________________
(૧૨૭) જાણું છું કે હું ચેતન છું. આમ જાણવાની ચૈતન્યશક્તિ જ શાન છે. ' હું મને જાણું છું. તેથી જોય હું અને શાતા પણ હું તેથી ય શાતા જુદા નથી, એક છે. હું શું જાણું છું? હું સતુ હવ છે તે હું જાણું છું. મેં મારા સહુ સ્વપને જાણ્યું તેથી શેય સત છે અને જ્ઞાતા રિત છે. અને બન્ને એક છે. જે હું છું. તેથી હું સવિત છું.
હું ચૈતન્યરૂપ જ્ઞાનરૂપ વિતુર્વા છું માટે જ હું મને નિરપેક્ષ જાણું છું. મારા સત્ સ્વરૂપને જાણવા મુજથી ભિન્ન કોઈ સત્તાની જરૂર નથી. મારું અસ્તિત્વ મારાથી જ જાણી શકાય જ્યારે બીજાનું અસ્તિત્વ મારા લીધે જણાય છે. હું શાતા ચિસ્વરૂપ = શાન સ્વરૂપ છું. માટે જ કોઈ શેય છે. જો હું ચિતરૂપ શાતા નથી તો શેય નથી. હું છું માટે
જ્જત છે, નહીં કે જગત છે માટે હું છું. mત છે પણ તે જડ છે. તે જાતે કહેતું નથી કે હું જ્જત છું. જ્યારે શાતા જ નક્કી કરે છે કે શેય mત છે. આમ મારા સિવાય અન્યનું જ્ઞાન સાપેક્ષ છે. મારા ઉપર આધારિત છે મને શેયનું જ્ઞાન. જ્યારે હું પોતે જ ચિત્ સ્વરૂપ છું તેથી મારું જ્ઞાન નિરપેક્ષ છે. હું સસ્વરૂપ છું તેવું હું માત્ર મારા દ્વારા જ બીજાની મદદ વિના જાણું છું. કારણ ચિત્ પણ મારું જ સ્વરૂપ છે.
“મદનું માનું છું આનંદ સ્વરૂપ છું'. હું મારા દ્વારા મારામાં જ પૂર્ણ છું. અપૂર્ણતા, ઊણપ કે અધૂરાઈનો ખ્યાલ મને સ્પર્શ કરતો નથી. તેથી દુ:ખ કે દઈ મારી સીમામાં પ્રવેશ કરતાં નથી. સ્વરૂપે હું એવો છું કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિથી હું વંચિત નથી. પછી તો મારે બસ આનંદ, માત્ર આનંદ. જેનો વિરોધી કદી ન મળે તેવો આનંદ. ચિત્તરૂપે સર્વજ્ઞ માટે આનંદ. સત્ સ્વરૂપે અવિનાશી માટે આનંદ. આનંદ સ્વરૂપે દુ:ખથી મુક્ત માટે આનંદ. પ્રાપ્તિ પ્રયત્નથી સ્વતંત્ર માટે હું આનંદ સ્વભાવે, સ્વરૂપે હું અનંત માટે આનંદ, નથી અંત મારો દેશ, કાળ કે વસ્તુથી માટે મારો અનંત આનંદ છે.
આમ છું હું સચ્ચિદાનંદ લક્ષણયુક્ત. અજર, અમર, અવિનાશી “સત્ય જ્ઞાને મનનાં ત્ર' આવા સ્વરૂપના જ્ઞાનને જ શાન કહેવાય છે. પણ આ જ્ઞાન પ્રાપ્ત કરવાનો રસ્તો ક્યો? તેનો માત્ર એક જ રસ્તો અષ્ટાવક્શીતામાં