________________
(૯૦).
અને જે એક અને સત્ છે તે જ હું છું. તેવો હું કેવો છું? જ્ઞાનસ્વરૂપ, સર્વનો શાતા છું. માટે જ જાગ્રતમાં ગતનું ભાન (-યથાર્થ ગ્રહણ) મને જ થાય છે. સ્વપ્નમાં જ્યતનું (વિપરીત ગ્રહણ) શાન મને જ થાય છે.
સુમિમાં જ્જતના અભાવનું શાન (ગ્રહ) મને જ થાય છે. આમ યથાર્થ ગ્રહણ, અગ્રહણ, વિપરીત ગ્રહણનો શાતા એક જ છે. જાગ્રતમાં સંસારનું અસ્તિત્વ કે ભાવ છે તેવો આભાસ, સ્વપ્નમાં સંસારનો વિપરીત ભાસ કે સુમિમાં સંસારનો ભાસ-આભાસ ન થવો, આ બધું જે “સૂમ, વિ, સત્ સત્તામાં થાય છે, તે જ સત્તા અને ર્તિ અથતું અસ્તિત્વ અને ચૈતન્ય હું જ છું-તેમ વિચારવું, સમજવું અને સ્વરૂપને સ્વીકારવું
વિચારોહનમાં દોલત હાથ લાગી કે હું જ છું કારણ અજ્ઞાન’ અને સંકલ્પનું છતાં મુક્ત હું કર્ય-કારણથી એવું છું અધિષ્ઠાન એક હું આવી વિચારણામાં જે કોઈને શંકા થાય કે જે અજ્ઞાનનું કારણ હોય તે ઘોર અજ્ઞાની જ હોય અથવા જે સંકલ્પનું કારણ હોય તે તો સદાય પરિવર્તનશીલ જ હોવું જોઈએ... અને સંકલ્પો જેવી ચંચળતા જ તેના કારણમાં હોવી જોઈએ. આવી શંકાના સ્વીકારમાં થયો હું જ ચંચળ, વિકારી, અશાની,...પણ ભગવાન શંકરાચાર્યજી આવી સમસ્યા પેદા થતાં પૂર્વે જ તેનું દમન કરે છે અને જણાવે છે કે,
अहमेकोऽपि सूक्ष्मश्च ज्ञाता साक्षी सदव्ययः
તલનાત્ર સહો વિવાહ રોડયમી દાદા મજ વળી મહ : સૂમ =હું એક, સૂક્ષ્મ અને સાત સાત સત્ અ શાતા, સાક્ષી, સત્ અને અવ્યય છું. મન ન લેશે બાબતમાં સંદેહ કરવા જેવું નથી. : અચ : વિવાદ આવા પ્રકારનો વિચાર તે જ સાચી તત્વ
વિચારણા છે.