________________
(૧૪૩) તેવો પૂર્વગ્રહ જેનો ગયો નથી તેનો જ પ્રશ્ન છે કે ક્યું કર્મ કરું? સકામ કે નિષ્કામ?
“નિષ્ઠા રખું નિષ્કર્મ યા કમિ નિષ્ઠા ધરું! યહ પ્રશ્ન દેહાસક્તા હૈ ક્યા કરું ક્યા નહિ કરું! નિષ્કર્મસે નહિ હાનિ છે; નહિ કર્મ મેં કુછ અર્થ છે! અભિમાન દોનો ત્યાગ દે; યહ હી પરમ પુરુષાર્થ છે!
(ભાવાનુવાદ-અષ્ટાવક્સીતા). રાજા જનકને ઉપદેશતાં અષ્ટવક્સીતામાં ઋષિ અષ્ટાવક દ્વારા કહેવાયું કે
कर्मनष्कयनिर्बन्धभावा देहस्थयोगिनः। संयोगायोगविरहादहमासे यथासुखम्॥१३/४॥ ..
"देहाभिमानी कर्म या निष्कर्मका आग्रह करे। કુફ યોગ-વિયોગ કુછ સુલતે ત્ર ણે પરે”
(કાવ્યાનુવાદ -સ્વામી ઓમકારાનન્દ) જેને સ્વરૂપનું જ્ઞાન છે તેને ખબર છે કે હું તો નિરવયવી છું તો ' કર્મ કરું કેવી રીતે? નિરાકારને વળી કર્મ કેવાં? અરે હું તો સર્વવ્યાપ્ત છું. મને કંઈ અપ્રાપ્ય નથી. તો હું કેનામાં? ક્યાં? શું મેળવવા યિા કરું? હું તો મારામાં સંતુમ છું. સંતુષ્ટ છું. મને કર્મની સ્પૃહા કેવી? માતાની આ મૃદા! મારામાં સ્પૃહા, ઇચ્છા, વાસના, કામના નથી. મહત્વાકાંક્ષા અજ્ઞાનની નિશાની છે. મારા શાનમાં અજ્ઞાનનો અંશ નથી. મારા સ્વરૂપમાં કર્મનું અસ્તિત્વ નથી. મારી પરમપૂર્ણતામાં અપૂર્ણતાની, ઊણપ'ની ભ્રાંતિ નથી માટે જ હું... હું નિષ્ક્રિય છું “મુ નિક્રિયા
મારો નિ:સંદેહ નિશ્વય છે કે અર્થ, કામ કે કોઇ પણ કર્મ કદી શાનિ નહીં આપી શકે. એ જ ભાવ અષ્ટાવકમુનિ જનકને ઉપદેશતાં અભિવ્યક્ત કરે છે.
“अलमर्थेन कामेन सुकृतेनापि कर्मणा। પ્રશ: સંસારનાર વિશ્રામમૂન્મ: ૨૦/૦ || "क्या अर्थसे क्या कामसे शुभकर्मसे भी क्या हुआ।
संसार बनमें ही भ्रमा मन शान्त इससे ना हुआ॥" જેને નિજ સ્વરૂપ સમજાય છે તેને સ્પષ્ટ થાય છે કે હું નિરાકાર, નિરવયવી નિષ્ક્રિય છે. મારામાં વૃદ્ધિ કે હાનિ નથી. તેથી મને કર્મ કરવાથી !