________________
(૧૪૭)
"मुकताभिमानी मुक्तोहि बद्धो बद्धाभिमान्यपि किंवदंतीह सत्येयं या मतिः सा गतिर्भवेत्" અભિમાન રખતા મુક્તિકા સો; ધીર નિલય મુક્ત હૈ. અભિમાન રખતા બન્યા; સો મૂઢ બંધનયુક્ત હૈ જૈસી મતિ વૈસી ગતિ લોકોક્તિ યહ સચ માન કરા. ભવબસે નિર્મુક્ત હો; હો જ અજર! હો જ અમર
(ભાવાનુવાદ, ભોલાબાબા) “છે મુક્ત મુકતાભિમાની એ: બદ્ધાભિમાની બદ્ધ છે
જેવી મતિ તેવી ગતિ; લોકોક્તિ પણ એ સત્ય છે” મર્યા પછી નહીં, જીવતાં જ મુક્ત થવા માટેનો એક જ રસ્તો છે
દહને જે દૂર કરે તે સ્વરૂપનિષ્ઠા પામશે
તત્કાળ બંધનમુક્ત થઈ; આત્મસ્વરૂપ એ જાણશે.” આમ, અહીં, અત્યારે જ, મુકત થવાનો એક માત્ર ઉપાય; કે અસત્ : શરીર હું નહી; તે મારું નહીં; તેમ વિચારસરણી શરૂ કરવી. અનાત્માના નિષેધ દ્વારા સૌનો નિષેધક બચશે. માત્ર આત્મા જે નિર્ગુણ, નિષ્ક્રિય, નિત્યમુક્ત, અય્યત છે તે જ આત્મતત્વ હું છું. તેમ વિચારતાં વિચારતાં.. “હુંઅને હું બચશે. અને રહે છે.. અને પછી. કોઈ ત્યાં નથી તેમ કહેનાર કે માત્ર હું છું તેમ કહેનાર પણ નહીં બચે. જે હશે તે વાચાતીત... અનિર્વાઅ... અવિષયઅને તેવી અનુભૂતિ તે જ જ્ઞાન
निर्मलो निश्चलोऽनंतः शुद्धोऽहमजरोऽमरः।
नाहं देहो ह्यसद्रूपो ज्ञानमित्युच्यते बुधैः ॥२८॥ અદમ્ નિર્માત: નિત: અનંતઃ શુદ્ધ: મન: મ =હું મળરહિત, દઢ,
અંતરહિત, શુદ્ધ,
અજર, અમર છું. દિ અને અસર : રેઢ: મા અસતરૂપ દેહ હું નથી. જ્ઞાન રતિ ૩ વધે આ જ જ્ઞાન છે તેમ વિદ્વાનો કહે છે.