________________
अ
ગ્રહણાત્મક
અવસ્થા
'
અન્યથા(=વિપરીત
ગ્રહણ)
ગ્રહણ સ્વપ્નાવસ્થામાં થાય તે. જ્યાં જે વસ્તુ જ નથી છતાં દૃશ્ય છે.
જે રાત, દિવસ, સમય
અનુભવાય છે તે નથી છતાં વિપરીત ગ્રહણ થાય છે.
(07)
મન
ब
યથાર્થ ગ્રહણ
જાગ્રતમાં ગ્રહણ
થાય તે
ઇન્દ્રિયગમ્ય પદાર્થો અને માનવસર્જિત
સમય
અગ્રહણાત્મક
અવસ્થા
↓
અર્થાત્
મનની
શાંત
અવસ્થા
જે સુષુપ્તિ છે,
“જ્યાં કંઇ
ગ્રહણ નથી’ તેવું માત્ર
સ્મૃતિરૂપ
ગ્રહણ છે=જગત
કે સંસારનું
અગ્રહણ છે.
આવી મનની અવસ્થા સમજ્યા બાદ વિચારવાનું કે જ્યારે મન જાગૃતિ કે સ્વપ્નમાં જે કંઈ ગ્રહણ કરે છે તે સર્વ સંકલ્પથી જ ગ્રહણ થાય છે. જાગૃતિમાં હું પાપી, પુણ્યશાળી, મિલમાલિક, તવંગર, ગરીબ, ડૉકટર, એન્જિનિયર, નેતા, અભિનેતા, રૂપાળો, રૂપો છું તેવું જે કંઈ ગ્રહણ થાય છે તે સર્વ સંક્લ્પનું જ કારણ છે. પ્રથમ મેં સંકલ્પ કર્યો કે હું શરીર, અને વિકલ્પ ઉઠ્યો કે ‘ના ના-માત્ર શરીર નથી, કર્તા-ભોક્તા પણ છું. એટલું જ નહીં, શરીરભાવે નાનો, મોટો, યુવા કે વૃદ્ધ પણ હું જ છું. આમ, અનેક વિચારોને મેં ગ્રહણ કર્યા અને જે હું નથી તે તે સર્વ હું છું એવું ઠસાવી દીધું. આ તો જાગ્રતનું નાટક! પણ બીજો અંક શરૂ થાય સ્વપ્નમાં અને ત્યાં જે સમય, જે રૂપ, રંગ, દેશ વસ્તુ કે કાળ નથી તે સર્વનું વિપરીત ગ્રહણ પણ મનના સંકલ્પને જ આભારી છે. અને અંતે છેલ્લા-ત્રીજા અંકમાં “મને કંઈ ગ્રહણ નથી’-‘હું કંઈ જાણતો નથી’ ‘આઇ ડોન્ટ નો એનીથિંગ’ ‘અમ્ વિષ્મપિ ન નાનામિ તેવી અગ્રહણાત્મક