશ આપતાં કહ્યું કે “મહાવાક્યના અર્થનો વિચાર કરો; મહાવાક્યનો આશ્રય લો; કુતર્ક કે ખોટી યુક્તિથી દૂર રહો અને શ્રુતિસંમત તકને અનુસરો.”
“વાવાર્થ વિનાચતાં જિ :: સમાત્રીયતti
दुस्तर्कात्सुविरम्यतां श्रुतिमतस्तर्कोऽनुसन्धीयताम्।" ખોટા કુતર્કથી કોઈ કહી શકે કે જે જે દશ્ય છે તે નાશ પામવાના સ્વભાવવાળું છે. “: નઈ: સ્વભાવ:” પણ આત્મા દશ્ય નથી, તેથી તે અવિનાશી છે. અને તેજ પ્રમાણે વાયુ, આકાશ અદશ્ય છે - માટે તે પણ અવિનાશી આત્મા છે. આવા કુતર્કથી બચવું જ રહ્યું - પણ જે તર્ક શ્રુતિસંમત છે તેનો સહર્ષ સ્વીકાર કરવો.
આવા ઉપદેશના સંદર્ભમાં જ કહેવાયું છે કે
“વાત્માન કૃણ મૂર્વ વં કૃત્ય યુવા.. કૃતિસંમત વાત આગળના શ્લોકમાં પણ ચર્ચાઇ ગઇ કે આત્મા પુરુષ નામધારી અને દેહથી ભિન્ન છે.
“મવારઃ સુર” “તારા જેવાને આત્મદર્શન મુકેલ છે.” અહીં ચાવક જેવા દેહાત્મવાદીઓને સંબોધી કહ્યું છે કે આત્મદર્શન મુક્લ
આપણે વિચારીએ કે કોના માટે મુકેલ છે. (૧) શાસા અને ગુરુમાં શ્રદ્ધારહિત છે તેને આત્મદર્શન મુકેલ છે. કારણ કે શાસ્ત્ર પ્રમાણ છે અને ગુરુ વિના આત્મજ્ઞાન નથી. ગુરુ હોય પણ શ્રદ્ધા ન હોય તોપણ નિરર્થક છે. કૃષ્ણ પરમાત્માએ પણ ગીતામાં કહ્યું કે “શ્રદ્ધાવાન તમને સાર” અને “સાંચાત્મા વિન ” શ્રદ્ધાવાનને જ્ઞાન પ્રાપ્ત થાય છે; જ્યારે સંશયવાળાનો “વિનાશ નિશ્ચિત છે.
(૨) શાસકંમત વાત છે કે જેને આચાર્ય કે ગુરુ નથી તેને પણ આત્મદર્શન ખૂબ ખૂબ કઠિન છે. “વાર્યવાન પુરુષો વેરા”
(૩) જેની પાસે સૂક્ષ્મ બુદ્ધિ નથી તેને પણ આત્મદર્શન શક્ય નથી. સૂક્ષ્મ બુદ્ધિ અર્થાત નામ અને આકારને બાદ કરીને જોવાની બુદ્ધિ. કાર્યને