________________
(૮૮)
વૃત્તિનું ગ્રહણ પણ સંકલ્પને જ આભારી છે અને સ્વરૂપના અજ્ઞાનની તેને સંમતિ છે. આમ, ત્રિઅંકી નાટકમાં વિચારવાનું કે નથી હું નાટક, નથી તેનું પાત્ર, નથી તેનું સ્ટેજ, નથી ત્યાં પ્રેક્ષકોની સંમતિ કે મતિ.
હું તો ત્રિઅંકી નાટકનો અદશ્ય, અસ્પૃશ્ય, અરંગ, અસંગ, નિ:સંગ, દ્રષ્ટા ' કે સાક્ષીમાત્ર છું. જો હું નથી તો નથી અન્યથા ગ્રહણ, નથી યથાર્થ ગ્રહણ કે નથી અગ્રહણ.
અથવું વિચારાગ્નિ પ્રગટાવવાના સંદર્ભમાં વિચારવાનું કે હું છું અધિષ્ઠાન ત્રણે અવસ્થાના આરોપનું હું જ છું આધાર સ્વપ્ન, જાગૃતિ અને સુમિનો; છું હું જ સવધાર મારા મનનો, મનના સંકલ્પોનો અને તેની યથાર્થ ગ્રહણ, વિપરીત ગ્રહણ કે અગ્રહણાત્મક અવસ્થાનો.
હવે વિચારવાનું કે.. જો હું નથી તો મન નથી, મન નથી તો કંઈ નથી ને છતાં “કઈ નથી' કહેનાર નથી તેવું નથી. સર્વનો ઈન્કાર કરનારનો ઈન્કાર થઈ શકે તેમ નથી. તેથી છું હું જ અધિષ્ઠાન સ્વપ્ન, જાગ્રત, સુમિનો, અરે, સ્વપ્નમાં સંકલ્પ જ ઘડે છે સર્જન.. તેનો હું જ્ઞાતા છું. જાગૃતિમાં વિધ્યદોડ છે સંકલ્પ જેનો હું સાક્ષી છું. આમ, સંકલ્પના જ્ઞાતા હું એક છું. ‘હમ્ સંકલ્પનો આધાર; મનને સત્તા પ્રદાન કરનાર સંત છું. “સતું હવે સમજાયું કે સુષુમિમાં... અગ્રહણનો, સુષુપ્તિમાં mતના અજ્ઞાનનો