________________
(૧૪) અંધકારમાંથી પ્રકાશમાં હે પ્રભુ લઈ જા અર્થાત મૃત્યુથી અમરતામાં લઈ
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.” “સ્વ” સ્વરૂપનું અજ્ઞાન જ મૃત્યુ છે. અજ્ઞાન - અંધકાર છે, અંધકાર તમા છે.
“મા તે મૃત્યુ તાવીજ' आत्मा नित्यो हि सद्पो देहोऽनित्यो ह्यसन्मयः।
तयोरेक्यं प्रपश्यन्ति किमज्ञानमत: परम्॥२१॥ માત્મા નિત્યક=આત્મા નિત્ય છે. હિં સકૂપ: =અને સત્ રૂપ છે. લેક નિત્ય દિ અસન્મય: =દેહ અનિત્ય અને અસત્ રૂપ છે. તયો દેવય પ્રપતિ =સે બોનું ઐકય જેનાર માટે અત: પણ અજ્ઞાનમ્ વિષ્ણુ? =આથી વધુ મોટું અશાન ક્યું? ‘માત્મા નિત્ય: દિક્ષ: =આત્મા નિત્ય અને સત્વરૂપ છે.
આ કૃતિ અને સ્મૃતિ સંમત સત્ય છે. આત્મા હતો, છે અને રહેવાનો. તે તો કાળાતીત છે. માટે જ તેને સરૂપ કહ્યો છે. “ એટલે જ જે ત્રણે કાળે હોય તે “વિચ અગિસ્ટ ઈન ઓલ થી પિરીયલ્સ ઓફ ટાઈમ “ત્રિવારે તિતિ તિ સ” અને જે સત હોય તે જ નિત્ય હોય. નિત્યનો અર્થ છે અવિનાશી, અર્થાત્ જે વ્યકત-અવ્યક્તથી પર હોય, જે અપરિવર્તનશીલ હોય, અજન્મા હોય, અવ્યય હોય - તે નિત્ય હોય. શ્રીકૃષ્ણ પરમાત્માએ ગીતામાં સંદેશ આપ્યો
“વિનાશિન નિત્યં નમનવ્યય” •
નિત્ય દિ અસન્મ:' દહ અનિત્ય અને અસતરૂપ છે.” માત્ તેથી તદ્ધ નથી તેવું નથી. પણ જે માત્ર થોડા સમય માટે અસ્તિત્વમાં છે, જે જન્મ-મૃત્યુના સ્વભાવથી યુક્ત છે તે જે દેશ, કાળ, વસ્તુથી પરિચ્છિન્ન છે તે. અને આમ જે શરીર પરિવર્તનશીલ છે તેને જ અનિત્ય કહ્યું છે.
નિત્ય અર્થાત જે જન્મપૂર્વે અવ્યક્ત હોય, જન્મ પછી વ્યક્ત થાય અને મૃત્યુ પછી પુન: અવ્યક્ત થાય છે. ભૂતકાળમાં ન હોય, ભવિષ્યમાં