________________
(૧૦૦) જે જે શેય પદાર્થ છે તે જ છે. જે જે “લ છે તેમાં અનેકતા છે. જે જે અનેકરૂપે છે તેને શાતા “અમે છે. “મણે માત્ર એક છે. અર કે હું એ જ શાતા. હું શાતા ચેતન છું. “આ દેહ જડ છે. હું અપરિવર્તનશીલ છું. “આ દેહ વિકારી છે. સ્વપ્નદ્રષ્ટા હું દમ , સ્વપ્નસૃષ્ટિ આ દ્ધ છે. હું સ્વપ્નનો શાતા છું, સ્વપ્નસૃષ્ટિ શેય છે. હું રહું છું; સ્વપ્નસૃષ્ટિ ચાલી જાય છે. હું આવતો-જતો નથી; “આ” “તમે સર્વત્ર આવે-જાય છે. હું શાતા શાનરૂપે રહું છું; શાનમાં ‘આ’ mત રહેતું નથી. ‘મહ હું બ્રહ્મ છું. “આ” “ સર્વ ભ્રાંતિ છે. શરીર સૌ ‘આ’ “લ છે.
૫ ‘આ’ શેય છે. ભ્રાંતિ છે. ભ્રાંતિ કદી બ્રહ્મ થઈ શકે નહીં. છતાં શરીરને જે આત્મા માને, ભ્રાંતિને બ્રહ્મ જાણે, કદી તે શાનિ હૃદયમાં ન આણે.
आत्मा नियामकश्चान्तर् देहो बाटो नियम्यकः।
तयोरक्यं प्रपश्यन्ति; किमज्ञानमत: परम्॥१८॥ માત્મા નિયામક = અના:આત્મા નિયામક અને દેહની અંદર છે. તે વાત નિયષ્ય દેહ બહાર અને નિયમ છે. તય દેવયં પ્રપત્તિ =સે બન્નેને એક માનનાર માટે અતઃ પ મસાન વિ? =આનાથી વધુ અજ્ઞાન ક્યાં? આત્મા નિયામ:' =આત્મા નિયામક છે.' આત્મા નિયામક છે તે એક સંકેત છે. કોઈ જ્યારે નિયામક હોય, નિયંતા હોય, ત્યારે બીજે જરૂર નિયમ હોય અને તેનો કોઈ નિયમ પણ હોય. અર્થ એવો છે કે એક