________________
(૧૬) કરવાની ભાંજગડ છોડી, તેના સાક્ષી બની તેનાથી અળગા રહેવાથી જ તેના સહવાસમાં પણ અવિકારી રહી શકીશું. માટે સ્વરૂપ શાન જ સાચી શાન દષ્ટિ છે. હું જે ક્રોધ જોડે તાદાત્મ નહીં કરું તો હું ધી નહીં બનું કામ જોડે તાદાત્મ નહીં કરું તો કામી નહીં બનું આપણે સતત સજાગ રહી વિચારીએ કે લોભી મન, મોહાંધ બુદ્ધિનો હું સાક્ષી છું નથી તે મારી કે હું તેનો, તો જ વિકારોના તાદાત્મથી બચી શકાશે. “સાક્ષી તરીકે “શાન્ત’ હું તો વિકાર ઉત્પન્ન થતા પૂર્વે હતો, ‘વિકારના અસ્ત પછી પણ હોઈશ, વિકારની હાજરીમાં પણ છું, છતાં અસંગ છું. જે કોધ સાથે તાદાત્મ થાય તો હું શોધી આવવા-જવાવાળો પણ તેનો સાક્ષી કદી ક્રોધી ન હોય. અને હું તો સાક્ષી છું -સર્વ વિકારોનો. તેથી નથી અજંપો વિકાર-નાબૂદીનો, નથી ઝંખના વિકારોની ગેરહાજરીરૂપ શાન્તિની. કારણ, હું શાન્ત સ્વરૂપ છું. આ જ શાન છે, શાનીની દષ્ટિમાં....
_ 'अहम् सत् चित् आनन्द लक्षणः'
હું સત, ચિત, આનંદ લક્ષણયુક્ત છું. હું સત્ છું એટલે ત્રણે કાળમાં સ્થિત છું. અરે કાળનું પણ અસ્તિત્વ હું કાળથી પર હું હું કાળથી પર તેથી નથી મારે અસ્ત કે ઉદય એટલું જ નહીં, ક્યાંય ક્યારેય આપણો અભાવ હતો તેવું નથી. કોઈ પણ સ્થળે આપણી કદી અનઉપસ્થિતિ હોઈ શકે જ નહીં. પછી શા માટે દરેક પ્રસંગ કે ઉત્સવમાં હાજર રહેવાની ચિંતા? આપણે ક્યાં નથી કે જવું પડે? પણ સત્ સ્વરૂપ સમજાય તો.
આમ આપણે સ્વરૂપથી સત્ છીએ અર્થાત્ કાળથી પરિચ્છિન્ન નથી, નોટ બાઉન્ડ બાય ટાઈમ; બટ વી આર ફી ફોમ ટાઈમ! આપણે; હું, તમે, સૌ સ્વરૂપથી તો કાળથી અપરિચ્છિન્ન છીએ. કારણકે, સમયનો ભાવ કે અભાવ બન્નેના સાક્ષી આપણે અવિનાશી છીએ. ‘કાળ” જ સૌને મારે છે. પણ આપણું સ્વરૂપ તો અસ્પૃશ્ય છે કાળ માટે પણ. ‘મર વિરે હું ચિતસ્વરૂપ છું અથતિ હું ચૈતન્ય છું. જડ નથી. “આઈ એમ એવર કોન્સિયસનેસ, ધ અવેરનેસ એમ આઈ જે હું સત છું અને વિત નથી તો હું જડ થઈ ગયો. કરણ છું' તો ખરી; પણ જાણતો નથી. પણ મને ખ્યાલ છે કે હું જડ નથી, ચેતન છું. અર્થાત્ હું