________________
( ૧૨)
પ્રવૃત્તિનો હેતુ રણ્ ગુણ દ્વારા સ્થપાય છે; તે પ્રવૃત્તિનાં ક્લેવર સત્વગુણ જેવાં સાત્વિક દેખાય છે. અને આવી પ્રવૃત્તિને વેગ પ્રતિષ્ઠા વધારવા માટે અપાય છે. મુમુક્ષુ, સાધક કે તત્વના ચિંતનમાં રસ ધરાવનારે સમજી લેવાનું કે કોઈ પ્રવૃત્તિ ગુણમુક્ત નથી. અને પ્રવૃત્તિ એટલે જ રજનો જીવતોજાગતો...પ્રવાહ અને સારામાં સારી પ્રવૃત્તિ પણ જો અંત:કરણશુદ્ધિને માર્ગે પ્રયાણ ન કરાવી શકે તો તે ત્યાજ્ય જ છે, કેટલાક સમજે છે કે પ્રવૃત્તિ હવે દુ:ખદાયક થઈ પડી છે. પણ હોદો, માન, મોભો પ્રવૃત્તિને ત્યાગી શકે તેમ નથી. તેમના જીવનમાં સંઘર્ષ છે. અને તેમની દલીલ છે કે સાત્વિક પ્રવૃત્તિમાં ક્યાં છે બાધ! ક્યાં છે નિષેધ નિષ્કામ કર્મનો!
પોતાની ઊણપ, અપૂર્ણતાનો ખ્યાલ; “ફીલિંગ ઓફ ઈન્કમ્પ્લીટનેસને પોષવા છાવરવા અને સમાજમાં મળતા “સન્માનને ટકાવવા તે કહે છે કે “મારું
જીવન શા માટે વેડફાય. ભલે લોકોના કલ્યાણ માટે...મારાં સમય, ધન, * શરીર નો ઉપયોગ થાય” આ જ છે નરી ભ્રાંતિ. જાણે ભગવાને તેને લોકોના કલ્યાણનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય. એક વાત સ્પષ્ટ સમજી લેવી જરૂરી છે કે જ્યાં સકામ, નિષ્કામ કર્મની વાત છે....ત્યાં “સ્વરૂપનું અશાન” છે. અને “હું શરીર છું” તેવું ભ્રમાણત્મક જ્ઞાન છે. “આ મારી ફરજ છે;”. “મારી પવિત્ર જવાબદારી છે” “મારે સમાજનું, કુટુમ્બનું વ્યક્તિનું, રાષ્ટ્રનું ણ ચૂક્વવાનું છે.”આવા સૂત્રો સાથે સમગ્ર સમાજ કર્મ, ક્ષિા કર્તવ્યની જવાળાઓમાં સળગી રહ્યો છે.
કર્તવ્ય જલતી આગ હૈ, સબકો જલાતી હૈ યહી સો વૃક્ષ કેસે હો હા હો આગ જિસમેં લગ રહી છે ક્તવ્યસે છૂટ જાય સો; ઈસ આગસે બચ જાય છે. * પીયુષધારા નિત પિયે; ભય શોક સબ ભગ જય હો
(‘અવગીતા'નો ભાવાનુવાદ) કર્તવ્યજવાળાથી દધ્ધ સમાજને અણાવમુનિ સંકેત આપે છે અષ્ટાવક્રગીતામાં
“વ્યકતમાdખવાતા ધાન્તાત્મના
कुत: प्रशमपीयूषधारासारमृते सुखम्॥१८/३॥ છે એટલું જ નહીં પણ નિષ્કામ અને સકામ કર્મની વચ્ચે સંઘર્ષમાં જીવતા
સૌ અજ્ઞાની જ છે કારણ કે જેને દેહાભિમાન છે, “હું શરીર છું”