________________
(૧૧૫) રહેનાર પણ ન હોય અને માત્ર વર્તમાનમાં દશ્ય હોય તે સર્વ અનિત્ય છે. જન્મ પૂર્વે દેહ નહોતો, મૃત્યુ પછી રહેતો નથી, માત્ર જન્મથી મૃત્યુની યાત્રા વચ્ચે જ દ૨ય છે. અર્થાતુ વર્તમાનમાં જ દશ્ય છે તેથી જ દેહને નિત્ય કહ્યો છે. આવા “અનિત્ન શરીરના સંદર્ભમાં ગીતાજીએ કહ્યું
अव्यक्तादीनि भूतानि व्यक्त मध्यानि भारत।
अव्यक्त निधनान्येव तत्र का परिदेवना॥ હે અર્જુન, સર્વ જીવો=ભૂતો=પ્રાણીઓ જન્મપૂર્વે સૂક્ષ્મરૂપે =અવ્યક્ત હતાં, માત્ર વર્તમાનમાં વ્યક્ત દેહધારી દેખાય છે, મૃત્યુ પછી પાછાં અવ્યક્ત =અદશ્ય થઈ જાશે. ‘તત્ર વા વિના તેમાં શોક કેવો?
શરીર “નિત્ય છે કારણ કે, તેને આદિ અને અંત છે. તેને પ્રાગભાવ, પ્રધ્વસાભાવ છે. પ્રાયર નોન એકઝિસ્ટન્સ અને પોસ્ટિરીઅર નોન એકઝિસ્ટન્સ. અર્થાત્ જન્મપૂર્વે દેહનો અભાવ હતો અને મૃત્યુ પછી પણ અભાવ હોય છે. તેથી જ તેને અનિત્ય કહેવાય છે.
આમ શરીર અને આત્મા બે વિરુદ્ધ ધર્મવાળા છે, તેમનો સાથ ક્યાં? સંગાથ કેવો? સંગ શો? પ્રકાશ અને અંધકારને જ્યાં એકબીજાનો પરિચય જ નથી ત્યાં સંબંધ કેવો? છતાં કોઈ જડ શરીર સાથે પોતાનો સંબંધ માને તો તેથી વધુ મૂર્ખ કોણ?
આત્મા અને અગ્નિ आत्मनस्तत्प्रकाशत्वं यत्पदार्थावभासनम्।
नाग्न्यादिदीप्तिवद्दीप्तिर् भवत्यान्ध्यं यतो निशि ॥२२॥ થત પાનાનું અવમાનનમ્ પદાર્થોનું જે જ્ઞાન છે, તન માત્મ: પ્રીત્વમ્ તે આત્માનું પ્રકાશપણું છે, ચાલીનામું વહિવત્ મવતિ અગ્નિ આદિ બીજા તેજસ્વી પદાર્થોના પ્રકાશ
જેમ તસ્ય હિ રમવતિ (આત્મા) તેનો પ્રકાશ નથી. તેની જ્યોતિ નથી, યતત્તેથી જ નિરિત મધ્ય રાત્રે (આત્મા સાથે) અંધારું પ્રતીત થાય છે. વાંકા: આત્મા પ્રકાશસ્વરૂપ છે; તેથી શું તેનો પ્રકાશ દિવસેરાત્રે એક જ