________________
(૮૫) આવી વિચારણા તે જ આત્મવિચાર છે, જે મોક્ષનું દ્વાર છે અને જેનું લક્ષ્ય પણ મુક્તિ જ છે, આગળના શ્લોકમાં જે કહ્યું કે “વિવિધ સંવત્વ: વર્તા” અને “સર્વ માને છમ તે અજ્ઞાન અને સંકલ્પ રહે છે ક્યાં? તેવો પ્રશ્ન ઊભો થાય તે પહેલાં તેનું સમાધાન દશવિ છે. આ જ છે આપણી અમર, અજર પરંપરાનું અદ્ભુત શૈક્ષણિક લક્ષણ કે શિક્ષક, ગુર, આચાર્ય પોતે જ શંકા ઊભી કરીને તેનું નિદાન પણ કરે, અર્થાત ગુરૂ શિષ્ય થઈ પ્રશ્ન ઉઠાવે અને પછી ઉત્તર આપે જેથી વિદ્યાથીની સમજ તીવ્ર અને સ્પષ્ટ બને.
एतयोर्यदुपादानमेकं सूक्ष्मं सदव्ययम्।
यथैव मृद्घटादीनां विचार: सोऽयमीदृशः॥१५॥ ચ=જેવી રીતે પટાલીનામુ મૃત્ પર્વ ૩૫લાનમ્ = ઘડો [>, નળિયાં, કોડિયા) વગેરે
માટીનાં વાસણોનું ઉપાદાનકારણ
માત્ર એક માટી છે. एतयो: यद् उपादानम्
(તવી રીતે) આ બન્નેનું અર્થાત (સંકલ્પ અને અજ્ઞાનનું)
ઉપાદનકારણ સૂક્તમ્ સત્ અવ્યયમ્ = એક, સૂક્ષ્મ, સત્ અને અવ્યય છે.. - અચ : વિર: = આ પ્રમાણે વિચાર કરવો, તે જ
“વિચાર” છે. આપણે આ શ્લોક પૂર્વે વિચારસાગરમાં ડૂબકી મારી ચિંતન કર્યું અને સમજવાનો પ્રયત્ન કર્યો કે દુખ સંકલ્પનું જ કાર્ય છે. સંકલ્પથી જન્મેલ દર્દ આપણી બહાર નથી તેથી mતમાં તે દર્દીની શોધ કરી તેનું નિકંદન કાઢવાના પ્રયત્નમાં તો સરિયામ નિષ્ફળતા જ હાથ લાગશે. તેથી સંતો પોતાના અનુભવથી કહે છે કે તેનું મૂળ અંદર છે, જે “હું કર્તા-ભોક્તા છું તેવો સંકલ્પ” છે. જે મૂળને અંદર પોષણ-પુષ્ટિ મળતાં રહે તો બહાર