________________
(૧૬) જ રીતે તારો પરમાત્મા પણ તારી અંદર રહેલો છે. માટે ભ્રમ ભાંગી જાગી શકે તો જાગ.”
“જ્યાં તિલ માંથી તેલ છે, જ્યાં ચકમકમેં આગિ; તેરા સાંઈ તુઝમેં જાગિ સકે તો જાગિ.” आत्मा ज्ञानमय: पुण्यो देहो मांसमयोऽशुचिः।
तयोरेक्यं प्रपश्यन्ति किमज्ञानमत: परम्॥१९॥ માત્મા જ્ઞાનમય: પુખ્ય: = આત્મા જ્ઞાનસ્વરૂપ અને પવિત્ર છે. તે માંસમય: અનિઃ =દેહ માંસમય અને અપવિત્ર છે. તો દેવચન આપત્તિ =સે બન્નેનું ઐક્ય જેનાર માટે અત: પનું અજ્ઞાન વિ? =આથી વધુ અજ્ઞાન કેવું? ‘માત્મા જ્ઞાનમય: પુષઃ” “આત્મા જ્ઞાનમય અને પુણ્ય છે.” આ તો શ્રુતિ અને સ્મૃતિનો અમરધોષ સુણાવતું અમરકોષ જેવું સનાતન સૂત્ર છે. આત્મા શાની નહીં પણ “જ્ઞાન” પોતે જ છે. જ્ઞાનસ્વરૂપ છે.અર્થાત્ તે ચૈતન્ય છે જેને “અવેરનેસ”, “કોન્સિયસનેસ' એવું પણ સમજાવવા માટે કહી શકાય. જે તે ચૈતન્ય, ચેતનાશક્તિ નથી તો અજ્ઞાની-શાનીનો ભેદ પણ નથી. તો તો નથી ક્યાંય મૂર્ખતા કે મૂઢતા, નથી ક્યાંય વિતા, નથી કોઈ કુશાગમતિ કે કોઈ મંદમતિ. “અરે ક્યાંય કંઈ નથી” તેવું જાણવા પણ કોઈની જરૂર છે અને જેની જરૂર છે તે જડ ન હોવું જોઈએ. છતાં અસ્તિત્વમાં હોવું જોઈએ તેટલું જ નહીં પણ “હું જડ નથી તેવું જાણવાની શક્તિયુક્ત હોવું જોઈએ. અર્થાત્ જ્ઞાનમય હોવું જરૂરી છે. અને તેવો માત્ર એક આત્મા છે જે જ્ઞાનસ્વરૂપ છે અને જડ નથી. અર્થાતુ જ્ઞાતા છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે માટે જ તમામ શરીરોને ર્તિ આપે છે અને પોતાને ત્રણ શરીરથી, શરીરની ત્રણ અવસ્થાથી, પંચમહાભૂતથી, પંચકોષથી, પંચજ્ઞાનેન્દ્રિયથી, પંચકર્મોનિયથી, પંચવિષયસમૂહથી, પંચપ્રાણથી અને તમામ દક્ષપ્રપંચથી પોતાને જુદો જાણે છે. જે જે શેય છે તે તો જવાવાળું છે તેથી જ તે જણાય છે. જે જાણેલું (જન્મેલું) છે તે જ જણાય અને જણાય તે જાય અને જે જાણેલા અને જણાયેલાને જાણે છે તે આત્મા, નથી જતો, નથી આવતો અને જે કોઈ આવાગમનરહિત આત્માને જાણે છે, પ્રત્યક્ષ નહીં, પરોક્ષ નહીં પણ અપરોક્ષ રીતે જાણે છે તે