________________
(૧૬) ' જન્મેલો છું, હું પાપી કે પુણ્યશાળી છું ત્યારે બંધનનો ભાવ ઊભો થાય
છે. જેમાં વાદળાં હોવા છતાં સૂર્ય છે તેમજ બંધનનો ભાવ હોવા છતાં મુક્તિ છે. છતાં તે મુક્તિની અનુભૂતિ વ્યક્તિને થતી નથી.
સ્મૃતિએ કહ્યું કે હું નિત્ય છું, અજન્મા છું. મારો ક્ષય કે મૃત્યુ નથી છતાં શરીરતાદાત્મથી ‘સ્વરૂપ” ન સમજાયું.
"अजो नित्यः शाश्वतोऽयं पुराणो
ન હન્યતે રમાને પાર' ર-ર | કૃતિ દ્વારા પણ એ જ ઉપદેશાયું છે કે હું નિત્ય મુક્ત છું. તેજોબિંદુ ઉપનિષદે ઘોષણા કરી કે
“સત્તાન તો મો વન' હું માત્ર ભાવરૂપ છું = અસ્તિત્વરૂપ છું. શુદ્ધ મોક્ષ મારું જ સ્વરૂપ
'नित्यः शुद्धो बुद्धमुक्तस्वभाव: सत्यः सूक्ष्मः
संविभूश्चाद्वितीयः। आनंदाब्धियः परः
सोऽहमस्मि प्रत्यग्धातुर्नात्र संशीतिरस्ति"॥१६॥ ' “સર્વના મૂળરૂપ જે પરમાત્મા નિત્ય, શુદ્ધ, બુદ્ધ (શાન સ્વરૂપ) મુક્ત, સત્ય, સૂક્ષ્મ, સત્તારૂપ, વ્યાપક, અદ્વિતીય અને આનંદસમુદ્ર છે તે જ હું છું તેમાં સંશય નથી.”
મટુપનિષદ” (૧-૧૧) આપણે એ જ વિચારવું રહ્યું કે જો સ્વરૂપે, સ્વભાવે હું નિત્યમુક્ત છું તો કેમ બંધન અનુભવાય છે. મુખ્ય કારણ છે દેહાભિમાન; અને રૂપ સાથેનું ખોટું અભિસંધાન, કન્ડીશનિંગ અને અનાત્મા સાથેનું સદીઓ જૂનું તાદાત્મ. “રત્ન આઈડેન્ટીફીકેશન વીથ નોટસેલ્ફ” જ જવાબદાર છે બંધનના ભાવમાં જે દેહ સાથેનું તાદાત્મ તોડી વિચારે છે કે હું મુક્ત છું તેને મુક્તિ હસ્તામલવતું હાજરાહજૂર જણાય છે. જે દેહાભિમાન સાથે જીવી. પોતાને જન્મ-મૃત્યુવાળો, બંધનયુક્ત માને છે તે જાતે જ બંધનના ચક્રમાં પોતાને ધક્કો મારે છે. અષ્ટાવક્ર અષિ જનકને કહે