________________
(૭૮) માટેનો સંકલ્પ જ નવી નવી યોનિઓમાં ફેરવશે, નવાં નવાં શરીરો જન્માવશે. માટે વિચારથી કે વિચાર દ્વારા સંકલ્પથી મુક્ત થવું જે વ્યક્તિ જીવનમાં કંઈ પણ કરી શકે છે તે કદી સંકલ્પ કરતી નથી. એ જ સાચો વિચારમાર્ગ છે. આત્મશાનમાં સંકલ્પના પણ લય છે.
“વ માને ખવં સાનેન વતી” તે મહામંત્ર ઉપર-તત્વજ્ઞાનના સર્વશ્રેષ્ઠ સૂત્ર પર-હવે ગહન ગંભીર વિચારણા કરીએ.
mત અશાનથી જ અસ્તિત્વમાં છે. સાચું જણાય છે, છતાં સ્વપ્નવતુ
mત નથી તેવું નથી, છે પણ સતું નથી; છે પણ એક જ કાળે વર્તમાન કાળમાં છે.
mત છે પણ અજ્ઞાન કાળે જ છે. ' mત છે પણ ભ્રાંતિ ને ભ્રમણામાં જ છે.
mત છે પણ વ્યવહારમાં છે. mત છે પણ મિથ્યા છે. ગત છે પણ આરોપ છે. ગત છે પણ અધ્યાસ છે. mત છે પણ મનોમય છે. mત છે પણ માયામય છે.
છે ગત પણ કેવું? ! “યહ સંસાર કાગદ કી પુડિયા, બુંદ પડે ધુલ જાના હૈ, કે યહ સંસાર કટિકી બાડી, ઉલગ પુલઝ મરી જાના હૈ ? યહ સંસાર ઝાડ ઔ ઝાંખર, આગ લગે બરિ જાના હૈ,
કહત કબીર સુનો ભાઈ સાધો, સતગુરુ નામ ઠિકાના હૈ” આમ, ગત એક વાર નહીં હજાર વાર છે. પણ આપણે સ્પષ્ટ સમજી લેવાનું કે જ્જત પ્રતીતિમાત્ર છે. જેની પ્રતીતિ થાય તે હોય જ તેવું નથી અને જેની પ્રતીતિ ન થાય તે નથી તેવું નથી. સંસાર અનુભવગમ્ય છે પણ જે ઈન્દ્રિય અને મનેથી અનુભવાય છે જ
માં સાચાં નથી ત્યાં તેનો અનુભવ ક્યાં સાચો હોય! જેવું પ્રમાણ તેવું પ્રમેય. આપણે વિચારી ગયા છીએ કે જે ન હોય તેનો પણ અનુભવ થાય છે. દા.ત. રંગીન આકાશ, સૂર્યોદય-સૂર્યાસ્ત, રણમાં જળ, પાણીમાં