________________
(૧૧) નથી તેવું શોતાના મનમાં ઢ થતાં તેની રદ્ધા મજબૂત થાય છે. એટલું જ નહીં પણ યુક્તિ - તર્કથી પણ તે જ સમજાય છે. કટા અને દય કદી એક ન હોય; શાતા અને શેય જુદ્ધ જ હોય છે. તે યુક્તિથી જોતાં શરીર દશ્ય છે માટે તેનો કરવાનીરથી ભિન્ન છે અને તે જ પ્રમાણે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો દ્રા, અને હતા તેથી ભિક છે, તે યુક્તિ દ્વારા પણ પ્રમાણિત થાય છે. શાસ્ત્રની બીજી યુક્તિ જે ખૂબ જાણીતી છે તે નેતિ નેતિ.” સર્વનો નિષેધ કરતાં જે બચે તે જ આત્મા..? આવી યુક્તિ આત્મારકમાં ખૂબ પ્રચલિત બની છે.
मनोबुद्धयहंकार चित्तानि नाहं न च श्रोत्रविले माने॥ न च व्योमभूमिर्न तेजो न वायुः। चिदानंदरूपः शिवोऽहम् शिवोऽहम् ॥१॥ આમ જોતાં ભગવાન શંકરાચાર્યે કદી પોતાના વિચારો મૌલિક છે તેવો દાવો કર્યો નથી. પણ એટલું સ્પષ્ટ કર્યું છે કે આ વિચારોને શ્રુતિ અને યુક્તિનો ટેકો છે. શ્રીકરણ પરમાત્માએ પણ ગીતાનાં સંદર્ભમાં કહ્યું કે આ બધું પરંપરાગત જ્ઞાન છે. મારું પણ મૌલિક નથી.
પર્વ પરંપરામ નો વિડો અ. ૪-૨ “એ પ્રમાણે પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓ જાણતા હતા.” તેથી વિરુદ્ધ આજના વર્તમાન યુગમાં સૌ દાવો કરે છે કે આ મારું મૌલિક પુસ્તક છે,” મૌલિક શાન છે” “મૌલિક વિચાર છે.” અંતે તો સર્વ કંઈ વ્યાસ ભગવાનનું ઉચ્છિષ્ટ જ છે છતાં હું મૉડર્ન છું, જુનવાણી કે ઑથેડિકસ નથી તેવું દર્શાવવા ઘણા કહે છે. શાસો, ઉપનિષદો તો જુનવાણી વિચારોનાં પુરાણાં પોટલાં છે. છોડો શાસ; મૂકો વેદ પડતા; પણ આવું સમજાવવા તેમણે પણ પુસ્તકો જ લખ્યાં છે; ઊધઈનું ભલું કરવા! એટલું જ નહીં જોરશોરથી પ્રવચન કરીને કેટલાંક કહે છે કે ગુરની જરૂર નથી, પ્રવચનથી આત્મા મળતો નથી! કેટલો વિરોધાભાસ! ગુરુ બન્યા સિવાય તેઓ ન શીખવી શક્યા કે ગુરની જરૂર નથી! પ્રવચનો વિના ન સમજાવી શક્યા કે પ્રવચનો નિરર્થક છે. જ્યારે પરંપરાગત શિક્ષણપ્રણાલીને અનુસરીને શંકરાચાર્ય ભગવાને તો કહ્યું કે શુતિ, યુક્તિનો આધાર લઈ હું તને ઓળખ; તારા સ્વરૂપને પિછાન! અનેકમાં ઐક્ય સમજવા કૃતિનું