________________
(૧૪)
નથી ફાયદો કે વૃદ્ધિ, સૂઈ રહેવાથી નથી હાનિ.
स्वपतो नास्ति मे हानिः सिद्धिर्यत्नवतो न वा।
नाशोल्लासौ विहायास्मादहमासे यथा सुखम्॥ "सोते हुए भी हानि नहीं; नहीं यत्नसे कुछ सिद्धि है। सुखसे रहूं निश्चल सदा मुझमें न कुछ क्षयवृद्धि है॥
(અષ્ટાવક્રગીતા, ૧૩---૬) માટે જ આપણે સૌએ સતત વિચારણા કરવી રહી કે અનેક જન્મો, અનેક યોનિઓમાં પસાર થઈ આજે માનવજન્મની ઉત્કૃષ્ટ યોનિમાં જે આવી - ચક્યો છું તો શા માટે મારા સ્વરૂપના ચિંતનમાં જ સમય ન વિતાવવો...અને
સ્મરણ કરવું કે હું નિક્તિ, નિરંજન તત્વ છું. મન, વચન, કાયાથી અનેક વીતેલા જન્મોમાં કર્મ તો કર્યું જ છે. શા માટે હવે સ્વરૂપને, - અંતરાત્માને સમજી ઉપરામ ન થવું!
મદ અન્સ: “હું અતિરહિત છું.' છે જે સ્વરૂપની યાત્રા માટે મેદાને પડયો છે તેણે સતત સ્મરણ કરવું કે જે જે વસ્તુમાં ચંચળતા છે, પરિવર્તન છે, ફેરફાર છે, સ્મૃતિ છે, વૃદ્ધિ છે, ક્ષય છે તે હું નથી. તેટલું જ નહીં પણ તે સર્વ અનાત્મામાં, આકારમાં અને જડમાં છે. ચેતન સદા અતિરહિત છે. હું પરમ ચૈતન્ય છું -તમામ અતિનો કટા અને સાક્ષી છું. માટે જ હું મળ્યુત અતિરહિત
ચંચળતા મારા ચિત્તની વૃત્તિ છે. નથી હું વૃત્તિ, નથી ચિત્ત, અતિ છે સંસારમાં, સર્જનમાં નથી હું સજલ કે નથી હું સંસાર, અતિ છે માયામાં અને તેના ત્રણ ગુણમાં. પણ હું માયાથી પર, નિર્ગુણ, નિર્વિકાર, | નિરાકાર, આત્મા છું. શ્રીકૃષ્ણ નામ દૂર કરતાં શેષ રહે ચૈતન્ય; અને પરમ ચૈતન્ય એ જ અભુત તત્વ છે. તેથી જ કૃષ્ણ પરમાત્માનું નામ અશ્રુત છે. આમ જે જ્ઞાન દ્વારા જીવતાં જ નામ અને આકારને ફગાવી દઈ શકે. તે તે જ ક્ષણે અનુભૂતિ કરી શકે કે બચે છે માત્ર ચૈતન્ય અને ચૈતન્ય તે જ અચુત..હું.અને હું....એટલે જ અતિ, ક્ષયવૃદ્ધિરહિત અચુત.
‘મ નિત્યમુત્ત: હું નિત્યમુક્ત છું હું, ‘તમે” આપણે સૌ “સ્વ' સ્વરૂપના જ્ઞાનમાં તો માત્ર મુક્ત જ