Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कक्कावलि सुबोध.
श्रीमद् बुद्धिसागरसूरीश्वर
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. - anan
-00
-00-000
-00
-00
MA
-00
श्री बुद्धिसागरसूरि ग्रंथमाळा. ग्रंथांक १०६
-00
कक्कावलि सुबोध.
-00
-00
-*EKDK
-00
-00
-00
रचयिता, शास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर
श्रीमद्बुद्धिसागरसूरीश्वर.
-00
3
-00
DOI
-00
छपाधी प्रसिद्ध करनार, श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ. ___ हा. वकील मोहनलाल हीमचंद-पादरा.
-00
-00
-000
-00
-00
प्रथमावृत्ति प्रत १००० विक्रम संवत १९८२
वीर संवत २४५२ इस्वीसन १९२५
-00
-00
कीमत १-४-०
3
000
Loc
anा
-00-000
-00
-00
-
-
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથ મળવાનું ઠેકાણું(કુ વકીલ મેહનલાલ હમચંદ.
પાદરા-(ગુજરાત)
ભાવનગર–ધી આનંદ પ્રિન્ટીંગ પ્રેસમાં, શાહ ગુલાબચંદ
લલ્લુભાઈએ છાપ્યું.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન,
,,
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મ`ડળ તરફથી પ્રકટ થતી શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ ગ્રંથમાળા ગ્રંથાંક ૧૦૬ તરીકે આ “ કક્કાલિ સુખાધ ” ગ્રંથ પ્રકટ કરી વાંચકાના હાથમાં મુકતાં અતિ આનંદ થાય છે.
જગત્ ઉપર ઉપકાર કરનાર ધ્યાળુ ત્યાગી પુરૂષો પેાતાના સ્વાનુભવને લાભ જગતને વાણી અને પુસ્તક દ્વારા આપી શકે છે. જેમણે આત્મસાધન, તત્વચિંતન, અને લેખનનેા અવિરલ ઉદ્યમ અવસાન પંત કર્યાં છે એવા સદ્ગુરૂ મહારાજશ્રીના અંતિમ સમયના છેલ્લા વિસા પર્યંત આ ગ્રંથને છેવટને ભાગ લખાયા છે અને તેમાં તેઓશ્રીએ પેાતાને સ્વાનુભવ ઉતારવા સાથે વ્યવહારમાં ગુંથાયેલ ગ્રહસ્થાને પણ માર્ગદર્શક થઇ પડે તેવા ઉંચા સિદ્ધાંતા સરળભાષામાં આ ગ્રંથમાં ગુથી અતિ ઉપકાર કર્યો છે.
ગુરૂશ્રી ગુજરાતી ભાષાના એક ઉત્કૃષ્ટ કવિ હતા. તેમણે ગુર્જર ભાષામાં અનેક ઉત્કૃષ્ટ પ્રથામાં આત્મજ્ઞાન અને ભજતા, સ્તવના તથા ઇતિહાસ આલેખી ગુર્જર ભાષાની સેવા બજાવી છે. તેમાં આ ગ્રંથે સંગીન વધારા કર્યાં છે.
એક રીતે આ કાવલિ સુમેધ ગ્રંથ જાણે સાધને ભાષાકેાશ હાય તેમ એક એક શબ્દ પર પાનાનાં પાના ભરી તેમાં સદુપદેશ ઉભરાવ્યા છે. આમાં લેખકની વર્ણનશક્તિ, બહુશ્રુતપણું, વિદ્વત્તા, ક્ષત્રેાપશમ, જ્ઞાનની તથા સ્વાનુભવનો અહુલતા અને વ્યવહાર નિશ્ચયનું જ્ઞાતાપણુ જણાઇ આવે છે.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४
ગુરૂશ્રીના પૂર્વે પ્રસિદ્ધ થયેલા સેકડા ગ્રંથાના મા આ ગ્રંથ પણ સૌને આત્માની તથા જીવનની ઉન્નતિ અર્થે થાએ એમ ઇચ્છાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ મંડળના ગ્રંથો માટે આજસુધી ઉદારચરિત જ્ઞાનરસીક સજ્જતાએ સારી રકમે આપી કાઇ પણ જાતના સ્થાયી ફ્રેંડ વિનાના આ મંડળને પેાધ્યુ છે. તેજ પ્રમાણે પાવા વિનંતી છે.
આ ગ્રંથમાં આર્થિક મદદ આપનાર નીચેના ગુરૂભક્ત સજ્જનેને આ સ્થળે આભાર માનવામાં આવે છે.
૨૫૦) રૂા. જવેરી મગનલાલ નાનચંદ–વીજાપુરવાળા.
૧૫૦) જવેરી લલ્લુભાઇ નહાનચંદ-વીજાપુરવાળા.
૧૦૧) જવેરી મેાતીલાલ નહાનચંદવીજાપુરવાળા.
સ. ૧૯૮૨ વસંતપંચમી-પાદરા.
આ ગ્રંથની પડતર કીંમત વધારે આવવા છતાં મંડળના હંમેશાંના નિયમ મુજબ માત્ર રૂા. ૧-૪-૦ રાખવામાં આવી છે. ઇત્યલ' વિસ્તરેણુ——
* અજ્જૈનૢ શાંતિઃ રૂ.
વકીલ માહનલાલ હીમચંદ શ્રી અ॰ જ્ઞા॰ પ્ર॰ મંડળ તરફથી.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો ૐ શ્રી સશુપે નમઃ
प्रस्तावना.
विदलयति कुबोधं बोधयत्यागमार्थ, __सुगति कुगतिमार्गी पुण्यपापे व्यनक्तिः अवगमयति कृत्याऽकृत्यभेदं गुरुयो,
भवनलनिधिपोतस्तं विना नास्ति कश्चित् ।। “સંસાર સમુદ્રમાં વહાણ સમાન એવા ગુરૂ મહારાજ પ્રાણીઓના કુબોધને દૂર કરે છે, તેમજ શાસ્ત્રોના અર્થનો બોધ કરે છે. સુગતિ કુગતિના માર્ગરૂપ પુણ્ય અને પાપનો ભેદ સ્પષ્ટ રીતે સમજાવે છે, એટલું જ નહિં પણ કૃત્ય અને અકૃત્યના વિભાગને બોધ આપે છે. એવા તે સદગુરૂ વિના અન્ય કોઈ આ વિશ્વમાં તારક છેજ નહિં.”
પ્રાતઃસ્મરણીય સચ્ચારિત્ર્યચૂડામણિ પંડિત પ્રવર ગુરૂદેવ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીની વિશ્વોપકારક લેખીની અને લેખન વ્યવસાયથી પ્રાયઃ ગુર્જરાદિ દેશોમાં ભાગ્યેજ કોઈ સંસ્કારી જેન–જેનેતર અજ્ઞાત હશે. જન્મથી ઉચ્ચ સંસ્કારે, ધર્મભાવના, વૈરાગ્ય અને ત્યાગના તિત્ર સંસ્કારો લઈ અવતરેલા આ ગહન જ્ઞાન, તિવ્ર સ્વાનુભવ અને સંયમ પ્રતિપાલક સમર્થ યોગીશ્વરે માત્ર ચોવીશ વર્ષના સંયમ (દિક્ષા પર્યાય) સમયમાં ૧૦૮ ઉપરાંત સ્વ–અને કેપકારક મહાન ગ્રંથ રચ્યા. અરે (મુનિજન્મ, દિક્ષા)થી સ્વર્ગગમન પર્યત-સ્વર્ગગમન પહેલાંના ચાર દિવસ પર્યત તેઓશ્રીની લેખીની જગદુપકારક ગ્રંથ આળેખતી જ રહી હતી. જાણે વિશ્વને ૧૦૮ ગ્રંથ રૂપી આધ્યાત્મ જ્ઞાન, ત્યાગ, તપ, વૈરાગ્ય, સદ્દબોધ, સમાજ-સુધારણું અને અષ્ટાંગ યોગરૂપ દિવ્ય સુવાસથી છલોછલ ઉભરાતાં પુષ્પોની મનોહર માળાના ભેટ આપી જવાની પોતાની અભિલાષા પૂર્ણ કરવાજ જીવન ધારી રહ્યા હોય તેમ ગુરૂશ્રીએ ૧૦૮ ગ્રંથો પૂર્ણ કર્યા પછી સત્વરેજ સ્વર્ગવાસ કીધો.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂદેવને અંતિમ સમયમાં લખાતો અને પૂર્ણ થયેલ ગ્રંથ તે આ કક્કાવલિસુબોધ છે. સ્વર્ગગમન પહેલાં ૩-૪ દિવસ સુધી તેજ ગ્રંથનાં પુસ તેમણે તપાસ્યાં હતાં અને છતાંયે તેમાં નવિન ઉમેરે કરે જતા હતા. શીથીલ પ્રકૃતિના કારણે તેઓશ્રીને આ પરિશ્રમ ન લેવા વિનંતી કરવામાં આવતી ત્યારે સહાસ્ય વદને જણાવતા કે જીવનની છેલ્લી પળ સુધી મહારા આ પ્રિય વ્યવસાયમાં જ હું મગ્ન રહીશ. અને એમજ બન્યું. જેના વાંચનથી વિબુધ અને સામાન્ય શિક્ષિત વર્ગ સમાન રીતે પ્રફુલ બની ઉઠી મસ્તકે ડોલાવી ઉઠે છે. એવાં અનુપમ પુસ્તકોનો સમૂહ વિશ્વને સમપ જનાર આ જ્ઞાનમસ્ત મહાકવિ એવી યોગવિદ્યા વિશારદ મહાન સાહિત્યાચાર્ય અને પ્રખર વકતૃત્વશાલી પ્રતિભાસંપન્ન ગુરૂદેવ આજે સ્વર્ગમાં બિરાજે છે; છતાં તેમનાં અમર યશોગાન ગાતાં પુસ્તકે જ્યાંસુધી વિશ્વમાં વિદ્યમાન છે અને વિબુધજનો તે દિવ્ય જ્ઞાન–રસામૃત પાન માટે આતુર છે ત્યાસુધી તેઓ અત્રે વિદ્યમાન જ છે, અને તેમનાં સ્વર્ગગમનથી જ તેમના છેલ્લા પુસ્તકની પ્રસ્તાવના લખવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. છતાંયે મને ભીતિ રહ્યા કરે છે કે –
આશય સદ્ગુરૂ દેવને, અતિ ગંભિર ઉદાર, બાલક બાંહ્ય પસારીને, કહે ઉદધિ વિસ્તાર; નય નિક્ષેપ પ્રમાણ ને, પક્ષ ભંગ મહાર, અનેકાંત મમેં ભરી, ગુરૂ વાણી નહિં પાર. સ્યાદ્વાદશૈલી રૂડી, આત્મજ્ઞાનના તાર,
વણ્યા ગુંચ્યા ગ્રંથે ગહન, ધારે બુધ નરનાર; તોપણ—કરૂં વિવેચન ભક્તિવશ કકકાવલિ સુખકાર,
યથાશક્તિ ગુરૂશ્રી સ્મરી, જેહના બહુ ઉપકાર. કકકાવલિ સુબોધ ગ્રંથ ગુરૂશ્રીએ છેલ્લે લખ્યો છે. તેમાં અ થી માંડી તમામ બારાખડી વારના અક્ષરથી શરૂ કરી પ્રત્યેક અક્ષરથી શરૂ થતી લીટીઓ માં ઉચ્ચ અધ્યાત્મજ્ઞાન, યોગ, તત્વજ્ઞાન, ઇતિહાસ, સેવાધર્મ, કર્મયોગ, ગૃહસ્થ ધર્મ, બાલલગ્ન, કન્યાવિક્રય, વૃદ્ધલગ્ન નિષેધ, વીરધર્મ, ઉચ્ચપ્રેમ, મિત્રતા, પતિધર્મ, પાત્નધર્મ, ભક્તિ, ઉપાસના, ત્યાગ, તપ, શાંતિ, સૌમ્ય, ઉચ્ચ ગ્રહસ્થધર્મ, કસરત, આહારશુદ્ધિ, નિર્મળ ચારિત્ર, આચાર, સાચા સુધારા,શ્રાવક સાધુ વિગેરેનાં કર્તવ્યો, સાચું જીવન, જીવદયા, ચોરી, નિંદા, વ્યભિચાર, કાયરતા, પરવશતા, શઠતા, અશાંતિ, અદત્ત આદિ ત્યાગ, આ અને એવાજ અતિ ઉપયોગી વિચારવા યોગ્ય વિષયોનું વિવેચન ઘણું વિસ્તારથી સાદી અને સરળ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાષામાં ઉપકાર બુદ્ધિથી લખ્યું છે, એક એક અક્ષર પર પૃષ્ટનાં પૃષ્ઠ ભર્યા છે. જાણે સદબોધની એક ડીકસનેરી યા શબ્દકોષ વાંચતા હોઈએ એમ ભાસે છે.
અતિ વાંચનથી તથા બહુશ્રુતપણુથી લખાયેલ આ ગ્રંથ વાંચતાં લાગી આવે છે કે ગુરૂશ્રીએ આટલો વિશાલ અનુભવ કયાંથી ને કયારે મેળવ્યો હશે ? જીણામાં ઝણ બાબત પર મર્મ અને તલસ્પેશિ વિવેચન, મનુષ્ય જીવનમાં ગ્રહસ્થાશ્રમીઓને ઉપયોગિ સદુપદેશ, સાધુ જીવનનો સચોટ ઉપદેશ, બાલકને આજ્ઞાઓ, યુવાનોને શિક્ષાઓ, પતિધર્મ અને પત્નિધર્મની મર્યાદા, ફરજો અને તેના આદર્શો, વિદ્ધોને માર્ગદર્શક સૂચનાઓ, સ્ત્રીકેળવણીની આવશ્યક્તા, ધનાઢોની ફરજો, શિક્ષકોના ઉચ્ચાદર્શ, સાચા શુદ્ધ પ્રેમીઓનાં લક્ષણ અને કર્તવ્ય જીવન સંગ્રામમાં જરૂરની શારીરિક શક્તિનાં વિકાસના અલભ્યમાર્ગો, બ્રહ્મચર્યના ફાયદા, કામ અને ધર્મના રક્ષણાર્થે ઈતિહાસ અને સુધારણુના અભ્યાસની જરૂરીઆત જીવનની અનૂપમ શાંતિ માટે ઉચ્ચ ગ્રહસ્થ જીવનની અને ઉત્કૃષ્ટ સાધુ જીવનની પ્રવૃત્તિઓ, ધર્મ દેશ કેમ અને કુટુંબની ઉન્નતિ અને રક્ષા માટે જોઇતી સેવા ભાવના, નીડરતા, સ્વાર્થ ત્યાગ એવં સર્વાર્પણની જરૂરીઆત અને તેની શિક્ષાથી માંડીને ઠેઠ ઉચ્ચ જીવન જીવી પરોપકાર, સેવા અને ત્યાગ દ્વારા અનુપમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી સ્વાનુભવે મોક્ષ પ્રાપ્તિ કરી લેવા સુધીની માર્ગદર્શક શિક્ષાવલી આ કકકાવલિમાં લીંટીએ લીટીએ ઉભરાય છે.
આવા પ્રકારનાં પુસ્તકે વીરલ જેવામાં આવે છે, ગુરૂશ્રીએ અષ્ટાંગ યોગ, દ્રવ્યાનુયેગ, ચરણકરણાનું ગ, અધ્યાત્મજ્ઞાન, તત્વજ્ઞાન, ઈતિહાસ, શિલાલેખો ભજનો, સ્તવનો, પૂજા, સમાજ સેવા, સમાજ સુધારણું, કુદરત, આદિ પર સેંકડે અનુપમ ગ્રંથે હજારે પૃષ્ટોનાં ગદ્ય પદ્યમાં ગુજરાતી હિન્દી સંસ્કૃત માગધી ભાષામાં લખ્યા પછીથી આ છેલ્લો ગ્રંથ જાણે ભાષાના પ્રત્યેક શબ્દ ઉપર નાનકડા ગ્રંથે જ લખી કોઈ પણ શબ્દ દ્વારા બોધ આપ રહી ન જાય એવા આશયથી લખી તમામ ગ્રંથની માળામાં એક મેર સમાન આ ગ્રંથ બનાવી માળા પૂર્ણ કરી જગતપર અનન્ય ઉપકાર કર્યો છે. જેમનું સમસ્ત જીવન જ જ્ઞાન-ધ્યાન-ગ-શાંતિ, સ્વાનુભવ, પ્રભુભક્તિ, ત્યાગ, તપ, વૈરાગ્ય અને વિથોદ્ધારના ઉચ્ચ આદર્શોની પૂર્તિ માટે જ હતું, અને તેની પૂર્ણતા કરી–પોતાનું ઇષ્ટ સાધ્ય સાધી આ વિશ્વમાંથી વિદાય થયા. તેઓના ઉપકાર તળેથી આ વિશ્વ ક્યારેય રૂણ વિનાનું ન થશે.
આ ગ્રંથ ગુર્જરભાષામાં છે–સરળ છતાં સંપૂર્ણ ભાવવાહી, કાવ્યમાં હોવાથી અલંકાર યુક્ત છતાં બાળકપણ સમજી શકે અને માત્ર ભાષાના અમુક અક્ષરોની મર્યાદામાં રહેલું હોવા છતાં અમર્યાદિત સબોધ અને શિક્ષાઓ થી ઉભરાતે છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુર્જર ભાષાની સદ્દગુરૂ દેવની સેવા અને સાધના અપૂર્વ છે. ગદ્યમાં ઉચ્ચતાના આદર્શ સમા સંખ્યાબંધ ગ્રંથનાં હજારે પૃષ્ટો તેમની ગુર્જર ગિરાની આરાધનાની સાક્ષી પુરતાં વિદ્યમાન છે, પદ્યમાં ધર્મ ભાવનાનાં, સૃષ્ટિસૌંદર્યનાં ભક્તિનાં ત્યાગ તપ વિરાગ અને સંયમનાં, અષ્ટાંગ યોગ આરાધનાનાં, તથા આનંદશાંતિ તેમજ શાસ્વત સ્થાનની પ્રાપ્તિનાં સુલલિત એવાં સહસ્ત્રાવધિકાવ્યો તેમના હૃદયના ઉચ્ચાદર્શો, વિશાળતા, પાંડિત્ય, કવિત્વ શક્તિ, સ્વાનુભવ, આભારાધન, સરળતા, અમોઘ સત્ય, આનંદ અદ્વિતીય શાંતિ, અને બહુશ્રુતપણું આદિની સાક્ષી પુરે છે.
સંસ્કૃત ભાષાના તેમના સંખ્યાબંધ છે તેમના દર્શનના પાંડિત્યની તેમજ નિર્વાણગીરાના નિદિધ્યાસનના બહુલપણાને જણાવે છે જયારે હીન્દીભાષાનાં તેમનાં પ્રભુ પ્રેમની ખુમારી, આત્માનંદની મસ્તી, દ્રવ્યાનુયોગ, આત્મશક્તિ તથા ધ્યાનની વેણું વાતાં મસ્ત કાવ્યોમાં તેમણે પોતાનું સ્વાનુભવી હૃદય ઠાલવ્યું છે.
આનંદઘન પદ ભાવાર્થ સંગ્રહ એ તેમના આધ્યાત્મજ્ઞાન તથા યોગવિદ્યાનો જીવંત ઝરે છે.
શ્રીમદ્દ દેવચંદ્રજીના બંને ભાગોની તેમની પ્રસ્તાવનાઓ શ્રીમદ્દ યશોવિજયજી જીવન આનંદઘનજી જીવન આદિમાં તેમના સ્વાનુભવ જ્ઞાનની ગંભિરતા સ્પષ્ટ થાય છે.
ભજનસંગ્રહના અગીઆર ભાગોમાંનાં હજાર કાવ્યો લેમની પ્રભુભક્તિ તથા કવિત્વશક્તિની પ્રતીતિ કરાવે છે. આમ ૧૦૭ ગ્રંથે પછીનો આ ગ્રંથ એ સર્વ પ્રથના સાર સમાન અદ્વિતીય છે એમ વાંચકને વાંચ્યા વિચાર્યા અનુભવ્યા પછી જણાયા શિવાય રહેશે નહી. લેખન શક્તિ–
શ્રીમદની લેખનશક્તિ કેટલી અદ્દભુત હતી એતો તેમને લખતાં જેનારજ જાણી શકે. તેઓશ્રીએ આટલાબધા ગ્રંથોના આલેખનમાં એકવાર લખ્યા પછીથી ફરી નકલ કરી યા વાયું નથી. તેજ પ્રેસકોપી ગણાતી. કલમ ચાલી તે ચાલી. મોતીના દાણું જેવો હરફથી ભરાતાં પૃષ્ટોનાં પૃષ્ટો જેનારને જાણે એકજ દિવસે લખ્યાં હોય તેમ લાગે છે.
ધર્મચર્ચા ને પ્રશ્નોત્તરે કરતાં કરતાં લખવા માંડેલ વિષય ઉપર કલમ ચાલેજ જતી. અટક્યા શિવાય કાંઈ પણ જોયા વાંચ્યા વિચાર્યા સિવાય તે વિષ્યને એ તે છણી નાંખે કે જેનારને અજાયબી લાdી, આમ આ લેખન
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવસાય જીવનપર્યંત અસ્ખલીતપણે ચાલ્યા ને જગતને સાહિત્યને અમૂલ્ય
વારસે આપી ગયા.
અવગાહન શક્તિ
આ શક્તિ પણ તેટલીજ તિવ્ર હતી. હજારા શ્લોકાના ગિર્વાણુ ગુર્જર માગધી હીન્દિ ભાષાના ગ્રંથને હાથમાં લીધા પછીથી માત્ર એકજવાર અવગાહી લઇ મુકયા પછી તે તેમને સોંપૂર્ણ અવગત થઇ જતા અને આમાંકીત દાસ પ્રમાણે કાઇપણ વખતે લેખનમાં શાખ તરીકે તે શ્લાક તેમની પાસે હાજર થતા. આવી અદ્ભુત અવગાહનશક્તિ વીરલ છે.
પ્રુફેાની તપાસણી—
આ તમામ ગ્રંથોનાં પ્રુફા પણ જાતેજ શ્રી ગુરૂદેવ જોતા, અનેક પ્રેસામાં છપાતાં પુસ્તકેાનાં સંખ્યાબંધ પ્રુફા ટપાલમાં આવતાંજ તે તે તપાસવા બેસી જતા અને એવાં તપાસતા કે ભુલ રહે નહી. જ્યારે શ્રીમદે જાણ્યુ કે પેાતાનુ આયુષ્ય સ્વલ્પ છે ત્યારે એકસામટાં સતાવીશ પુસ્તક પ્રેસમાં આપ્યાં એટલાંજ પુસ્તકાની પ્રસ્તાવનાઓ, વિગેરે લખવી તે પ્રુફે તપાસવાં વિગેરે કાર્ય નિયમીત ઘડીયાળની માફક તેઓ કરતા, તેમની પાસે બેસનારને તેઓશ્રી નવરા કદી પણ બેસવા ન દેતા. તેઓ તરતજ આવનાર વા બેસનારને પુછ્યા કે ખેલા–પૃછા– વિચારા યા વાંચે.. આમ કરવામાં તેમની સાથે પ્રુફે જોનાર પણ એવા હુશીઆર બની ગયા હતા કે તેમના આ કાર્યમાં તેમને ણાજ મદદરૂપ થતા. અને સતાવીશ ગ્રંથૈાનાં આલેખન-પ્રસ્તાવનાએ પ્રુફા વિગેરે કાર્ય તેમણે માત્ર ચારજ માસ જેટલા ટુંક સમયમાં કરી નાખ્યાં અને એ ત્રણ ગ્રંથ શિવાયના તમામ ગ્રંથાની પ્રસ્તાવનાએ પણ પાતેજ લખી છે.
આવા સતત્ જ્ઞાન વ્યાસગવાળા, ઉદ્યમી, જ્ઞાની ગુરૂદેવની આ છેલ્લી કૃતી છે. અંતિમ પ્રસાદી છે. અમૂલ્ય વારસા છે.
નિયમીતપણું”——
તેઓશ્રીને ખારાક તદ્દન સાદા, સાત્વિક, એકજવખત લેવાતા, અને અલ્પ હતા. તેઓ રાજ સવારે-સાંજે દીશ કાથે બે ચાર માઇલ જેટલું ખુલ્લામાં ચાલતા. અતિ અલ્પ નિદ્રા-નસ્મૃતિ તીવ્ર અને આત્મજાગૃતી અનૂપમ હતાં. નિયમીતપણામાં સચેાટ હતા. આટલુ છતાં વિશ્વના સહવાસમાં વિશ્વમાં બનતા અનાવાથી અજ્ઞાન રહેતા નહી. નિયમીતપણુ એ તેમને ખાસ આદર્શો હતા. જીવનના તમામ વ્યવહારમાં એમનું નિયમીતપણું સૌને અનુકરણીય હતું અને તેની સચોટ છાપ આ ગ્રંથમાં વાક્યે વાકયે તેમણે આળેખા છે,
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિમાં ગુરૂશ્રીએ પ્રથમ મથાળે લોક૪િ સુઘોષ ઘા એમ નામ આપ્યું છે. કક્કાવલિને સંપૂર્ણ સુબોધ-જાણપણું બાળવયમાં વિદ્યાર્થી કરે છે પણ તે અક્ષર જ્ઞાન પુરતું જ. સાચુ કાવલિનું જ્ઞાન સદ્દગુરૂ વિના થાય જ નહિં સદ્દગુરૂજ કક્કાવલિનું ગ્રહસ્થના આદર્શ જીવનનું તેમજ યાવત મુક્તિપ્રદ સત્યમાર્ગનું સાચું કક્કાવલિનું જ્ઞાન આપી શકે. જો કે ગુરૂદેવ તે અસંગી ત્યાગી હોય છે છતાયે તેઓ વિશ્વોપકારાર્થે દયા દ્રષ્ટિથી જગતને ઉપદેશ દેતા વિચરે છે સાધુ મુનિરાજે, આચાર્ય ભગવાન, આદિ પોતાનાં જીવન આત્મારાધન કરવા ઉપરાંત પરોપકારાર્થે વિતાવે છે – विद्वांसः कति योगिनः कति गुणैवैदग्ध्य भाजः कति ।
प्रौढा मानकरीन्द्रकुंभदलने वीराः प्रसिद्धाः कति । स्वाचारा कति सुन्दराः कति कति प्राज्यप्रतिष्ठावराः
किन्त्वेको विरलः परोपकरणे यस्याऽस्ति शक्ति सदा ।। તેમ જેમનામાં પરોપકાર કરવાની શક્તિ હોય તેવા જ્ઞાની પુરૂષો તે આ વિશ્વમાં વિરલ છે કે જેમનાં અબાધિત વચનામૃતનું પાન કરીને ત્રણે કાળમાં ભવ્ય પ્રાણીઓની આબાદી અક્ષતપણે દીપી રહે છે. એવા લેકેપકારી અને નિઃસ્વાર્થ વૃત્તિવાળા આચાર્યો આ વિશ્વમાં વિરલ અને અમર છે.
- આ કક્કાવલિમાં આચાર્યશ્રીએ સત્ય કક્કાવલિનું ભાન વાચકોને કરાવી તેનું નામ સાર્થક કર્યું છે.
તે પછી પ્રારંભ મંગલમાં સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ એવા શ્રીમદ્ મહાવીર સ્વામિ દેવ તથા સદ્દગુરૂ શ્રીમદ્દ સુખસાગરજી મહારાજને પ્રણામ કર્યા છે. એ સૂચવે છે કે મંગલને ઈચ્છનાર પ્રત્યેક મનુષ્ય પ્રારંભમાં પરમાત્માનું તથા સદ્દગુરૂનું સ્મરણ અને સ્તવના કરવાં ઈષ્ટ છે.
- હવે ગુરૂશ્રીની લેખીની સુબોધની વર્ષા વર્ષાવતી ઉપદેશ ક્ષેત્રમાં આગળ વધે છે.
અ થી શરૂઆત થાય છે. આ અક્ષરના વિવેચનમાં ત્રીશ પષ્ટ ભર્યા છે. અજ્ઞાની રહેવું નહિં આતમ, સર્વ દુખહેતુ અજ્ઞાન; અજ્ઞાની પશુ સરખો જાણે, અજ્ઞાને ભવ દુખની ખાણ. શરૂઆતમાંજ ગુરૂશ્રી જ્ઞાનને કક્કો વાચકને શિખવવા માંડે છે. આ વિશ્વમાં જ્ઞાની શિવાય અન્યને મનુષ્ય કહેવો તે પણ તેઓશ્રી યોગ્ય વિચારતા નથી.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન શિવાય વિશ્વમાં દુખ કલેશ ભય અને અંધકાર છે. વ્યવહારીક દૃષ્ટિએ પણ અજ્ઞાની માનવ પશુ સરખો ગણાય છે ને તેમાં પણ સાચું નીતિમય ઉપયોગી અને ઉપકારક જ્ઞાન-વિદ્યા ન હોય તેવા ભણેલા પણ નકામા ગણાય છે. ગુરૂશ્રી પિતાના ભજનોમાં કથે છે તેમ;
ઉકાળ્યું શું ભણી વિદ્યા, ગણી વિદ્યા ઉકાળ્યું શું? હૃદયની ઉચ્ચતા સાથે, કરી ના સ્વોન્નતિ જ્યારે ! “
ઉકાળ્યું શું કવિ થઈને, બની વકતા ઉકાળ્યું શું ? પ્રમાણિક વૃત્તિની સાથે, કરીના ન્નતિ જ્યારે ?
ગુણો વણ તે ઘટાટોપે, કદીના ન્નતિ થાતી ! બુધ્યબ્ધિ સગુણ થાતાં, ભર્યુ લેખે, ગણ્ય લેખે.
ભ૦ ભા. ૮ પૃ. ૪૬૭ માટે સાચું ભણતર સંસારીક દૃષ્ટિએ પણ ભણવું જોઈએ કે જેથી - નતિ થાય. અજ્ઞાન જ સર્વ દુઃખના હેતુભુત છે. જ્ઞાન વિનાનો માણસ પશુ સરબે ગણાય છે અને સમસ્ત ભવ દુઃખની ખાણ સરખો માત્ર અજ્ઞાનથી જ થાય છે માટે વિશ્વમાં સાર પણ જ્ઞાન છે. માટે જ્ઞાન ભણો-જ્ઞાની થાઓ એ તેમની શિક્ષા છે.
માત્ર વ્યવહારીક જ્ઞાન કાંઈ આત્માને હિતકર કે ભવ સમુદ્રથી તારવા કામ ન આવે. જ્યાં સુધી માણસ સાચુ આત્મજ્ઞાન ન મેળવે ત્યાં સુધી તો –
જ્યાં લગે આત્મતત્વ ચિ નહિં
ત્યાં લગે સાધના સર્વ જુઠી. તેઓશ્રીતે આગળ ચાલતાં કથે છે – અક્ષર જ્ઞાનથી કેળવાયેલા, માનવું તેમાં સેટી ભૂલ સદ્દગુણને સદવર્તન જ્ઞાન, કેળવણીનું સાચું મૂલ.
આમ કહ્યા પછી સાચું આત્મજ્ઞાન થતાં મનુષ્ય પોતે કોણ છે? આત્મા શું છે, અને તેની શક્તિ તથા ઋદ્ધિ શું છે, તે જણાવે છે –
અરૂપી આતમ તત્વમસિ તું, આતમ આપો આપ ઉદ્ધાર અખંડ અવિનાશી અજ અક્ષય, અનંતગુણ પર્યાયાધાર.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક્ષર અજર અમર આતમ એક ભણતાં ગણતાં થાશે એક અનેક એક સ્વરૂપે આતમ, આનંદ રૂપી કરો વિવેક અનુભવ જ્ઞાન તે આત્મપ્રભુનું, નિર્વિકલ્પતે જ્ઞાન પ્રમાણ. અંતર આતમ આનંદ રસને, સાગર ઉલટે એવું ભાન.
આ સાચા આત્મજ્ઞાનનો અભ્યાસ એજ જ્ઞાન અને એનું જ સ્વાનુભવપૂર્વક રટન નિદિધ્યાસન પરમ આવશ્યક છે એમ જણાવે છે.
પિતે જ્ઞાન માટે કેટલા તૃષાતુર છે, તથા પિતાને શું અનુભવ છે તે જણાવતાં લખે છે.
અમારો જ્ઞાને દ્રઢ નિશ્ચય છે, મેહાદિકથી રહેવું ફર; અમારે નિશ્ચય બ્રહ્મસૂરમાં, મેળવવું નિજ બ્રહ્મનું નૂર ! અમારે નિશ્ચય જ્ઞાનસમાધિ,-યોગે પ્રભુરૂપ થાવું એહ અનુભવ એ અમને અવ્ય, પ્રભુપદ વરશું બની વિદેહ. પિતાને આદર્શ અકારમાં ચીતરતાંઅમર થયા જેણે નિજ શુદ્ધિ, કરી પ્રકટાવ્ય પૂર્ણાનંદ; અમર થયા જેણે મનને જીત્યું, ટાન્યા રાગને રેષના ફંદ. અમર થયા જેણે નિષ્કામે, તપ જપ પ્રભુમાં હોમ્યા પ્રાણ; અમર થયા જેણેજ કષાયો, ટાળી પામ્યા પદ નિવાણ. અક્ષર દેહે અમર થયા તે, દાની શૂરાઓને સંત; અક્ષર દેહે અમર થયા તે, પરમાથી ઉપકારી ભક્ત.
આવી તો અકારની હજાર લીટીઓ આળેખાઈ છે. અનુગામી થા જ્ઞાનીઓને, અનુસરો ગુણુઓની ચાલ; અનુકરણ કર સગુણીઓનું, સાધુઓના ગુણ સંભાર.
છેવટે આત્મજ્ઞાનના અનુભવના નીચેના ઉદ્દગારો લખી “ પૂર્ણ કરે છે – અનુભવ આવે આતમસુખને, ત્યારે જડરસ રૂચિ વિસાય; અનુભવ આત્માનંદને નાવે, ત્યાં લગી જડસુખ વૃત્તિ હાય.
આત્મિક સુખને એર આનંદ અનુભવતાં લખે છે કે – અનુભવ આત્મિક સુખ આવે, બાહ્યરસે સ્વયમેવ વિલાય; અનુભવ આવ્યા પામ્યા વણકે, બ્રહ્મરસીલે નહિ ગણાય.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩
આ સિવાય આકારની સેકડા પક્તિમાંથી થેડીક લઈએઃ—— અજપાજાપ તે આત્મરમણતા, અનહદ ધ્વનિ અંતર ઉપયેાગ; અધ્યાત્મિક દ્રષ્ટિએ અર્થને, સમજી સાધા અનુભવ યાગ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યેાગસાધનામાં કહેલ અજપાજાપ તથા અનહદ ધ્વનીના આધ્યાત્મિક દ્રષ્ટિએ સાચા અર્થ ખતાવતાં તે સમજી અનુભવવા ઉપરાક્ત પંક્તિએ ટાંકી છે. અનુભવ જ્ઞાન તે આત્મપ્રભુનુ, નિવિકલ્પ છે જ્ઞાન પ્રમાણ; અન્તર આતમ આનંદ રસને, સાગર ઉલટે એવું ભાન.
×
×
×
×
અશક્ય છે નહિ મનુષ્યને કંઇ, અલભ્ય નહિ કંઇ જગમાં જોય; અજરામર પદ માનવ પામે, માનવ પ્રભુ-પ્રતિનીધિજ હાય.
X
X
×
અીણુ વ્યસનથી હિન્દુ ને ચીનની, પાયમાલી થઇ પડતી જાણે. અીણુ આદિ દુર્વ્યસનાથી, નાસે તન ધન મન ને પ્રાણ.
×
*
અકળાઇશ નહિં આફત આવે, આક્ત સદા નહિં રહેનાર; અધિર થા ના કાર્ય કરતાં, અમૂલ્ય આયુ ન ફેાગટ હાર. અહિંસામય વિચાર કમે, અહ્વા ઈશુ ભજે જે રામ, અત્ બુદ્ધે હિર સૈા ભજતાં, પામે મુક્તિ વૈકુંઠ ધામ. અસ્ત ઉદય સૂર્યાદિક પામે, જીવાને તે ત્યાં શે। ભાર; અસ્ત ઉદય કેસર ને ઝારના, સમજી ધર્મ કરે! નરનાર. અમેરિકામાં ઐકયને વિદ્યા, વિજ્ઞાન પ્રતિદિન નવનવ શેાધ; અર્થ કામની ઇચ્છા ભારે, ખાદ્યોન્નતિના શેાધે એધ. અતિથી સેવા ઘરમારીનુ, સાથી માઢુ છે ક બ્ય; અતિથી માટે સ્વાર્પણ કરવું, ગૃહસ્થનેાએ ધર્મ છે ભવ્ય. અતિથી સેવા આર્યની છે, સર્વ ખંડમાં શ્રેષ્ટ પ્રમાણ; અતિથિને આદર સત્કારે, આપે ભાજન ને વળી માન. અતિ ઠંડુ તીખું ખારૂં ને, ઉન્હેં લેાજન ખાવુ વાર; અતિ નિદ્રા જાગર પરિશ્રમને, ઇંદ્રિય અતિ પરિશ્રમને વાર.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
ધિકારી થઈ કર નહિ જીમે, કર નહિ પ્રાણાંતે અન્યાય; અધિકારી થઇ પક્ષપાતને, ત્યાગી કર સમજીને ન્યાય. અન્યાયી જે અમલદાર છે, તે જીવતા છે શયતાન; અન્યાયીના જીલ્મની સામે, રીને જીવે તે બળવાન. અધિકારી જુલ્મીએ સામે, ઉભું રહેવુ કરીને સંપ; અન્યાયીના પક્ષ ન કરવા, અન્યાયે નહિ અંતે જપ. અમલ લહી અભિમાની ન થાજે, અમલદાર છે તુજપર દેખ, અલ્પ શક્તિથી ક્યાં તુ ભૂલે, જીવે મરે તુ શાથી પેખ. અઈ જા પરમાર્થે તુ, મુકત્યર્થે સહ્કરને આપ; અર્પાવું પ્રભુમાં નિજતુ જે, તે સેવા ભક્તિની છાપ. અનુભવ પચ્ચીશી જ રચીને, આત્માનુભવ આપ્યું જ્ઞાન; અનુભવ જ્ઞાન પ્રમાણ છે સાચુ, અંતર નાદ તે સાચુ તાન. અપૂર્વ નવ નવ વિદ્યા ગ્રહવી, અપૂર્વ નવ નવ લેવુ જ્ઞાન; અપૂર્વ શેાધેા નવ નવ કરવી, અપૂર્વ સાંભળવું ગુણખાણું. અશક્ત થા નહિ... મને તનુ વચથી, હિંમત ખતને ઉદ્યમ ધાર; અશક્તિનાં મૂળ ઉખેડી, શક્તિ ધારા સુખકાર, અર્વાચીન પ્રાચીન ઇતિહાસા, સર્વ ધર્મ પ્રજાના ઉકેલ; અર્વાચીન પ્રાચીનમાં સાચું, હેાયતે ગ્રહશેા ધરીને પહેલ. અબળાઓપર જુલ્મ કરી નહિં,સંતાપા નહિં અખળા જાત; અબળાઓને દુખા દેતાં, દેશ કેમ પડતી સાક્ષાત્. અગ્રેસર થા દેશ કામના, સંઘ પ્રજાના હિતને માટ; અગ્રેસર થા પુણ્ય કાર્ય માં, અગ્રેસર થા મેાક્ષની વાટ;
આમ વિવિધ સાધદાયક સેંકડા પંક્તિએ માત્ર આ કારમાં જ ભરી છે. આ પંક્તિઓમાં સર્વ પ્રકારના સધ તરે છે.
હવે આ રૂપી શબ્દ રેલના પાટાપર સદુપદેશરૂપી પક્તિઓની રેલવે ડે છે. જ્યાં યાદૃષ્ટિના જીવંત ઝરા ખળખળ વહેજ જાય છે ત્યાં પીપાસુઓને શી ઉણપ ? આમાં અકારથીયે ચઢીજાય તેવા સિદ્ધાંત ગુરૂદેવે ઉભરાવ્યા છે, જેને સાચા આત્માનુભવ થાય છે તેની બલીહારી છે.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
આચાર્યો જે ધર્મ ગુરૂઆ, તેઓને શ્રદ્ધાથી સેવ; આચારા પાળા શુભ સુખકર, એળખ ગુરૂને સાચા દેવ.
ધર્મગુરૂ આચાર્યાં તે મુનિવરો જે સાચા પારમાર્થિક શુભ આચારાથી પરિપૂરિત હોય તેને મન વચન કાયાથી સેવવા ક્વે છે. સાચા સાધુઓનાં લક્ષણ જાણવાં જરૂરી છે. તેમના ગ્રંથામાં સ્થળે સ્થળે સાચા ગુરૂનાં લક્ષણા આપી તેઓ જણાવે છે કે માણસ એ પૈસાની હાંડલી લેતાં ત્રણ ટંકારા મારી પરખે છે છતાં ભવાભવના તારણહાર ગુરૂદેવને એળખ્યા-પિછાન્યા શિવાય ધારણ કરવા એ ભૂલ છે. સુગુરૂ તારે તે કરતાં કુગુરૂ બુડાડે વહેલા. સુગુરૂનાં લક્ષણ તેઓશ્રી આમ બતાવે છે.—
આત્મજ્ઞાન વિના અને પ્રભુમય જીવન થયા વિના કોઈપણ ચોગી, મહાત્મા સાધુ, ત્યાગી ગુરૂ બની શકતાજ નથી.
કુયાગ. પૃષ્ઠ ૭૦૮
સાચા સાધુનાં લક્ષણઃ—
આશાવરી.
સાધુ ત્યારે તુહિ કહાવે, સમતા ઘટમાં આવે. રાગ દ્વેશ વિકલ્પ ન પ્રકટે દ્વેશ ન મનમાં થાવે; સમભાવે દુનીયાંને દેખે, મનમાં વૈર ન લાવે. નિંદા વિકથા ત્યાગીને તે, પરમ પ્રભુને ધ્યાવે; ઉદયાગત કર્મને વેદે, પડતા નહિં પરભાવે. વૈરાગે મન ક્ષણ ક્ષણ વાળે, આત્મ રમણતા ચહાવે; આત્મપ્રભુની અમલ મેાજનાં, સ્ફુરણે ગાણાં ગાવે. દેખે ચાલે ખાવ પાવે, નિજને ન્યારા ભાવે; અંતરમાં પરમાતમ પેખે, ઉપયેાગે તે ધ્યાવે.. દર્શન જ્ઞાન ચરણને સાધે, પરમાનંદ જમાવે; બુદ્ધિસાગર;સાધુ સાચા, દશિવધ ધર્મ સુહાવે.
કગુરૂએનાં લક્ષણ બતાવતાં જણાવે છે કે— અસૂયા પૂજનારાઓ, ધમાધમમાં રહી માચી; કુહાડા પાદપર મારી, કરા ધર્માન્નતિ કયાંથી ?
For Private And Personal Use Only
સાધુ.
સાધુ.
સાધુ.
સાધુ.
સાધુ. ભજન પદસ ગ્રંહ ભા. ૮ પૃ. ૩૪૨
સાધુ.
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરસ્પર ખેદનારાઓ, પરસ્પર નિન્દનારાઓ; કુસંપી બીજ વાવીને, કરે કરે ભળભળ જરા માટે, સહાનું અન્યનું ના કંઈ ક્ષમાથી દૂર સો ગાઉ, કરો કરીને સર્વનું જુઠું, સ્વયં માન્યું કરી સાચું; નથી માધ્યની દષ્ટિ, કરો જરા કંઈ માન્યતા ભેદે, કરે ભડકો કષાને; થઈ સામા લઢે ઠેશે, કરો લઢાવી મારતા ભક્તો, કહી સાચું કંઈ જુઠું; ભભુકી કાન કાચા થઈ કરે હૃદય ઔદાર્ય ના કિંચિત્ , મળીને કામ ના કરતા ગુણાનુરાગ ના કિંચિત, કરો. વધે તેના પગ ઝાલી, કરે છે પાડવા યત્ન; ગમે તે આળને દેઈ કરો કરે જે ન્નતિ પુરી, તદા ધર્મોન્નતિ કરશે. બુધ્યબ્ધિ સગુણે પામી, કરે ધર્મોન્નતિ સંપે.
ભ.
લા. ૮
પૃ. ૫૯
કવાલી. ધમાધમમાં રહી વૃત્તિ, ગુણાવણ વેશ આચાર, અભિમાની થયા વેશે, વેજું શું વેશ પહેર્યાંથી? રહી જે કામની ઈચ્છા, પરિગ્રહની રહી ઈચ્છા, અસત્ય બોલવું હેજે.
વળ્યું, રહી જે માનની ઈચ્છા, કરાવ્યું કલેશ લોકમાં, રહી જે ભીખ ભેગેની.
વળ્યું કપટના નાટય ભજવાતાં, કષાની થતી વૃદ્ધિ. ત્યર્યું તેને ગ્રહ્યું પાછું.
વળ્યું છે ત્યજીને એક બહુ કીધા, ત્યજી જેમ કાંચળી સર્વે રહો જે મેહ મન માહે.
વળ્યું છે
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭
જગમાં,
હરાયા ઢરની પેઠે, રહે ત્યાગી નહિ મુખ્યબ્ધિ સદ્ગુણ્ણા સેવે, મુનિના વેશ છે લેખે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ. લા. ૮ ૩૫૦
આમ સદ્ગુરૂ દેવનાં સાચાં લક્ષણ જાણી એલખી સદ્ગુરૂ ધારવા જોઇએ. ગુરૂવિનાના મનુષ્ય નગુરા ગણાય છે. તેના ભવને પાર આવે કેમ ? અને પૂછ્યું ભાગ્ય ચેાગે જ સાચા ગુરૂ મળી શકે છે. તેમને એળખવાનાં નેત્રો સાચા જીનાસુને જ હાય છે. પૂર્ણ આતુરતા વિના તેઓ મળતા નથી. અને મળે છે. તેમને ધન્ય છે. એવા સદ્ગુરૂએને ઓળખી–પામી પૂર્ણ શ્રદ્ધાથી સેવવા તેથી જ ભવ જળને પાર પામી શકાશે. સાચા ગુરૂને ખાળવા માટે ધર્મશાસ્ત્ર—સિદ્ધાંતાનુ શ્રવણ-મનન ઇષ્ટ છે, માટે તેવા અભ્યાસની પણ પૂણું જરૂર છે.
સાચા સાધુની તા અલીહારી છે. જીવન જેનાપર કુરઆન કરી પરમ પદ વરવુ' છે એવા પરમ સદ્દગુરૂ દેવને માટે મનુષ્યે અવશ્ય પ્રાણાણુ કરવુ ઘટે છે કોઇ પણુ મહાપુરૂષ–ત્યાગી સદ્ગુરૂ મિલન શિવાય ઇષ્ટ પ્રાપ્તિ કરી શકયા નથી. તારહાર ગુરૂજ છે.
આશ્રવ ત્યાગા સવર ધારા, આશા તૃષ્ણા વાસના વારા, આનંદઘન મુનિવરની પેઠે, આત્મારામની પેઠે પંડિત,
આજ્ઞા ગુરૂની પાળેા એશ, આમ્રસમા થઇટાળા કલેશ. આતમના આદર્શ જમાવ, કાગિ થઇ ધર્મ જાવ.
ગુરૂશ્રીને શ્રીમદ્ આન ંદધનજી પર અપૂર્ણ ગુણાનુરાગ અને ભક્તિભાવ હતા. તેઓશ્રીએ તેમની ભક્તિપ્રિત્ય તેમનાં ૧૦૮ પદે પર લંબાણુથી ભાવાય અનુભવા લખ્યા છે. તેના ઉપાદ્ધાત અને શ્રીમના જીવન ચરિત્ર આલેખનમાં જ અઢીસા પૃષ્ટ ભર્યા છે. અને પોપરના વિવેચનમાં સાડા પાંચસે પૃષ્ટ ભર્યાં છે. એમને આદશ્રી આનંદધનજી જ હતા. આબાદ તેનામાં શ્રી આનંદધનજીની જ જ્ઞાનમસ્તી ધ્યાન અધ્યાત્મજ્ઞાનની રૂચિ, અનુભવાયાં છે અને સદાયે પ્રપુત્લ અને જ્ઞાનનિમગ્ન ગુરૂશ્રીને જોતાં જ શ્રીમદ્ આનંદધનજી ખડા થતા. તેઓએ શ્રી આનંદધનજી માટે સ્તુતિ કરતાં લખ્યું છે કે
( અનુષ્ટુન )
सर्व दर्शन विज्ञातो, विश्ववन्यो मुनीश्वरः ॥
''
ज्ञानी ध्यानी प्रभोर्भक्तो, विरागाणां शिरोमणिः ॥ १ ॥
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
शुद्ध धर्मोपदेष्टा च, जैन शासनद्योतकः ॥ ध्यानिनामग्रणीर्मान्यो, भावचारित्र्य साधकः ॥ २ ॥ अध्यात्मोद्धारकः पूज्य:, समतानन्दभाक् च यः ॥
आनन्दधन योगी स जीयाद्भारत मण्डले ॥ ३ ॥ તેજ પ્રમાણે શ્રી આત્મારામજી મહારાજ માટે પણ તેઓશ્રાને બહુમાન અને તેમનો ગુણાનુરાગ દ્રષ્ટ્રયા ઘણે સ્થળે પ્રશંસા સ્તુતિ કર્યા છે. અને તેમના આદર્શો નજર સામે રાખી તેવા બનવા વાંચકને તેઓ જણાવે છે.
આફ્રિકામાં આળસ અજ્ઞાન, કુસંપ શ્રદ્ધાને તોફાન, આસ્ટ્રેલીયામાં વિદ્યોદ્યમ, અનુશીલન ગુણશીલે માન. આર્યોની પ્રગતિનું કારણ, બળકળ વિદ્યા બુદ્ધિ જ્ઞાન. આત્મોન્નતિ કરતાં તે આર્યો, સાત્વિકગુણ કર્મો જ પ્રધાન. આરોગ્ય પુષ્ટિકારક ભેજન, પાણી વાપરશે કરી જ્ઞાન, આયુષ્ય લાંબુ છાશને ફળથી, ડાકટરો ભાખે જાણું
વિદેશનાં દષ્ટા એ ગુરૂશ્રીની સર્વ દેશની સ્થિતિનું જાણપણું સૂચવે છે. તેઓશ્રાને હિન્દ ઉપરાંત તમામ અન્ય દેશની ઘણા પ્રકારની માહીતી રહેતી ને તેમનો ગ્રહણ કરવા યોગ્ય બાબતો પ્રસંગોપાત જણાવતા હતા.
છાશ ને ફળ માટે ગુરૂશ્રીએ સ્થળે સ્થળે ઉલ્લેખ કર્યો છે. સાત્વિક પુષ્ટિકારક ખોરાક, છાશ ને ફળને આહાર, અને–
આયુ જે શતવર્ષનું ઈચ્છો, બ્રહ્મચર્ય વહે આરોગ્ય કાય; આહાર પાન વિહાર ગ્યકર, ભય ચિન્તા તજ શાતિ લાય.
બ્રહ્મચર્ય પ્રતિપાલન, તથા ભય ચિંતા ત્યજી શાંતિ ધારવી એ મનુષ્યના સંપૂર્ણ આરોગ્ય. એવં શતાયુ થવાના મુળ મંત્ર તેઓશ્રી ગણતા ને કહેતા હતા. આમાં પણ એમજ પ્રતિબોધે છે.
આત્મજ્ઞાનનું આનંદી મુખ, વે ચહેરા ઉપર નૂર; આત્મજ્ઞાનીના અંતર માંહિ, આત્મ પ્રભુજી હાજરા હજુર.
આ સત્ય તો લેખકે અનુભવ્યું છે અને એવા આત્મજ્ઞાનીનાં દેદારનાં દર્શન સા કોઈ અનુભવી શકે છે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
આર્થિક બળથી ગૃહસ્થ શોભે, ધાર્મિક બળથી શેભે સંત, આપ્યાથી દાતારે શોભે, મનની મોટાઈએ મહંત.
આમાં ગૃહસ્થ, સંત, દાતાર અને મહંત આ ચારેની વ્યાખ્યા ટુંકાણમાં પણ કેટલી સુંદર આપી છે ? ગૃહસ્થ. ઘરનો-ગ્રહસ્થાશ્રમનો ભાર વહન કરનાર તે તો આર્થિક બળથીજ શોભે. જેનેની પૂર્વની જાહોજલાલીના સ્મરણથી વર્તમાન જૈન સમાજની આર્થિક અધોગતિ ખેદ ઉપજાવે છે.
પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજના સામૈયામાં સેંકડે હજારે કેટયાધિપતિઓ હાજર હતા. કેટલાયે જેન રાજાઓ થઈ ગયા ને એજ લકિમપુત્ર જેવી ગણતી જેને કામની વર્તમાન દશા જોઈ શ્રીમદ્દ વારંવાર જેનો તો શ્રીમંત–પવિત્ર–પ્રમાણીક નાતિવાન અને દાતાર હોય એવા ઉદ્દગારો કાઢતા અને કર્મયોગી બની તેવા બનવા દરેકને કહેતા. તેઓશ્રીએ “જેનેની પ્રાચીન અર્વાચીન સ્થિતિ” નામના પુસ્તકમાં આ બાબત ઘણું જ ઉત્તમ દર્શન કરાવી એ સ્થિતિ પર ઘણું અજવાળુ પાડયું છે.
આશિવ સેના લેશે, લેશે નહિં કેઈને શ્રાપ આપત્તિ સંપત્તિ માંહી, યથાશક્તિ કંઈ શુભ આપ.
ગુરૂશ્રીના જીવનમાં તેમના પર અનેક વિક્ટ પ્રસંગે આવતાં તેવા અપકારીપર પણ દયા લાવી તેમને ક્ષમા આપતા. કોઈને પણ કટુ વચન કહી નિજતા નહી; તેમજ સૌને ગુણાનુરાગી થવા કહેતા. અર્વાચીને ઘણા પ્રકારના ઝગડાઓમાં પણ તેઓ તો સર્વથા નિલે પજ રહ્યા છે. આત્મજ્ઞાનીઓ એવા પરભાવમાં પડતા જ નથી એ તેમણે પોતાના જ જીવનમાં આચરી બતાવ્યું છે.
અંબા નામે જનુની હારી, જન્મદાત્રી દેવી ગુણ ખાણું અંબા માતા દેવી પ્રણમું સ્મરૂં તેનાં કરૂં યશ ગુણગાન અંબા માતા તુજ ઉપગારે, નભ કરતાં તે અનંત સમાન અંબા પ્રતિબદલે શે વાળું, શતશિક્ષક સમ માતા જાણુ અંબા માતા તુજ સમ સઘળી, નારી જાતિ માની મેં સત્ય; અંબારૂપે સહું સ્ત્રી વર્ગની, સેવાનાં બને મુજ હૈ કૃત્ય. માતૃ ભક્તિની પરાકાષ્ટા ગુરૂદેવેનું હૃદય બતાવે છે.
માતાના સ્નેહ માટે ગુરૂશ્રીએ ઉપકા પંક્તિઓ લખી માતૃપ્રેમની મહત્તા દર્શાવી છે. શ્રી મહાવીર પ્રભુએ ગર્ભમાંજ માતા પિતા જીવતાં દિક્ષા
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહીં લેવાની કરેલી પ્રતિજ્ઞા એ એમના માતૃભક્તિની પરાકાષ્ટા હતી. અને તેજ પ્રમાણે ગુરૂશ્રીએ પણ એવા જ પ્રકારના અપૂર્વ મા વાત્સલ્યના દર્શનથી એવી જ પ્રતિજ્ઞા કરી હતી અને તેઓશ્રીએ પણ માતાપિતાના સ્વર્ગગમન પછીથીજ દિક્ષા અંગીકાર કરેલી. માતા પિતાની ભક્તિ માટે ગુરૂદેવે ઘણું લખ્યું છે ને એ શિક્ષાઓ આપણું યુવાન વર્ગને માટે સુવર્ણસૂત્રો છે. પાશ્ચાત્ય વિદ્યાલંકૃત દેશના તથા ધર્મના યુવાન વર્ગને શ્રી મહાવીર પ્રભુએ તેમજ ગુરૂશ્રીએ માતૃભક્તિનું અપૂર્વ દર્શન કરાવ્યું છે. તેઓ અન્યત્ર માત ભક્તિ પર લખતાં જણાવે છે કે –
સુહાતી સ્વર્ગથી મટી, સદા સંતાન સંભાળે; કદી ના વર્ણવ્યે જાતે, અપૂર્વ સ્નેહ માતાને. કરી સર્વાબ્ધિયોની શાહી, કરી લેખણ ગિરીન્દ્રોની કરીને પત્ર પૃથ્વીને, લખું જે સ્નેહનું વર્ણન. તથાપિ પૂર્ણના થાવે, જગતમાં ક્યાંય ના માવે; અહો એ અલૈકિક છે, અપૂર્વ સ્નેહ માતાને. પ્રભુ મહાવીર બંધાયા, અપૂર્વ નેહ તંતુએ; પ્રતિજ્ઞા ગર્ભમાં કીધી, અપૂર્વ અને માતાને. કરે સ્વાર્પણ દઈ પ્રાણે, કરે ઉપકારની કટિ; બની તન્મય રહે ખુશી, અપૂર્વ સ્નેહ માતાને. સદા જે ભક્ત માતાને, સદા ભક્ત સ્વભૂમિને, અહે તે જીવતે જગમાં, અપૂર્વ અને માતાને. કરે જે માતુની ભક્તિ, કરે તે સદ્દગુરૂ ભક્તિ, કરે તે દેવની ભક્તિ, અપૂર્વ સ્નેહ માતાને. બનીને માતૃના ભક્ત જ, કરે ભક્તિ સ્વમાતાની. બુધ્યબ્ધિ ભાવજનનીની, કરી સેવા અને મેટા.
આગળ ઉપર શ્રીમદ્ ગુરૂદેવ અંબા માતા સમી સૌ નારીઓને જુએ છે એ તેમને અખિલ સ્ત્રી જાતિ પ્રતિ પૂજ્યભાવ દર્શાવે છે. તેઓ બાલબહાચારી હતા અને અખંડ બ્રહ્મચારી જીવન પર્યન્ત રહ્યા હતા. આવા આવા ઉતમ સિદ્ધાંતોના આ માટે અઢાર પુષ્ટો ભર્યા છે.
હવે ‘ઈ’ ઉપરની પંક્તિઓ તરફ દષ્ટિ ફેરવીએ
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇડા નાસિકામાં જ ચાલે, મહિજલ તત્વત સુખને શાંતિ; ઇશાન થાઓ કાલ ન ખાશે ઈશ્વરને નહિં ઈચ્છા બ્રાંતિ.
ગમાર્ગમાં હઠ યોગના અનેક પ્રકારનો અભ્યાસ યોગીઓ માટે આવશ્યક છે–તેમજ ગ્રહથીઓ પણ આધકાર પ્રમાણે ગુરૂગમ પૂર્વક ગમાર્ગમાં પ્રવૃત થઈ શકે છે. પૂરક રેચક કુંભક આદિ તમામ પ્રકારની ક્રિયાઓ હઠાગની છે. આ સર્વ ક્રિયાએથી ગુરૂશ્રી વિભૂષીત હતા. અને આ માર્ગનું વિસ્તૃત જ્ઞાન ગુરૂશ્રીએ પિતાના ઘણાં પુસ્તકોમાં વિસ્તારથી આપ્યું છે.
ઈ-દ્રની પદવી લીંટ સરખી, માને આત્મજ્ઞાની સંત, ઈશ્વર અવતારી તે સંતે, આતમ સુખ ને પામ્યા સત્ય; ઈલકાબ મેળવવા માટે, તજે ખુશામત પાપનાં કર્મ, ઈનામ-ઈશ્વરપદ મેળવવું, તે સાચું સમજે ધરી ધર્મ. ઈસ્લામીએ ઈશ્વર અલ્લા, નિરાકાર માને છે એક, ઈમાન અલ્લાનું ધારે મન, કુરાન માને એવી ટેક;
ગુરૂદેવને સાચા આત્મજ્ઞાનના સુખપાસે ઇન્દ્રપદ તુચ્છ જણાય છે. ઇશ્ક ન જેને આત્મપ્રભુને, તેવણ બીજો ઈશ્ક છે ફેક. ઇશ્ક તે ઈશ્વર પ્રીતિ લગની, તેવણ ઈશ્ક તે રણની પક.
ઇશ્ક એટલે ભૂલને પ્રેમ એ અસત્ય આજે પ્રચાર પામ્યું છે પણ સાચે ઈશ્ક તે આત્મા પ્રભુનો જ હોઈ શકે. તે વિનાનો ઈશ્ક તે ભવભ્રમણને હેતુ છે, પ્રભુની પ્રીતિ લગની રટના એજ સાચે ઈશ્ક છે. ગુરૂશ્રી કથે છે.
ઇતિહાસે શું જગના વાચે, નિજ જીવન ઈતિહાસ તપાસ, ઈતિહાસો જીવ કર્મના લખતાં, નભમાં પણ નહિ માવે ખાસ. ઇશ્વર આતમ ચિદાનંદમય, અનંત શક્તિમય નિર્ધાર, ઈશ્વર લક્ષણ જુદાં જુદાં, અર્થ એક છે સેને સાર.
આમ પૂર્ણ કરી ગુરૂશ્રી “ઉ” શબ્દ ઉપર કલમ ચલાવે છે– ઉદ્યમ ધંધામાં નહિ લાજે, ચેરી જારીથી લાજે ભવ્ય, ઉદ્યમી જન તો ઉંઘ ન ધારે, ઉદ્યમથી કરશે કર્તવ્ય.
ઉદ્યમ ધંધે પોતાને ભવિતવ્યતા યોગે જે સાંપડે તે શરમ વગર કર જોઈએ. તેમાં પિઝીશન કે આબરૂ જાય એવો ડર નકામે છે. મનુષ્ય સ્વાધિકારે સર્વ કર્મ કરવાં જ જોઈએ. સંસારમાં નિલે પવૃત્તીએ પિતાની ફરજો બજાવવી
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પ્રત્યેક ગ્રહસ્થનો ધર્મ છે. કર્મચગી થવા દરેકે પ્રયત્નવાન બનવું જ જોઈએ. ગુરૂશ્રી પોતે મનુષ્યને વ્યવહાર અને નિશ્ચયથી સંપૂર્ણ અને આદર્શ કર્મચોગી થવા હંમેશાં ઉપદેશ આપ્યા કરતા અને તે માટે મહાન ગ્રંથ કર્મતેઓશ્રી એ ખાસ રચ્યો છે. તેમાં તેઓશ્રીએ સ્વાધિકારે વ્યવહાર નિશ્ચય રીતે કર્મયોગી કેમ થવાય તે વિસ્તારથી જણાવ્યું છે. તેઓશ્રી આ ગ્રંથના પૂષ્ટ ૮૩ માં જણાવે છે કે – ક ગ ર ગ્રંથ મેં સારે, કર્મયોગી કરવા નરનાર, કર્મયેગને વાંચે તેથી, નિર્લેપી થાશે નરનાર; કર્મયોગી તે નરને નારી, આસક્તિ વણ કરતાં કાજ, કર્મ કરે પણ અકર્મભાવે, રહીને સાધે આતમ રાજ્ય.
માટે મનુષ્ય કર્મ કરતાં-સદુદ્યમ કરતાં બીલકુલ લાજ-શરમ ધરવાની જરૂર નથી એમ એમનો આશય છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજ્યને, જૈન જગત્પર બહુ ઉપકાર, ઉપાધ્યાય નિબંધ રચીને, તેમની ભક્તિ કીધી સારા
ગુરૂશ્રીને ઉપાધ્યાયજી મહારાજ પર અનન્ય ભકિતભાવ હતો અને તેઓશ્રીએ તેઓશ્રીનાં ગુણગાન ઘણુ ભક્તિભાવથી કર્યા છે. પાદરે તેઓ હતા ત્યારે કેટલાય વખતથી ડભોઈ શ્રી ઉપાધ્યાયજીના પાદુકાનાં દર્શન કરવા માટે ચોખા નહી વાપરવાનો અભિગ્રહ કર્યો હતો અને ત્યાં જઈ દર્શન કર્યા ત્યારે જ સંતુષ્ટ થયા હતા. અને વડોદરા ગુર્જર સાહિત્ય પરિષદમાં મોકલવા ખાસ શ્રી યશોવિજયજી નિબંધ પાદરા ખાતે રચી મોકલ્યો હતો. આમ વિશ્વોપકારક પૂર્વપુરૂષોનાં ભક્તિભાવે ગુણગાન આત્મામાં અનેરી શક્તિઓ પ્રકટાવી આત્મગુણ જાગ્રત કરે છે માટે સૌએ ગુણાનુરાગ દષ્ટિ ધારવી એ ગુરૂશ્રીને સ્પષ્ટ આશય છે.
ઉપવાસ વિધિપૂર્વક કરવા, અનેક જાતના ગે જાય, ઉપવાથી થતા ફાયદા, સમજી શકત્યા કરવા જાય. ઉપવાસથી આતમશુદ્ધિ, થાતી નિષ્કામે કર જ્ઞાન, ઉપવાસી થવું સર્વેચ્છાને, ત્યાગી રાખી પ્રભુમાં ભાન.
ઉપવાસની દ્રવ્યભાવે શું આવશ્યક્તા અને ફળ છે. તે માત્ર ઉપરોક્ત ચાર જ લીટીઓથી સ્પષ્ટ થાય છે. ઉપવાસ માટે ગુરૂશ્રી ઘણા લાભ બતાવતા હતા. તપશ્ચર્યા તેઓશ્રીને અતિ પ્રિય હતી અને ઉપવાસ બાહ્ય અને અત્યંતર અતિશય લાભદાયી છે એ પોતે સ્વાનુભવ કરી અન્યને કહેતા હતા.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશક જે અંતરમાં નિજ, કેટલા તહારામાં ગુણદેષ; ઉપદેશક જે તુજ અંતરમાં, તુજ વર્તનથી શો સંતોષ ? ઉપદેશે છે જે સૌને, તે તારા આચારે મૂક, ઉપદેશક સવર્તન યેગી, રાખે નહિં નિજ માંહી ચૂક.
ઉપદેશક થતાં પહેલાં પોતે ઉપદેશક થવાને પાત્રતા ધરાવે છે કે નહિ તે પ્રથમ જોવાનું છે. ઉપદેશ્ય વસ્તુ ઉપદેશક પિતાના વર્તનમાં મૂકી ન શકતો હોય તે તે ઉપદેશક પદને પાત્ર નથી એમ ગુરૂશ્રી દ્રઢપણે માનતા હતા અને પિતે પણ તેજ પ્રમાણે આજન્મપર્યત વર્યા હતા. તેઓશ્રીને “કથની કથે સૌ કાઈ, રહેણ અતિ દુર્લભ હોઈ ” એ સૂત્ર વારંવાર કહેતાં લેખકે સાંભળ્યા છે. ને તેઓને એવાજ મનુષ્યો પ્રિય હતા. “રહેણી કરણી એક તેને ચરણે વંદન અનેક” એ તેમનું પ્રિય સત્ર હતું. આ ઉપરોક્ત પંક્તિઓ પણ તેઓના વર્તન, આદર્શ અને સ્વાનુભવને પડજ છે.. ઉપકારો વાન્યા નહિ વળતા, સદ્દગુરૂના કટિ ભવ માંહ્ય; ઉપકારીના ઉપકારને, જાણે વર્તી સુખ તે માંહ્ય.
કર્યા ઉપકારનું જાણપણું તે ઉત્તમ છે. તેમાં પણ આ ભવ પરભવ સુધારનાર શ્રી સદ્દગુરૂના ઉપકારો એક ભવ નહિં પણ અનેક ભવમાં પણ ફેડી શકાય નહિં. આ સૂત્રો પણ સદ્દગુરૂ દેવે પિતાના આચારમાં મૂકી બતાવ્યાં છે. તેઓશ્રી પર ઉપકાર કરનાર તમામ ગ્રહસ્થ તથા સાધુના ઉપકારે તેઓશ્રીએ વારંવાર સ્મર્યા છે. પુસ્તકમાં પણ તેમનાં સ્મરણ કરી તથા પ્રત્યક્ષ પણ ઉપકાર માની ઋણ મુક્ત થવા પ્રયત્નો કર્યા છે.
આમ ઉ શબ્દપર સેંકડો અનુપમ પંક્તિઓ લખી આગળ ના પર વિવેચન કર્યા બાદ એ પર પણ તેવાજ પ્રકારની પંક્તિઓ ચાલી જાય છે.
એકડા સરખું સમ્યગ્દર્શન, બગડા સરખું આતમજ્ઞાન; એક શુદ્ધ ચારિત્ર તે ત્રગડ, ત્રણ મળે મુકિત નિર્વાણ.
આ બેજ પંક્તિઓમાં જ્ઞાન-દર્શનચારિત્ર નિરૂપણ કરી તેનું મહત્વ દર્શાવ્યું છે. ગ્રંથનું જ્ઞાન માત્ર બેજ પંકિતઓમાં આપવામાં આવ્યું છે.
પિતે આ જન્મપર્યત જે કાર્ય કર્યું તે હવે નીચલી પંક્તિઓમાં દર્શાવે છે. એકાંતે જંગલ કોતરમાં, આત્મજ્ઞોનથી કીધુ ધ્યાન એક પુસ્થિત આતમ ભાવે, સત્તાએ જે છે ભગવાન એકજ દેવ ગુરૂની શ્રદ્ધાથી મનુષ્ય ઈજીપ્રાપ્તિ મેળવે છે પણ માનવ દ્રઢ
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
શ્રદ્ધા રાખી શકતા ન હોઈ સૌ દેવ સરખા ગણું સમ્યકત્વને ગુમાવે છે; પણ ગુરૂદેવ તો એકજ દેવગુરૂની શ્રદ્ધા રાખવા ફરમાવે છે –
એક દેવને એક ગુરૂથી એક પતિ પત્નિથી સુખ, એકથી બે જ્યાં પડયા મતોત્યાં, ફાટકુટને પ્રકટે દુઃખ.
માત્ર એકજ પતિ અને એકજ પત્નિની આવશ્યકના સાંસારિક દષ્ટિએ અતિ આવશ્યક હોઈ સુખ જેવી વસ્તુ માટે અનેક પત્નિઓ, છુટાછેડા-પુનર્લગ્ન આદિ બાબતનો સખ્ત નિષેધ ગુરૂદેવ જણાવે છે અને સત્યજ છે કે સંસારમાં સાચે પ્રેમ સાચું સુખ માત્ર એકજ પતિ-એકજ પત્નિના સંબંધમાં સંભવે છે.
એવં ભૂત નયાપેક્ષાએ, સર્વ કર્મના નાશે મુક્તિ એવી રીતે તૈગમ આદિ, નથી જાણે મુક્તિ યુક્તિ.
સાત નયમાં છેલ્લે એવં ભૂત-નિશ્ચય ન સર્વ શ્રેષ્ટ છે. જેનદર્શન સાત નયની અપેક્ષાઓમાં–ન્યાયમાં–શ્રેષ્ટતા ભોગવે છે. એ નયની અપેક્ષાએ સર્વ કર્મનાં નાશ વિના મુક્તિ હોયજ નહીં એમ કહે છે, છતાં કેટલાંય દર્શને અમુક રીતે મુક્તિ માને છે, તે પિગમાદિ નયોની અપેક્ષાએ છે છતાં તેમની માનેલી મુક્તિ કેટલી અપૂર્ણ છે તે સર્વ નયને અપેક્ષાઓ જાણે છે તે સમજે છે. જેનદર્શનની બલિહારી છે કે નયના પ્રબંધમાં વિશ્વના તમામ પ્રબંધ કરી સત્ય પ્રકટ કરી આપ્યું છે.
ગુરૂશ્રી સંપ માટે ઘણું કહેતા–સંપ એજ બળ છે. સંપ એજ સંરક્ષણ છે. અને માત્ર હિન્દુઓમાંજ નહિં પણ મુસલમાને તથા અન્ય પ્રજાઓના સંપની આવશ્યકતા જણાવતા એ માટેના તેમના ઉદ્દગા જોઈએ.
એજ્ય વિના આ જગ હાર્યા, એકતા વિણ જેનોને હાસ ઐક્ય વિના મુસ્લીમે હાર્યા, હિન્દીઓને થતો વિનાશ. એક્યથી બ્રિટીશે જય પામ્યા, હિન્દુસ્થાનનું પામ્યા રાજ્ય ઐક્યથી બ્રિટીશ ફ્રાંસે હાલમાં, પિતાનું રહ્યું સામ્રાજ્ય. ઐયથી જાપાનીસો જીત્યા, ચીનાઓ પામે છે હાર; ઐક્યને આવશ્યક તે કરવું, ઉપાયે કરીને જ હજાર એક્ય થશે જબ હિંદીઓનું, તબ હિન્દીઓનું સામ્રાજ્ય; ઐક્યને આત્મ સમર્પણ શક્તિ, એ ત્રણથી જગ રહેતી લાજ.
ન્નતિ, દેશોદ્ધાર અને સ્વરાજ પ્રાપ્તિ માટે ઉપલા મંત્રો ગુરુશ્રી દેશ
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ-કમ-કુટુંબ અને મિત્ર-પતિ-પત્નિ આદિને માટે કુંકે છે. માત્ર થોડી પંક્તિઓમાં જ મહાન સૂત્રો તેઓશ્રી “એ” માં આપે છે.
જેનો માટે ગુરૂશ્રીને ઘણીજ લાગણી હતી. તેઓશ્રી જેનોને કાયર-કુસંપીદુ:ખી-કલેશી—પરતંત્ર–પામર-દરિદ્રી દેખતા કે તુર્તજ તેમને ઉપદેશ આપી ઉન્નતિને માર્ગે દોરી જતા અને તેમના ઉપદેશથી ઘણું જેનો ઉન્નત દશાને પામેલા હિન્દમાં છે –
એ જૈનો કરી એકતા જાગે, શુદ્ર ભેદમાં બની ઉદાર, એ જેનો કરી ઐકય પ્રવર્તે, ઐક્ય બળે છે હયાતી ધાર.
માત્ર આ બેજ પંક્તિઓમાં જેનો માટેની ગુરૂશ્રીની ઉછળતી લાગણીઓ જણાય છે. જેના કામની હયાતી ઐક્ય ઉપરજ નિર્ભર છે. શુદ્ર મતભેદમાં ભૂલી જેને વર્તમાન કાળમાં આંતરકલેશમાં મગ્ન રહ્યા છે અને પિતાના ધર્મનો ઉત્કર્ષ વિસર્યા છે. તે માટે આ સચોટ સબંધ માત્ર ટુંકાણમાં તેઓશ્રી બતાવે છે. અને તે તમામ જેને શિરોધાર્ય કરવા યોગ્ય છે.
ઔષધઆશ્રમ, વૈદ્ય, અને ઔષધશાસ્ત્રની પરમ આવશ્યક્તા વિશ્વને છે અને રહેશે. ભારતવર્ષમાં આ ત્રણેની આવશ્યક્તા રહેવાની છે તે માટે તેઓ જણાવે છે કે –
ઔષધશાળાઓ બંધાવે, પ્રકટાવ શુભ વૈદ્ય અનેક. ઔષધીઓનાં શાસ્ત્ર રચાવો, વૈદ્યકશાસ્ત્રને કરે વિવેક,
આમ બારાખડીના માત્ર બારજ શબ્દોમાં હજારો સુન્દર ભાવવાહી ઉપદેશક પંક્તિઓ ગુરૂદેવે લખી છે.
વિચારના પુને શબ્દોરૂપી દોરામાં ગુંથી સુન્દર માળા બનાવવી તેનું નામ કવિતા–ને કવિતા એ ઘણુંજ ટુંકાણમાં બહોળા વિચારોને પ્રકટ કરવાનું એક માત્ર સાધન છે; જે પૂર્ણ કુશળતાથી ગુરૂશ્રીએ સફળ કર્યું છે.
ગુરૂશ્રી બારાખડીમાં વ્યવહાર નિશ્ચય બન્ને પ્રકારના અલૌકિક જ્ઞાનને ભરી હજાર પંકિત રચી હવે કક્કાવલી તરફ આવે છે.
ક” પર ચાલીશ પૃષ્ઠ ભર્યા છે. જ્યાં જ્ઞાનગંગાનો પ્રવાહ અખલિતપણે વહેતો હોય, સ્વાનુભવની સેર છૂટતી હોય, પરોપકારને દયાના સદા ચાલતા હેય, અને આત્માનંદના ઝરા ઉછળતા હોય ત્યાં પરોપકારાર્થે લખાણે લખતાં કલમ પૂરવેગમાં દેડેજ.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કક્કાવલિ સુધ ગ્રંથમાં એમજ લાગે છે કે જાણે ગુરૂદેવ એક, એક શબ્દને વેસ્ટર ડીસનેરી યા “વૃહત્ શબ્દકેષ’ની માફક જીણી નાંખવા માંગતા હોય તેમ અક્ષરના શબ્દોને વાક્યો છેડતાજ જાય છે. મગજમાં, હદયમાં અને કલમમાં કેવી દિવ્ય શક્તિ હશે કે આમ પંકિતઓની પંકિતઓ તાબેદાર દાસની માફક સ્મરતાંજ દોડી આવતી હશે?
કક્કાવલિમાં ગુરૂદેવની આળેખેલી પંક્તિઓ એટલી બધી ઉત્તમ છે કે અત્રે કઈ ટાંકવી ને કઈ રાખવી તે સમજાતું નથી. સ્થળ સંકોચનો ડર પણ રહે છે. છતાંયે ટુંકાણમાંજ હવે આપણે કને લઈશું.
કર્મને જીતતાં કક્કો ભણીએ, સમજે એવું ચિત મેગાર. કક્કા કર્મ વિપાકે ભગવ, સમભાવે મુક્તિ નિર્ધાર,
શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે સાચે કક્કો વિદ્યાગુરૂ ભણાવે છે તે નહિ, પણ ધર્મગુરુ ભણાવે છે તેજ હોઈ શકે. જે કક્કો ભણતાં જન્મ મરણ ટળે, આત્માનું ભાન થાય અને તે ભણ્યા પછી કાંઈ ભણવાનું જ ન રહે તેનું જ નામ કક્કો ! આ કક્કો ભણનારને ખાત્રીથી કહી શકાય કે બીજું ભણવાનું નજ રહે.
કર્મને જીતવા એ મહા મુશ્કેલ છે. કર્મને જીતવાની કળા આવડે પછી તેને શું બાકી રહે ? ગુરૂશ્રી કહે છે કે “ કર્મને જીતતાં કક્કો ભણીઓ" કર્મને છતાય ત્યારેજ કક્કો ભણી ગણાય. આ કક્કો ગુરૂ સિવાય કેણુ ભણાવે? રાગ દ્વેષનો ત્યાગ–આત્મજ્ઞાનની પ્રાપ્તિ, હેય ય ઉપાદેયની વિવેક બુદ્ધિ પુગલ અને આત્માની ઓળખ ને વહેચણ, ન નિક્ષેપાપક્ષ પ્રમાણ, સપ્તભંગી આદિનું સ્વાનુભવ પૂર્વક પિછાન થયા સિવાય કર્મને જીતતાં ન આવડે. એ આવડેથી કક્કો ભણ્યા ગણાય. આ કક્કો એટલે મુકિત પ્રાપ્તિનું સાધન.! આ કક્કો ભણવા ગુરૂશ્રીએ કક્કાવલી લખી! તેઓશ્રીનો કેટલો ઉપકાર ! આવી કક્કાવલી હમને સ્મરણ નથી કે કોઈએ લખી છે. સંસારીયાને માટે સાંસારિક વ્યવહારિક જ્ઞાન આત્મજ્ઞાનીઓ માટે ઉચ્ચ પ્રકારનું આધ્યાત્મિક-જ્ઞાન, સાધુઓ માટે તેમના આચાર તથા કર્તવ્યનું જ્ઞાન, યોગિઓ માટે યોગસાધનાનાં સુવર્ણ સૂત્રો, રાજા પ્રજાના ધર્મ, પાશ્ચાત્ય દેશની પણ સ્થિતિનાં દિગદર્શન તથા આ પ્રજા સાથે તૂલના, ઈતિહાસનાં આલેખન, અધિકારીઓ, માતાપિતા, પતિ પત્નિ, પુત્ર પુત્રિઓ, રાજાઓ, ધર્મગુરૂઓ આદિતમામના ધર્મનું સવિસ્તર જ્ઞાન આટલી સાદી છતાં ગંભીર ભાવવાહી ભાષામાં–કાવ્યમાં–આપી દઈ જાણે ગુરૂશ્રા વાંચકને ઉપદેશામૃતને છલોછલ ભરેલે પાલે પાઈ દે છે-વિશ્વને અમલી ભેટ આપે છે. ઓહ ઉપકારી પુરૂષોની દયાદષ્ટિ –નમન ! વંદન !
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
કક્કાવલિના વાંચક આમાંથી પોતાની પાત્રતા, ચિ, અભ્યાસ પ્રમાણે જે ોઇએ તે મેળવી શકે છે; જ્ઞાનને સાગર ભર્યાં પડ્યો છે. જોઇએ તે ઘડા-લોટ પ્યાલા ભરીલા–વા ખાખેજ પીએ. પાત્રતા પ્રમાણે મેળવશે. છતાં એ જ્ઞાન સાગરના કિનારે ઉભા રહી ઘણાયે પિપાસુઓ આળસ યા પ્રમાદ વશ કાંઇપણ પામ્યા પીધા વિના પાછા ફરે તેા તેના દોષ તેમનાપર રહે.
આ પ્રંચ સાદ્યંત વાંચનાર અલૌકિક આનંદ તે જ્ઞાન જરૂર મેળવશે એ નિઃસશય છે.
આ ગ્રંથનો ખાસ ખૂબી એ છે કે તે ઉચ્ચ કાટિના સાક્ષર કવિ પંડિત વાંચી પ્રમાદ પામી—ઘણું જાણે શીખે તેટલાજ એછા અભ્યાસવાળા તેને વાંચી સમજી શકે તેમજ શાળામાં ભણુતા વિદ્યાર્થીએ પણ સમજી શકે. ! અરે ! સ્ત્રીએ બાળકેા પશુ તે સમજી રાંકે અને નિરક્ષરા વૃદ્ધો-વૃદ્ધાએ પણ વંચાવી હેલાથી સમજી શકે એવા પ્રકારનુ અપેક્ષાએ યુકત ભાવભર્યું સુન્દર પદ્ય
લખાણુ આમાં છે.
વધુ ખૂખી તા એ છે કે ‘ક’ થી માંડી ‘ન’સુધીના અક્ષરામાં પણ ખરાખડી આખી તે, તે શબ્દના ગુથી છે. એટલે પ્રાયઃ ગુજરાતી ભાષાના કાપણુ શબ્દ તેમણે યા નથી. તમે ગમે તે શબ્દ શોધે! આ મહા રાખ્ત કાષમાંથી ઉપદેશની પતિઓમાં તમને તરતજ જડવાનેા.
આ પુસ્તક જેમ રીટાયર્ થયેલાઓને તેમજ યુવાનને ગમે તે સ્થળે ગમે ત્યારે એક સરખા ઉપદેશ આપતા ગુરૂશ્રાના જેટલેા ઉપકારી થઇ શકે તેવા છે, માત્ર વાંચવા–વચાને જોઇએ,
’ક’ શબ્દ ઉપર સંખ્યાબંધ પૃષ્ટામાં સદુપદેશ અને આત્મધર્મ તેમજ વ્યવહાર ધમના ગુઢ સિદ્ધાંતા સમજાવી હવે શ્રીમદ્ ખ તરફ્ વળે છે. ‘ખ’ ર પણ ચૌદ પૃૌમાં ૪૦૦ લાખના આલેખી છે.
ખખ્ખા ક્ષમા ધરા ઘરમાંહિ, સઘળી ખામી કરશે। દૂર; ખાર ન રાખેા વેરી ઉપર, આત્મ ખુમારી રહેા મશગુલ.
+
++
+
ખુમારી પ્રકટે સમાધિયેાગે, પરમાનંદ પ્રકટ વેઢાય; ખુમારી આવે તે નિહ' છાની, ચહેરા દિલપર ઝટ ઉભરાય.
સાચી આત્માનંદની ખુમારી પ્રકટાવવામાં સમાધિ યાગનાં પ્રબલપૂર માત્માના અસ ંખ્ય પ્રદેશમાં વહેવાં જોઇએ, અને તેમ થતાં પરમ આનંદ જે
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદીએ ભગવ્યો નથી એવો સાક્ષાત–પ્રકટ અનુભવી શકાય છે, અને તેની ખુમારી આવે તે તો જગજાહેર જ હોય, અને તેને ભોક્તા પણ આત્મા જ તેને વેદી શકે, જેની છાપ ચહેરા પર તેમજ દિલ પર પ્રકટ દ્રષ્ટિગોચર થાય જ, આમાં માત્ર બેજ લીટીઓમાં શ્રીમદે સમાધિ કેગના સિદ્ધાંતને ઉભરાવ્યા છે.
ખેચરી મુદ્રા હઠ યોગીઓ, પામે છે અભ્યાસે તેહ, ખેચરી શક્તિ પામે વળે શું, બ ન આતમ જે ગુણ ગેહ,
હગના અનેક પ્રકારે હગીઓ, આત્મજ્ઞાનના-સ્વાનુભવનાં દર્શન કર્યા વિના સાધે છે. અને અભ્યાસે હઠાગની ખેચરી આદિ મુદ્રાઓ સિદ્ધ કરી શકે છે. પણ તેથી શું લાભ ?
જ્યાં લગે આત્મતત્વ ચિ નહિં,
ત્યાં લગે સાધના સર્વ જુઠી. તેજ પ્રમાણે જ્યાં સુધી સાચો, સ્વાનુભવસિદ્ધ આત્મા–જે અનંત ગુણના ધામ સમ નથી પીછો ત્યાં સુધી હોગ શો ઉપયોગી છે? આટલામાં જ શ્રીમદે ઘણું ઘટાવી દીધું છે.
ગ શબ્દ પરનાં પૃષ્ટ ઉપર નજર નાંખતાં ઉપદેશ રત્નાકર ઉછળે છે. ગૃહસ્થનું ઘર સ્વર્ગ સમું જ્યાં, દયા દાન ને સ્વાર્પણ ત્યાગ; ગુણદ્રષ્ટિ ને ઐક્ય પ્રેમતા, ઉત્સાહ ઉદ્યોગ ને વૈરાગ્ય.
માત્ર બે જ લીટીઓમાં ગૃહસ્થ ધર્મ ગૃહસ્થના ઘરનાં લક્ષણને ગૃહસ્થ જીવનનાં સૂત્રો ગુંથી દીધાં છે.
દા, દાન, સ્વાર્પણ, ત્યાગ, ગુણદ્રષ્ટિ, સં૫, પ્રેમ, ઉત્સાહ, ઉદ્યોગ અને વૈરાગ્ય આટલા વાનાંથી વિભૂષિત હોય તેજ ગૃહસ્થ ને તેજ ગૃહસ્થ ગૃહ. આ આદર્શ કેટલો બધો ઉચ્ચ છે ને તેમાં શું શું જોઈએ તે અતિ ટુંકાણમાં શ્રીમદે બતાવી દીધું છે. ઘ” ઘરને પૂજે મર્યા પછી જે, જીવંતા તો દે નહિ માન; ઘેરપૂજકે ગુણ ગ્રહણ વણ, જગમાં જીવતાં નાદાન.
મહાન પુરૂષને, સત્પરૂષોને, ઉપકારકોને, તારકને, ઉદ્ધારકોને તેમના જમાનામાં--જીવતાં વીરલા જ પિછાની શકે છે, બાકી તો ઉલટા વિશ્વના ગાડ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રીઆ પ્રવાહથી અલગ એવા મહાન પુરૂષોને તો સમાજે પીડડ્યા જ છે ને પરિણામ તેમના જવા પછી તેમનાં ગુણગાન કરાયેલ મહાત્માઓને મારેલા પત્થરે પૂજાય છે. આને ઘરપૂજકે કહેવાય તેઓ જીવતાં છતાં તેને શ્રીમદ્ નાદાન જણાવે છે ને ગુણદ્રષ્ટિ ખીલવવા ફરમાવે છે.
“ચ” નાં પંદર પુષ્ટમાં ૪૩૦ લીટીઓમાં ઉત્કૃષ્ટ અને અંદ્દભુત ઉપદેશામૃત વરસાવ્યું છે.
ચેન પડે જે આતમ ધ્યાને, સમાધિમાં તે મુક્તિ થાય; ચૅન ત્યાં મનડું ઠરતું નક્કી, સગુણ ચેન ધરે હિત લાય. ચેરી દર્શન જ્ઞાન ચરણ તપ, આતમ કરીને પરણે મુકત; ચાહીને કરી ચોરી એવી, મુકિત વધુ પરણુ લે સૂક્તિ.
ચીચઆરી જ્યાં દુઃખીઓની, પડે ત્યાં સંત દેડી જાય; +
+ ચીસ પડે ત્યાં હારે જાવું, આત્માર્પણ કરી કરવી સહાય. +
+ . છાક કરે શું જો ઈતિહાસે, મ્હારા જેવા ગયા અસંખ્ય છાક ન છે: કૈસર ઝારને, સમજે તે તુજ સમ નહિં રંક.
જીવંતી બાહ્યતર સઘળી, શક્તિઓને ઝટ પ્રક્ટાવક જીન થવાને જન્મ છે ત્યારે, ધ્યેયાદશ એ લ્હારૂં ધ્યાય. + +
+ જીર્ણને ત્યાગે નવીન ધારે, પહેરનારે નહિ બદલાય; જાણ એવું મૃત્યકાલે, જ્ઞાની ભીતિ શેક ન પાય.
સાચા જ્ઞાની મૃત્યકાળે એજ વિચારે છે કે જીણું વસ્ત્ર બદલી નવું પહેરવું છે તેમાં હર્ષ શોક શો? આ વચનો શ્રીમદે પિતાના મૃત્યુકાળે અક્ષરે અક્ષર સિદ્ધ કરી બતાવ્યા છે.
જ ઉપર હજાર પંક્તિઓ લખી તેમાં જાજવલ્યમાન સદ્દપદેશ જ્યોતિ ઝગમગાવી છે.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝીલે આમ દશાનને પ્રેમ, પ્રભુભક્તિમાં ફુલવું શ્રેષ્ઠ ઝીલવું સારા માગે સારૂં, શીખ ઝીલે તે પડે ન હેઠ.
ઝર અનુભવ જ્ઞાનને પ્રકટે, તે તે કદીય ન થાય વિનાશ; ઝરણાં શમતા રસનાં પ્રકટયાં, આનંદ આપે કરે પ્રકાશ. ઝલક જે અંતરમાંહિ પ્રકટી, જ્યાં ત્યાં પ્રસંગે થાય પ્રકાશ ઝવેરી તે જે આત્મપ્રભુરૂપ, હીરે પરખે સત્ય તે ખાસ.
+ આ પંકિતઓ જેવી આત્માનુભવની ઝલકની ચળક ચમકાવતી સેંકડો પંકિતઓ “ઝ પર આળેખાઈ છે.
ટ્ટા જડ પુદ્દગલના સુખમાં, ટળવળવું તે દુઃખની ખાણ ઢળે દુખકર કામ વિકારે, આતમમાં સુખ નકકી જાણ
કે પ્રભુનાં દ્વારે પ્રેમે, ઉઘડે તેથી પ્રભુનાં દ્વાર; ટેકો નહિં અન્યાયે કેને, ઠેકાવું નહી સારું લગાર.
હુક્કર શ્રદ્ધાત્મિક દષ્ટિએ, અતિ વિષયની કામના ટેવ; કકર તે વ્યભિચારી મનડું, દુર્ગણની થાતી જે સેવ.
પાંખે છે એ દર્શન જ્ઞાનને, તેથી શિવપુર પ્રતિ જવાય, પાંગળા આતમ, ચારિત્રવણ છે, પાંગળા ચારિત્ર વણ કહેવાય.
=
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
ભ મરવું શિખ ધર્મકાર્યમાં, મરતાં અમર છવો થઈ જાય; મરીને અન્ય બચાવે છે, કારણ વૃત્તિ વેગે હઠાવ.
+ હે ! પ્રભુ તારા માટે જીવવું, તુજ વિણ મુજને ગમે ન ક્યાંય, હે! પ્રભુ દીન દયાળુ પાલક, બાપ હું ચહું છું તારી છાંય
+
ક્ષય નથી ધર્મ પ્રવૃતિને કદી, ધર્મ કર્યું નિષ્ફળ નહિ જાય,
ક્ષય કયારે નહિ આત્મપ્રભુને, નિત્ય અખંડ છે આતમરાય. જ્ઞ”
જ્ઞાન ક્રિયાથી મુકિત નકકી, સૌથી મોટું આતમ જ્ઞાન. જ્ઞાની શ્વાસોશ્વાસમાં મુક્તિ, પામે છે એ નકકી માન.
આમ ક થી જ્ઞ સુધીના તમામ શબ્દ પર સેંકડો અદ્વિતીય પંકિતઓમાં શ્રીમદે ઉચ્ચ આત્મજ્ઞાન, તપ, ત્યાગ, વૈરાગ્ય, શાંતિ, વ્યવહારને નિશ્ચય બેઉ રીતે ઓતપ્રોત કરી સદુપદેશના સાગર રેલાવ્યા છે. કેટલું લખીએ? કેટલું વિવેચન કરીએ ?
જેની પંક્તિએ પંકિતએ શબ્દે શબ્દે વિવેચનનાં પૃષ્ઠો ભરીએ તોયે શ્રીમદ્દ આશય સંપૂર્ણતયા સ્પષ્ટ કરી વ્યક્ત કરી ન શકાય.
શ્રીમદે તે એક એક અક્ષર પર હઝારે પંકિતઓ રચી પણ તે પ્રતિ પકિના અર્થ કરી તેના સ્પષ્ટાર્થ, ભાવાર્થ ને અનુભવાર્થ કરવા જતાં ગ્રંથો ભરાય તેમ છે. આ સ્વાનુભવી જ્ઞાનમાં મસ્ત બની આત્માનંદની ખુમારીમાં જ ઝીલતા શ્રીમદે પોતાના સ્વાનુભાવામૃતને રસાસ્વાદ વાચકોને કેટલો ઉદારતાથી આપે છે તે તે તેના ગ્રાહકેજ સમજી શકે.
પિતાનું આયુષ્ય અલ્પ હોવાનું પ્રથમથી જ જાણીને શ્રીમદે અનેક સાપ સામગ્રીથી ભરેલો આ ગ્રંથ પ્રથમ અ થી અ: અને ક થી જ્ઞ સુધીના તમામ અક્ષરથી શરૂ કરી હજારે પંકિતબંધ રચનામાં રચી નાંખ્યો હતો કે તે અ
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
પૂર્ણ રહી ન જાય, અને તે પછી પાવવાના ચાલતા કામે તેમાં હમેશાં પ્રસંગોનુસાર ઉમેરે કરે જતા હતા. પોતે એવી કવિત્વની પ્રતિભા શકિતવાળા હતા કે કુફ તપાસતાં તપાસતાં ચે તેમાં સેંકડો પંકિતઓ નવીન રચી ઉમેરી દેતા હતા. આમ ગ્રંથના પૂર્ણાહુતિ જે કે ચૈત્ર સુદ ૧૫ ના રેજ થઈ હતી છતાંયે તેમાં ઉમેરે ચાલ્યા કરતો હતો અને શ્રીમદનું સ્વર્ગ ગમન જેઠ વદી ૭ ના રોજ થયું છતાં તેમાં આગલા શુકરવાર સુધી તો આ ગ્રંથમાં નવીન લાઈનો ઉમેરતા જતા હતા ને પુસપણ પોતે જોયા કરતા હતા. નિયમિત રીતે આયુષ્યની છેલ્લી ક્ષણ સુધી પણ સ્વફરજ બજાવ્યા જવાનો, જ્ઞાન ભાકત કરવાની અને ઉપકારક દૃષ્ટિએ ઉચ્ચ અધ્યાત્મજ્ઞાનનો વારસો આપી જવાની પ્રબળ ધગશ શ્રીમદમાં રહી હતી ને તે તેમણે પૂર્ણતયા સફલ કરી છે
સં. ૧૯૮૧ ના વર્ષમાં પોતાની સારી તબીયત હોવા છતાં મૃત્યુ સમય નિકટ જાણે પરવારી લેતા હોય તેમ ગ્રંથમાળાના ૧૦૮ મણકામાં ટુટતા બાવીશ ગ્રંથો એક સામટા શ્રીમદે તૈયાર કરવા માંડ્યા હતા અને સાત સાત પ્રેસ રેકી ગ્રંથ છપાવવાનું કાર્ય શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળે ઉપાડયું હતું. અમદાવાદ, ભાવનગર, વડોદરા આદિ સ્થળોમાં આ પુસ્તક માટે મંડળે રેકેલા પ્રેસોના માલીકોએ પણ પૂર્ણ ભક્તિભાવે આ કાર્ય ઉપાડી લીધું હતું. શ્રીમદ્દ પિતે નિયમીતપણે લખવાનું, પ્રફે તપાસવાનું, પ્રસ્તાવના લખવાનું વિગેરે કાર્યો ઝડપથી કરે જતા હતા. આ કાર્ય શ્રીમદ્દના અવસાન પર્યત નિયમીત ચાલ્યું હતું અને તમામ ગ્રંથે પૂર્ણ થઈ રહ્યા પછી શ્રીમદે સ્વર્ગગમન કર્યું હતું. જ્ઞાન લેખન, જ્ઞાનપ્રચાર, જ્ઞાનભક્તિ માટે આવું અનુપમ કાર્ય અવસાન પર્યત આટલી ચીવટથી છતાં અતિ ઉલ્લાસથી આટલું ઝડપથી નવિન રચના કરવા સાથે કોઈએ કર્યાનું જાણમાં નથી.
શ્રીમદે આ ગ્રંથ રચવાની શરૂઆત મધુપુરિ–મહુડીમાં પિસ વદી ૧ રવિવારે કરી હતી. આ ગ્રંથ લખવા માટે એક નોટ વાપરવામાં આવી છે. તેમાં ૫ અક્ષર સુધી તો સંતપ્ત થતાં સુધી શ્રીમદે લખ્યાં કર્યું જણાય છે. પછી ફ થી રી સુધી લખતા ગયા છે અને દરેક અક્ષર ઉપરના લખાણની પુણતી ન કરતાં જ્ઞ સુધી પહોંચી ગયા છે. ચૈત્ર માસ પછી પૂર્ણ સ્વસ્થતાથી કદાચ ગ્રંથ લખો ફાવશે નહી ને શરીરની અસ્વસ્થતામાં વધારે થશે એમ ધારી દરેક અક્ષર પર લખી ચુક્યા જણાય છે કે પ્રસંગોપાત વચ્ચે વચ્ચે પેનસીક તથા શાહીની લીટીઓ ઉમેરાઈ છે. આમ રી અક્ષર પૂર્ણ કર્યો છે અને પ્રશસ્તીની ગાથા ૯ તથા ૧૬ માં તેની પૂર્ણાહુતિ જણાવી છે. છતાંએ લખાણ તો ચાલ્યા જ કર્યું અને ઉમેરે થતો જ રહ્યો. તે જેઠ સુદ ૧૩ સુધી ચાલ્યો.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશસ્તિ. પિષ વદી એકમ રવિવારે, મહુડી વાંદ્યા પછણંદ; રવિવારે રચના શરૂ કીધી, સર્વ જીવને છે સુખકંદ.
આ પછી મહુડીથી મહા સુદી બીજે વિહાર કરી પ્રાંતીજ શ્રીમદ્દ પધાર્યા હતા.
મહુડી માંહી રચના કીધી, ત્યાંથી પ્રાંતીજપુર વિહાર; માઘ શુદી બીજે કીધે ગુલા, પ્રતિદિન ત્યાં રચના કરી સાર.
ત્યાંથી માઘ વદી સાતમે શ્રીમદ્દ પુનઃ મધુરિ આવ્યા છે અને રચના શરૂ રાખી હતી.
માઘ વદી સાતમે પ્રાંતીજથી, મધુપુરિમાં કર્યો વિહાર; મધુપુરીમાં પ્રતિદિન રચના, કીધી લાવી હર્ષ અપાર. મધુપુરીમાં ધ્યાન સમાધિ, ઉપગે આનંદ રસ લીધ; નિર્જન સ્થાને છેતરે માંહિ, આત્મસ્વરૂપ વિચારણા કીધ.
શ્રીમદ્દને કોતરે અને નિર્જન સ્થાનમાં ધ્યાન સમાધિ અને આત્મરૂપની વિચારણાનો કે અદ્દભુત આનંદ ભર્યો ઉલ્લાસ પ્રાપ્તિનો શોખ હતો તે ઉપરોક્ત પંક્તિઓ સ્પષ્ટ કરે છે અને આવા આત્મમસ્તીના અવસરે આ ગ્રંથ લખાતે ચાલ્યો.
અહિંથી શ્રીમદ્ ફાગુન સુદ ત્રીજના પ્રાતઃકાળે વિહાર કરી વિજાપુર ગયા હતા. અને ચૈત્ર સુદી પાંચમે શ્રી વૃદ્ધિસાગરજી સ્વર્ગવાસી થયા હતા. પૂર્ણાહુતિ માટે શ્રીમદ્દ જણાવે છે-- ચિત્ર પૂર્ણિમા શુક્રવાર દિને, પૂર્ણ કર્યો કક્કાવલિ ગ્રંથ; ભણે ગણેને ભાવે સાંભળે, પામે તે શિવપુરને પંથ (૯). તથા:વિજાપુર વિદ્યાશાળામાં ગ્રંથની રચના પૂર્ણ પ્રસિદ્ધ વિજાપુર વિદ્યાશાળામાં, આત્મોન્નતિનાં બીજે સિદ્ધ. (૧૬)
આમ આ ગ્રંથ પૂર્ણ થયા પછી શ્રીમદ્દ પિતાનો લઘુતા બતાવતાં તથા એમાંની અપૂર્ણતા અશુદ્ધિ માટે ક્ષમા યાચતાં જણાવે છે --
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
નથી લેખકને નથી કવિ હું, નથી જ્ઞાની વા નથી વિદ્વાન; બાલક ચાલે પ્રેમે લખ્યું મહે, સત્ય જણાય તે લેશે જ્ઞાન.
કેવી લઘુતા ? કેટલું નિરભિમાનપણું? કકાવલિ સુધમાં જે જે, ભૂલચૂક ને થયો જે દેષ, સર્વ સંઘની આગળ તેની માફી માગું બહુ ગુણ પોષ.
અને છેવટે ઉપસંહાર કરતાં મંગલ સ્વરૂપ સદ્દગુરૂદેવતાઓને સ્મરી લે છેગુરૂ રવિસાગર સુખસાગર ગુરૂ, પામી તેને પૂર્ણ પસાય; બુદ્ધિસાગર મંગલમાલા, ગ્રંથ રચી પાપે સુખદાય.
આમ આ મહાન કwાવલિ કાવ્ય ગ્રંથ સર્વ રસ વડે પૂર્ણ-પરિપુરિત થયો છે.
અત્યારે શ્રીમદ્દના ભત જીવનની જવલંત તસમા ૧૦૮ મહાગ્રંથ શ્રીમદની એક મહાવિદ્વાન, મહાપંડિત, મહાકવિ, ઉત્કૃષ્ટ લેખક, શ્રેષ્ટ સ્વાનુભાવી સમર્થ યોગીરાજ, ઉચ્ચકોટિના અધ્યાત્મી, તિવ્ર તપત્યાગ, વિભૂષિત મહાન પુરૂષ તરીકેની ખ્યાતી કરતા વિશ્વમાં વિદ્યમાન છે.
આવા કક્કાવલીના જોટાના તથા તેવી શૈલીના કયા કયા ને કેટલા ગ્રંથ ગુર્જર ભાષામાં છે તેને તપાસ આ લેખકે કર્યો છે. છતાં ભારતવર્ષના ગુર્જર ભાષા લેખકોએ આવા પ્રકારને તથા આવી અદ્દભુત ઉચકેટિની રસસામગ્રીવાળો કોઈ ગ્રંથ વિદ્યમાન હવાનું જણાઈ શકયું નથી.
આ ગ્રંથની વિશિષ્ટતામાં તેમાં અનેક પ્રકારને સર્વોપયોગી સબધ હોવા ઉપરાંત તે જૈન સાધુનો આલેખેલે હોવા છતાં પણ તે વિશ્વના તમામ ધર્મને, તમામ કામના, તમામ વયનાં, તમામ રસજ્ઞોના, આબાળ વૃદ્ધ સ્ત્રી પુરૂષોને એક સરખો ઉપયોગી, સમજી શકાય તે બન્યો છે.
આમાં પાશ્ચાત્ય દેશોના દાખલા તથા ત્યાંની પરિસ્થિતીને પણ ખ્યાલ આપી દીધો છે અને સ્વદેશ (બાહ્ય) તથા આંતર સ્વદેશ તથા સ્વરાજ્ય (મુક્તિ) તેમજ આદર્શ ગ્રહસ્થાશ્રમ તથા આર્યોનાં કર્તવ્યનું ભાન, રાજા–પ્રજાની ફરજ
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે વૈદ્યકીય જ્ઞાન, શારીરિક જ્ઞાન આદિ અનેક બાબતોના ઉચ્ચતમ સ્વાનુભવવા યોગ્ય જ્ઞાન ભર્યું છે.
અમને તો આશા છે કે આવા વિરલ વ્ર વિશ્વને અને વિશ્વવાસીઓને ઘણજ લાભ પહોંચાડશેજ.
વાંચકોને અમારી નમ્ર વિનંતી છે કે અતિ પરિશ્રમે તૈયાર કરેલ આ ગ્રંથ માત્ર વાંચીને જ નહિ પણ વર્તનમાં મુકીને તેને લાભ લે, અને આત્માનું સાધન કરવું. એજ શ્રીમદ્દના પરિશ્રમને સફળ બનાવવા માટે બસ છે.
છેવટે એટલું જ જણાવીને વિરમીશું કે – પૂર્ણાનંદ સ્વરૂપ આત્મ સુખના અથી ખરા જે હતા, મેંઘા શારદનંદ જે વિલસતા જ્ઞાને સદા સર્વદા; આળેખ્યા અદ્ભુત ગ્રંથ ગરવા, ઉપદેશ–તત્વે ભયો, નિશ્ચયને વ્યવહાર સાર સરખાં, જીવન સિદ્ધાંતે નર્યા. જેની દ્રષ્ટિ અમિ ભરી વિલસતી, પકારે સદા, જેની એક ક્ષણેય ના ગઈ હતી, આળેલ પ્રમાદે કદા; જેણે જીવન અંત જ્ઞાન રસની રેલી સરીતા અહા; ગીરાજ નમું સુજ્ઞાની ગુરૂશ્રી શ્રી બુદ્ધિસાગર મહા.
પાદરા. નવગૃહી. વસંતપંચમી સં. ૧૯૮૨
ૐ જયગુરૂ શાંતિ:
તપાદરેણુ મણિલાલ મેહનલાલ પાદરાકર,
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ તરફથી
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ગ્રન્થમાળામાં પ્રગટ થયેલા ગ્રન્થ.
પ્રથાંક ક ૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. ૯ ૨ ભજનસંગ્રહ ભાગ ૨ જે.
૩ ભજનસંગ્રહ ભાગ ૩ જે - ૪ સમાધિશતકમ. મક ૫ અનુભવપશ્ચિશી. - ૬ આત્મપ્રદીપ.
૭ ભજન સંગ્રહ ભાગ ૪ છે. ૮ પરમાત્મદર્શન.
૯ પરમાત્મતિ . ક ૧૦ તત્વબિંદુ.
૧૧ ગુણાનુરાગ (આવૃત્તિ બીજી) ૧૨-૧૩ ભજનસંગ્રહ ભાગ ૫ મે તથા
જ્ઞાનદીપિકા. જ ૧૪ તીર્થયાત્રાનું વિમાન (આ. બીજી)
૧પ અધ્યાત્મભજનસંગ્રહ. ક ૧૪ ગુરૂઓ. આ. ૨
૧૭ તત્વજ્ઞાનદીપિકા. ૪ ૧૮ ગહૂલીસંગ્રહ ભા. ૧ છે. ૧૯-૨૦ શ્રાવકધર્મસ્વરૂપ ભાગ ૧-૨ કે ૨૧ ભજનપદસંગ્રહ ભાગ ૬ ફો. - ૨૨ વચનામૃત.
૨૩ એગદીપક.
પૃષ્ટ કિંમત. ૨૦૬ ૦–૮–૦ ૩૩૬ ૦-૮-૦ ૨૨૫ ૦–૮–૦ ૬૧૨ ૦-૮-૦ ૨૪૮ ૦-૮-૦ ૩૧૫ ૦૮-૦ ૩૦૪ ૦૮-૦ ૪૦૦ ૦.૧૨-૦ ૫૦૦ ૦-૧ર-૦ ૨૩૦ ૦-૪-૦ ૨૪ ૦૧-૦
૧૦૦ ૦૬-૦
૬૪ ૦-૨-૦ ૧૯૦ ૦-૬-૦ ૨૯૦ ૦–૮–૦ ૧૨૪ ૦-૬-૦
૧૧૨ ૦-૩-૦ ૪૦-૪૦ ૦–૧–૦
૨૦૮ ૦-૧૨-૦ ૮૩૦ ૦-૧૪૦ ૨૦૮ ૦-૧૪-૦
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
ક
૨૪ જૈન ઐતિહાસિક રાસમાળા. ૩૦૮ ૧-૦–૦ - ૨૫ આનન્દઘનપદ (૧૦૮) સંગ્રહ. ૮૦૮ ૨-૦–૦
૨૬ અધ્યાત્મશાન્તિ (આવૃતિ બીજી ) ૧૩૨ ૦–૩–૦ ર૭ કાવ્યસંગ્રહ ભાગ ૭ મે.
૧૬૬ ૦–૮–૦ ૨૮ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીનસ્થિતિ. ૬ ૦૨-૦ છે. ર૯ કુમારપાળ (હિંદી)
૨૮૭ ૦-૬-૦ * ૩૦ થી ૩૪ સુખસાગર ગુરૂગીતા. ૩૦૦ ૦-૪-૦ ૩૫ પદ્ધવ્યવિચાર.
૨૪૦ ૦-૪૦૦ - ૩૬ વિજાપુરવૃત્તાંત.
૯૦ ૦–૮–૦ ૪ ૩૭ સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય. ૧૯૨ ૦-૬-૦ ૩૮ પ્રતિજ્ઞાપાલન.
૧૧૦ ૦-૫૦ છેક ૩૯-૪૦-૪૧ જૈનગમતપ્રબંધ. સંઘપ્રગતિ, નગીતા.
૩૦૪ ૧-૦-૦ ૪૨ જેનધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા. ૧
૧–૦-o ૪૩ મિત્રમૈત્રી.
૧૭૦ ૦-૮-૦ છે. ૪૪ શિષ્યોપનિષદ
૪૮ ૦-૨-૦ ૪૫ જેનેપનિષદ
૪૮ ૦-૨-૦ ૪૬-૪૭ ધાર્મિક ગદ્યસંગ્રહ તથા સદુપદેશ ભાગ ૧ લે.
૯૭૬ ૩-૦-૦ ૪૮ ભજન સંગ્રહ ભા. ૮
૯૭૬ ૩-૦-૦ છે. ૪૯ શ્રીમદ્ દેવચંદ્ર ભા. ૧
૧૦૨૮ ૨-૦-૦ * ૫૦ કર્મવેગ.
૧૦૧૨ ૩-૦-૦ પ૧ આત્મતત્ત્વદર્શન.
૧૧૨ ૦-૧૦-૦ પર ભારતસહકારશિક્ષણ કાવ્ય.
૧૬૮ ૦.૧૦૦ પ૩ શ્રીમદ્દ દેવચંદ્ર ભા. ૨
૧૨૦૦ ૩-૮-૦ ૫૪ ગહુંલી સંગ્રહ ભા. ૨
૧૩૦ ૦-૪-૦ ૫૫ કર્મપ્રકૃતિટીકાભાષાંતર.
૮૦૦ ૩-૦-૦ પદ ગુરૂગીત ગહું લીસંગ્રહ.
૧૯૦ ૦-૧૨-૦ પ૭–૧૮ આગમસાર અને અધ્યાત્મગીતા. ૪૭૦ ૦-૬-૦ ૫૯ દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ. ૧૭૬ ૦-૪-૦
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૦ પૂજાસંગ્રહ ભા. ૧ લેા. ૬૧ ભજનપદસંગ્રહ ભા. ૯
૬૨ ભજનપદસંગ્રહ ભા. ૧૦ ૬૩ પત્રસદુપદેશ ભા. ૨
૬૪ ધાતુપ્રતિમાલેખ સંગ્રહ ભાગ ૨ ૬૫ જૈનદષ્ટિએ ઈશાવાસ્યાપનિષદ ભાવાર્થ વિવેચન.
3
૮૨ સત્યસ્વરૂપ. ૮૩ ધ્યાનવિચાર.
૮૪ આત્મશક્તિ પ્રકાશ,
૮૫ સાંવત્સરિક ક્ષમાપમા.
૮૬ આત્મદર્શન ( મણીચંદ્રજીકૃત સજ્જાયા નું વિવેચન.
૯૦ આત્મપ્રકાશ,
૯૧ શાક વિનાશક ગ્રંથ
૬૬ પૂજાસંગ્રહ ભાગ ૧-૨
૬૭ સ્નાત્રપૂજા.
૬૮ શ્રીમદ્ દેવચંદ્રજી અને તેમનું જીવનચરિત્ર. ૬૯-૭ર શુદ્ધોપયાગ વિ. સંસ્કૃત ગ્રંથ ૪ ૭૩ ૭૭ સ’ઘક બ્ય વિ. સંસ્કૃત ગ્રંથ પ ૭૮ લાલા લજપતરાય અને જૈનધર્મ. ૭૯ ચિન્તામણિ,
૮૦-૮૧ જૈનધર્મ અને ખ્રિસ્ત ધર્મના મુકાખલા
તથા જેનખ્રિસ્તિ સંવાદ
૮૭ જૈનધાર્મિક શકાસમાધાન ૮૮ કન્યાવિક્રયનિષેધ
૮૯ આત્મશિક્ષા ભાવના પ્રકાશ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૬
૧-૦-૦
૫૮૦
9-6-0
૨૦૦ ૧-૦-૦
૫૭૬
૧-૮-૦
૧૮૦
૧-૦-૦
For Private And Personal Use Only
૩૬૦
૪૧૫
૧૮૦
૧૬૮
૧૦૦
૧૨૦
૨૨૦
9-0-0
૨૦૦ ૦-૬-૦
૮૫
૧૪૦ ૦-૪૦
८० 0-3-0
૧-૦-૦
૨૦-૦
૦૨-૦
૦૪-૦
0-92-0
૦-૧૨-૦
૦૪-૦
૦-૪-૦
૨૦૦
૧૧૫
૫૬૫
૧૫૦
૦-૪-૦
૫૫ -૨=૦
૯૨ તત્ત્વવિચાર.
૧૨૫
૯૩૯૭ અધ્યાત્મગીતા વિ. સંસ્કૃત ગ્રંથ. ૨૦પ ૯૮ જૈનસૂત્રમાં મૂર્તિપૂજા.
૬
0-710
-૬-૦
0-610
9-6-0
ad ૦-૧-૦
૦-૬-૦
૧-૦-૦
01300
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૦
૧-૪-૦
૯ શ્રી યશોવિજયજી નિબંધ.
૨૧૦ ૦૬-૦ ૧૦૦ ભજનપદસંગ્રહ ભાગ ૧૧
રર૦ ૦-૧૨-૦ ૧૦૧ 95 ભાગ ૧ આ. ૪ થી ૨૦૦ ૦–૮-૦ ૧૦૨ ગુજરાત બૃહદ્ વિજાપુર વૃત્તાંત ર૭૮ ૧–૪–૦ ૧૦૩-૪ શ્રીમદ દેવચંદ્રજી વિસ્તૃત જીવન ચરિત્ર તથા દેવવિલાસ.
૨૩૦ -૧૨.૦ ૧૦૫ મુદ્રિત છે. ગ્રંથગાઈડ ૧૦૬ કક્કાવલી-સુબોધ. ૧૦૭ સ્તવન સંગ્રહ (દેવવંદન સહિત) ૨૭૫ ૦-૧૦૦ ૧૦૮ પત્ર સદુપદેશ ભાગ ૩
ગ્રંથે મળવાન ઠેકાણ ૧ વકીલ મોહનલાલ હીમચંદ–પાદરા (ગુજરાત) ૨ શા. આત્મારામ ખેમચંદ-સાણંદ. ૩ શા. નગીનદાસ રાયચંદ ભાંખરીયા-મહેસાણુ. ૪ શા, ચલાલ ગોકળભાઈ-વિજાપુર. પ શા. રતીલાલ કેશવલાલ-પ્રાંતિજ, ૬ બુધિસાગરસૂરિ જનસમાજ-પેથાપુર. ૭ શા. મોહનલાલ નગીનદાસ ભાંખરીયા
૧૯૨-૯૪ બજાર ગેટ, કોટ, મુંબઈ.
* આ નિશાનીવાળા ગ્રંથો શિલમાં નથી. * આ ગ્રંથ બ્રીટીશ કેળવણી ખાતાએ મંજુર કરેલા છે. - આ ગ્રંથ શ્રીમંત ગાયકવાડ સરકારના કેળવણીખાતાએ મંજુર કરેલા છે,
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीमज्जैनाचार्य बुद्धिसागरसूरि रचित.
कक्कावलिसुवोधग्रन्थ.
प्रणम्य श्री महावीरं, सर्वज्ञं परमेश्वरम्
"
૫ ૧ k
जिनेन्द्रं वीतरागं च, सद्गुरूं सुखसागरम् ॥ १ ॥ कावलि सुबोधाख्यं ग्रन्थं करोमि प्राकृतम् बालानां सत्यबोधार्थ, सर्वशिक्षामयं शुभम् ॥ २ ॥ અ આ અડિત દેવને ધ્યાવે, અડુ અહુ જપયા જાય; અરિહુ તને સમજી જ્ઞાને, જયત સઘળાં નાસે પાપ અજ્ઞાની રહેવું નહીં આતમ !!, સત્ર દુ:ખ હેતુ અજ્ઞાન; અજ્ઞાની–પશુ સરખા જાણા, અજ્ઞાને ભદુ:ખ ની ખાણુ, અરૂપી આતમ તત્ત્વમસિ તુ, આતમ !! આપેાઆપ ઉદ્ધાર; અખંડ અવિનાશી અજ અક્ષય, અનત ગુણુ પર્યાયાધાર. ।। ૩ । અક્ષર અજર અમર આતમ એક, ભણતાં ગણતાં થાય એક; અનેક એક સ્વરૂપે આતમ, આનદરૂપી કરેા વિવેક.
'૪ ॥
For Private And Personal Use Only
u s u
અન્યા આગળ આરસી ધરવી, બહેરા આગળ જેવું ગાન; અજ્ઞાની આગળ તમ જ્ઞાની, અજ્ઞાનીને હાય ન સાનં, અન્ધકાર સરખું' અજ્ઞાન, અજવાળા સમ જાણ્ણા જ્ઞાન; અન્તર્ આત્મસ્વરૂપે રહેતાં, પરમાતમ પ્રગટે નાણુ, અજપાજાપ તે આત્મસ્મરણુતા, અનહદધ્વનિ, અંતર્ ઉપયેગ; આધ્યાત્મિક દ્રષ્ટિએ અર્થને, સમજી સાથે અનુભવયેાગ. ॥ ૭ । અનુભવ જ્ઞાન તે આત્મપ્રભુનુ, નિર્વિકલ્પ છે જ્ઞાન પ્રમાણ; અન્તર્ આતમ આનંદ રસના, સાગર ઉલટે એવું ભાન. અનુભવ પચ્ચીશીજ રચીને, આમાનુભવ આપ્યું જ્ઞાન; અનુભવ જ્ઞાન પ્રમાણુ છે સાચુ, અંતર્નાદ તે સાચુ ભાન. [૫ ૯ ૫ અનેક એક સ્વરૂપી આતમ, પર્યાંય દ્રવ્ય નયે છે એશ; અસત્ય નહીં વહેવું ને કરવુ, અસત્યમાં છે દુઃખા ફ્લેશ.
૧૦૫
ક
hat
-
॥૫॥
॥૮॥
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨)
કાકાવલિ સુધ-અ અનીતિનું વર્તન નહીં ધરવું, અનીતિથી અંતે છે નાશ અવળા પન્થ ડગલું ન ધરવું, અન્તમાં ધરમુખ વિશ્વાસ છે ૧૧ અક્કલ બડી પણ ભેંસ ન મટી, અક્કલની કિંમત નહીં થાય; અજ્ઞાનીના પ્રભુ થતાં દખ, શાની દાસ થતાં સુખ હાય.૧૨ અશકય છે નહીં મનુષ્યને કંઈ, અલભ્ય નહીં કંઈ જગમાં જોય; અજરામર પદ માનવ પામે, માનવ-પ્રભુ પ્રતિનિધિજ હાય. ૧૩ અમર અજર આતમ નિજ જાણે, દેહ પ્રાણનું મરણું જાણુ અકળ કળા-આતમપ્રભુની છે, અખંડ અવિનાશી તું માન. છે ૧૪ . અજિતનાથ બીજા તીર્થકર, અછત બને છતી મન કર્મ અચરિજનહીં જ્ઞાને જગમાંહી, આતમ!! કરશો નહીં અધર્મઃ ૧પ અચંકારીભટ્ટપેકે, ક્ષમા અને સમતાને ધાર; અતિસુક્તક મુનિવરની પેઠે, પ્રતિકમણ કરશો નરનાર. . ૧૬ અણિક મુનિ પેઠે નિર્મોહી, દેત્સર્ગ કરીને થાવ! ! અવગુણ છાંડી ગુણને ધારે, અનંત જીવનને પ્રગટાવ!!. ૫ ૧૭ અરજી કરવી એગ્ય ન્યાયીને, અસ્થિર મનનો નહીં વિશ્વાસ, અયોગ્ય સાથે કરે ન સંબંધ, અજ્ઞાની છે જગમાં દાસ. ૧૮ અહંકારથી અનંત દુઃખે, રાવણ દુર્યોધનની પેર, અન્તરમાં 11 અવગુણ તારા, શાથી વતે છે અંધેર. અક્ષર જ્ઞાનથી કેળવાયેલા, માનવું તેમાં મોટી ભૂલ સદગુણને સદ્વર્તન જ્ઞાન, કેળવણીનું સાચું મૂલ્ય. અલ્લા કહેતાં મળે ન અલ્લા, મનમાંથી ટળતાં શયતાન, અલ્લા આતમ પોતે થા, મેહે ભૂલ કરે ઈન્સાન.
૨૧ અન્તરનાદ-અવાજ તે જાણે, અંતર પ્રગટે સાચું જ્ઞાન, અન્તર્નાદમાં ભૂલ ન પ્રગટે, સમજે નહી તેને અજ્ઞાન. રરા અજગર સરખું ધરે ન આળસ, આળસથી છવંતાં નાશ અનુવમી વાતેડુ જાણે, આફતમાં ઉદ્યમ સુખવાસ. પારકા અઝષ વ્યસનથી હિંદને ચીનની, પાયમાલી થઈ પડતી જાણ અહીષ આદિ દુવ્યસનથી, નાસે તન ધન મનને પ્રાણ પરજા
(૧લા
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુબેધ–અ.
(૩) અા વાયુથી જીવે છે, અન્નાદિકનું દેશ દાન, અદા કરી નિજ ફજેને જ્ઞાને, અતિથિને દેવું સન્માન. રપા અનંતનાથ ને અર એ જિનવર, ધ્યાવે તેવા થા ભવ્ય; અનંત જીવન માટે જીવવું, આતમ !! તારું એ કર્તવ્ય. પરદા અડચણ આપત સામે આવે, સહાય કરે તેમાં ધન ધન્ય, અતિ પરિશ્રમ તનુ મન ઈન્દ્રિય, થાવે તેથી રાગી તન. અતિ વર્જવું વર્જવા લાયક, આહારાદિક તેમ વિહાર અવસર યોગ્ય જે દેવું લેવું, કરવું તે કર્તવ્ય વિચાર. ૨૮ અવસર જેને તેની કિંમત, અવસરે સહુની કિંમત થાય, અવસરે આવ્યા મેઘ મઝાને, અવસર વણ તે માન ન પાય. તારલા અવસર આવે શોભે સર્વે, અવસર દેખી કરશે ત્ય; અમૂલ્ય કિંમત-અવસર જાણે, તે જગમાંહી દેખે સત્ય. ૩૦ અજાણુ આગળ કિંમત શી નિજ, વાનર આગળ રનની પેર, અવસર આવે અથી જાણુની આગળ કિંમત કીર્તિ હેર. ૩૧ અવસર આવ્યે જવા નહી વો!!! અવસર વીયે જન પસ્તાય; અથીને છે અર્થની કિંમત, માનવ, હીરાને શું ખાય. પ૩રા અર્થ કામન,-પ્રાપ્તિ ધર્મ, અનર્થ કાર્યો કરે ન ભવ્ય અધી ઉંમર ઉંઘમાં જાતી, ચેતીને કર શુભ કર્તવ્ય મારા અનાર્ય–તે લેકે કહેવાતા, દેવગુરૂને ધર્મ અજાણ; અનાચાર હિંસાદિક પાપે, તનુ અર્થે જે ધારે પ્રાણ પ૩૪ અનાર્ય જીવન પાપમયી છે, આ જીવન છે ધમાચાર, અનાર્ય, જીવે મિથ્યાધર્મ, સમ્યગૂ ધ આર્ય વિચાર. રૂપા અકળાઈશ નહિ આફત આવે, આફત સદા નહીં રહેનાર; અધીર થી ના કાર્ય કરતાં, અમૂલ્ય આયુ ન ફેગટ હાર- ૩૬૫ અતિ પરિચય થાય અવજ્ઞા, અતિ સઘળું કરવું પરિહાર અને થા ના !! છતી આંખે તું, સત્યાસત્યને કર નિર્ધાર. ૩ળા અને દિવસમાંહી લૂક છે, રાત્રે અંધે કાક છે જાણ, રાત્રી દિવસ આખા એ અધે, કામી નાર વ્યભિચારી માન. ૩૮
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
કક્કાવલિ સુબોધ-અ. અતિકામી વ્યભિચારી અભ્યા, બુદ્ધિ છતાં પણ બુડથલ જાણ અધા કામે દાસગુલામે, જગમાંહી જૂઠ નાદાન, ૩યા અહિંસા છે સર્વ ધર્મમાં, શ્રેષ્ઠધર્મ જગમાંહી સત્ય અહિંસામાં ધર્મ છે સાચે, દયાનાં કરે!આતમ!!શુભ કૃત્ય. ૪ના અહિંસા છે પરમાતમ રૂપ, અહિંસા ત્યાં પ્રગટ્યા દેવ, અહિંસા ત્યાં આર્યપણું છે, દયાવિના નહીં દેવની સેવા ૪૧ અહિંસામય જેની વૃત્તિ, જેનાં આહારાદિક સહ કૃત્ય અહંન પ્રગટ પ્રભુ તે પોતે, તે, જાણે સહુ જગનાં સત્ય. શા અહિંસાની પૂર્ણવનિથી, સિંહે પણ મિત્રો સમ થાય; અરિ રહે નહીં જગમાં કે ઈ, વૈકુંઠ છતાં તે પાય. ૪ અહિંસક જન પરમ આર્ય છે. અનાર્યતા, હિંસાથી ગણાય; અધર્મ હિંસા સમ નહીં બીજે, હિંસાથી કર્મો બંધાય. ઇજા અહિંસામય વિચાર ક, અલ્લા ઈશને ભજે જે રામ; અહંન બુદ્ધ હરિ સહુ ભજતાં, પામે મુકત વૈકુંઠ ધામ. જપા અહિંસાને જ્ઞાન ભક્તિ તેમ. આત્મશુદ્ધિ જે અંશે થાય; આત્મપ્રભુ પામે તે અંશે, તેના દિલમાં સત્ય જણાય. ૪૬ અર્થો જે જે ધર્મશાસ્ત્રના ભિન્ન ભિન્ન શાચે છે જેહ અર્થો સાચા તેમાંના તે, શુદ્ધદયાએ જાણે તેહ. ૪૭માં અનેક મત પંથ ધમી લોકો !! ધર્મના ભેદે કરે ન ઠેષ; અન્તરમાં સમતા પ્રગટ્યાથી, સલેકની મુક્તિ બેશ. ૧૪૮ અમૂલ્ય આયુ તન મને વાણી, વા૫ર !! મુક્તિ માટે જીવ! .; અવસર આવ્યો થા ન પ્રમાદી, થાવે આતમ નિશ્ચય શિવ. ૪લા અજપાજાપ તે અંતરમાંહી, ક્ષણ ક્ષણ આત્મપ્રભુ ઉપગ; આધ્યાત્મિક દૃષ્ટિએ એવા, અજપાજા પને અર્થ પ્રગ. tપમા અનહદ નાદ તે આત્મજ્ઞાનની દ્રષ્ટિએ પ્રભુને ઉપગ; અનહદનાદ તે કેવલજ્ઞાનને પૂર્ણનને પૂરો ભેગ. ૫ અનડદનદ તે ભકિછે, પ્રભુની લગની અખંડ તાન, અંતરમાહી પરાભક્તિની,-લુને જે પ્રગટે તે જ્ઞાન પર
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાકાવલિ સુબોધ-અ. અન્તનાંદ તે આત્મજ્ઞાનના -અનુભવે પ્રગટે જે જ્ઞાન અન્તર્ આતમ અવાજ એ છે, સત્યનું પ્રગટે સાચું ભાન આપવા અનુભવજ્ઞાન તે રાગ દ્વેષ વણ, સત્યનું સત્ય તરીકે ભાન અનુભવજ્ઞાને સમ્ય દ્રષ્ટિ,–ગે અંતર્ પ્રગટયું જાણુ પકા અમર થયે જાણે તે આતમ, કર્માદિકના ટાળ્યા બંધ અમર થયા તે સદગુણ જગમાં, શુદ્ધાત્મા નિઃસંગ અબંધ. પપ અપૂર્વ અવસર, માનવ ભવને,–પામી આતમ ત્યાગી! પ્રમાદ; અલખ અરૂપી અજ અવિનાશી, અખંડ આતમને કર યાદ. ૫૬ અજ્ઞાની અમૃત પાવે ને, જ્ઞાની વિષને કદાપિ પાય; અજ્ઞાનીનું અમૃત પીવું છડી, વિષ પીવુ અંતે સુખદાય. આપણા અજ્ઞાની મિથામતિ લેકે, સમ્યક્ દ્રષ્ટિ વિહીન જેહ; અનંત ભવનો પાર ન પામે, નય સાપેક્ષિકજ્ઞાની ના તેહ પા અયોગ્ય જનને જ્ઞાન ન આપે, અયોગ્યને નહીં જ્ઞાન ફળત; અજ્ઞાની પશુ સરખે આતમ, સત્તા ધનથી કશું ન વળત. પેલા અનર્થ સઘળા મૂળનો હેતુ, અર્થ છે જાણે નરનાર; અર્થને માટે મારામારી, અર્થથકી ચાલે સંસાર. અર્થાથીને આર્ત તથા વળી, આત્માથી પ્રભુને ભજનાર, અનુભવે નિજને જેહ અલખ રૂ૫, જીવંતે પભુ રૂપ તેધાર. ૬ u અનંત ગુણપર્યાય સ્વરૂપ, આતમજ્ઞાનાનંદસ્વરૂપ; અખંડ અક્ષર અજ અવિનાશી, સાપેક્ષાએ રૂપારૂપ. દર અધ્યાત્મશાંતિ પામવા, અધ્યાત્મશાંતિ ગ્રન્થ રયે વિવેકે ભવ્યને, દેખાડ્યો શિવપથ . છે કે અરહટ્ટ ઘટિકા યંત્રની પેઠે, કમેં જી ઉંચ ને નીચ સુખ દુઃખ પામે કર્મ ચક્રની ધારાએ મનમાં ધર શીખ. એ ૬૪ અસ્ત ઉદય સૂર્યાદિક પામે, ને તે ત્યાં છે ભારે અત ઉદય કેસર ને ઝારને, સમજી ધર્મ કરે નરનાર. ૬૫ અાય તે કર્મ ચક્રથી, સર્વજ લહે સુખને દુઃખ અરે આતમા કયાં મુઝે હે, સવમલાડુથી ટળે ન ભૂખ. ૨૬
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાકાવલિમુબાપુએ અનંત જીવન? આત્મ પ્રભુનું દર્શન જ્ઞાન અને ચારિત્ર, અનંત જ્યોતિર્મયનિજ આતમ, મોહ હણને થાવ! પવિત્ર સ્થા અરિહંત તેદેષ અઢાર રહિત પ્રભુ, ચારે ઘાતી કર્મને કીધે અંત, અતિશય ચેત્રીશ કેવળજ્ઞાની જિન-વિભુ, તીર્થકર છે તારણહાર, ભદંત જે, અરિહંત તીર્થંકર પ્રભુ એવા વીએ. . ૬૮ અનંત ગુણ પર્યાય શક્તિમય, આતમ તે પરમાતમ થાય, અનાદિ કાલીન કર્મ ટળ્યાથી, આતમ તે પરણહા સુડાય છે ૬૯ છે અમેરિકામાં એકય ને વિદ્યા, વિજ્ઞાન પ્રતિદિન નવનવશે, અર્થ કામની ઈચ્છા ભારે, બાઘોતિને શોધે બાધ છે ૭૦ છે અનંત આતમ વ્યતિથી છે, સંગ્રહ નય સત્તાથી એક અપેક્ષા એવી સાત નથી,-જાણે તેને તત્વવિવેક. . ૭૧ અન્યનું અહિત ઈચ્છે, નિજ આતમ ઉંચે નહીં થાય, અન્ય અને શત્રુનું પણ, બૂરૂ ન ઈચ્છે સ્વમામાંa. છે ૭૨ છે અક્રાવણ શક્કલ શા ખપની, અકકલ વણ નહીં શેભે અંગ; અક્કલને ખીલ અભ્યાસે, તેથી વધતા સદ્દગુણ રંગ. એ ૭૩ છે અવંતીસુકુમાલ જ મહામુનિ, છેડ્યો જેણે દેહાધ્યાય અંગને ભચું શિયાણીએ, સમતા ધરી પામ્યા સ્વરૂ વાસ. એ ૭૪ છે અઈમુત્તા મુનિવરજી મોટા, કીધે જેણે પશ્ચાત્તાપ; આતમમાં કેવલ પ્રગટાવ્યું, ટાજ્યા સઘળા ભવ સંતાપ. ૭૫ અનેક મત પંથ દર્શન ધર્મનાં-સર્વ શાસ્ત્રથી ગ્રહ જે સત્ય અનેકાન્તરૂપે પ્રણમા, નયસાપેક્ષે ધર્મનાં કૃત્ય. ૭૬ અનેકાન્તનય જ્ઞાતા જગમાં, સ્યાદ્વાદી સમકિતને પાયા અનેક દર્શન ધર્મ પત્થનું-સત્યાગ્રહે તે જૈન સુહાય. . ૭૭મા અલ્લા તે અરિહંત જિનેશ્વર, નિરાકાર સર્વજ્ઞ છે દેવ, અનંત જ્ઞાનના રે શોભે, આતમ કર ! અલાની સેવ, ૭૮ અતિથિ સેવા ઘરબારીનું, સૌથી મોટું છે કર્તવ્ય અતિથિ માટે સ્વાર્પણ કરવું, ગૃહસીને એ ધર્મ છે ભવ્ય. એ ૭૯ u અતિથિ સેવા-આર્યોની છે, સર્વ ખંડમાં શ્રેષ્ઠ પ્રમાણ અતિથિને આદર સહારે, આપ ભેજ ને વળી માન. . ૮
3.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસુબા મ
(C)
૫ ૮૧ t
u es u
॥૮॥
અજિત જિનેશ્વર અભિનદન પ્રભુ, અર પ્રભુ પરમાતમ દેવ; અરું એવા ભાવા ધ્યાવેા, વીતરાગની કરીએ સેવ. અકળાઇશ નહીં. સ કટ આવે, સ’કટ આવી ચાલ્યાં જાય; અશકય નહીં કે ઇ અગમ્ય નહીં છે, આતમને એમ નિશ્ચય લાવ્યા અયેાગ્ય કર નહીં અયેાગ્ય વદ નહિ, મનમાં કર નહિ દુષ્ટ વિચાર; અચૈાગ્યને શુ ચેાગ્ય જ તેનેા, જ્ઞાનીથી કરજે નિર્ધાર. ॥ ૮૩ ૫ અંતેવાસી તે કહેવાતા, ગુરૂના અંતમાં રહેનાર; ઋતમાં પરમેશ્વર રાખી, જીવે અંતેવાસી ધાર. અતેવાસી શિષ્યા સાચા, ગુરૂનુ પામે પૂછું જે જ્ઞાન, તેવાસી ગુરૂ પાસે રહી, ગુરૂના સઘળા આશય શુ. ૫૮૫ ૫ અપત્ય સરખા શિા ગુરૂના, ગુરૂમાં મર્ષાઈ રહેનાર; અપત્યથી પણ અ ંતેવાસી, શિષ્ય-ગુરૂહૃદયરૂપ સાર. અજવાળુ જેટલુ ઉપયેગી, અંધારૂ પણ તેટલું જાણું; અહર્ રાત્રી એ છે ઉપયોગી, કુતની લીલા છે પ્રમાણુ. ॥ ૮૭ અજવાળુ' ઉમનામાટે, વિશ્રામથે તમ: પ્રમાણ; આકળા કળા કુદ્રુત ઉપયાગી, કૃત્રિમતાથી દુ:ખ છે જાણુ. ॥ ૮૮ ૫૫ અતિ પરિશ્ર્ચયે હાય અવજ્ઞા, અતિખેલે મહુશક્તિ વિનાશ અતિ સવે છે વર્જ્ય જગતમાં, ચેાગ્ય પરિચયે સુખની આશ ૫૮૯૫ અકલ કલા છે આત્મપ્રભુની, અકલ કલા છે. કર્મની જાણ; મકલકલા, કુદ્રની જાણી, ચેગી ખેલે અલેખ વાળુ. ।। ૯૦ ॥ અતિ ઠંડું તીખું' ખારૂં ને, ઉનું લેાજન ખાવુ વાર !!; અતિ નિદ્રા જાગરણ પરિશ્રમને, ઇન્દ્રિય અતિ પરિશ્રમ પરિશ્તાર ॥ અતિ હુઠ કદાગ્રહી નહિ થાવુ, અતિ જોવુ અતિ ખેલવું વાર; સ્મૃતિ લખવુ અતિ ભવ્ ગણવુ, અતિ કાર્યને કરવાં વાર, તારા અતિ મીઠા કડવા તીખા ને, અતિ ખારાના કર પરિહાર; અતિ અભ્યાસ ન કર અતિ લેાલે, વર્જ્ય અતિતેને ઝટવારા &3 li અનેક મત દર્શન ને પન્થેા, અનેક ધર્મો જગમાં જોય; અનેક ધર્મોના લોકો જગમાં, અનેક મત ભુટ્ટો જગ હૈાય. ૫ ૯૪ t
|
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫)
વિભાધા
૫ ૧૦૧ !!
અનેકાન્તનય દર્શોનજ્ઞાને, અનેક ધર્મમાં જે છે સત્ય; અનેકાંત ષ્ટિથી જાણી, કરવાં સાપેક્ષાએ કૃત્ય. અનેકાન્તદર્શનનયજ્ઞાને, અનેક દૃષ્ટ પંથનુ જ્ઞાન; અનેકરીતે સાપેક્ષાએ, જાણી આતમ પામે ધ્યાન. ૯૬ ॥ અમૃત તે નિર્વિષયાનન્દ છે, અમૃત તે નિજ જ્ઞાનાનન્દ; અમૃત તે પ્રભુ સાથે એકતા, પામે અમૃત નાસે ફ્ન્દ ૫ ૯૭ II અમૃત, મીઠી વાણી જલને, અન્નને સ્વાર્થ વિનાના પ્યાર; અમૃત, નિર્દોષી નિજજીવન, સાત્ત્વિક આચારાને વિચાર. ॥ ૯૮ u અન્યાના અપરાધ કરતાં, અન્યાની તું મારીી માગ; અપધાને ભૂલની મારી, માગેા ધારા સત્યના રાગ અન્યની ભૂલે કાઢતાં પૂર્વ, પાતાની ભલે તું દેખ; અન્ય જનેની આગળ નિજની, ભૂલ લેઇ ત નહીં ઉવેખ!! ll૧૦૦૧ મજ્ઞાની ગુરૂઓ નહીં સારા, અજ્ઞાની નહીં સારા વૃદ્ધ અજ્ઞાની જે માત પિતાર્દિક, કરે નહીં સંતાન સમૃ દ્વ અજ્ઞાની જ્યાં આગેવાના, ત્યાં તે ઉજ્જડ ખાખ માણુ; અજ્ઞાની રાજા આચાર્યા, દેશ સંધના કરતા હુ!ન, અજ્ઞાની ઢાકારા બૂરા, અગનીએ દેરવનાર; અથડાતા અંધારે કાકે, પૂરી પડતીના કરનાર, અજ્ઞાની જયાં ધમ ગુરૂએ, કરતા ધર્મની મારામાર; અન્જાને દારે જ્યાં અંધા, અજ્ઞાનીએ તેવા ધાર અજ્ઞાની શજાને રૈયત, દેશ રાજ્યમાં અંધ ધંધ મજ્ઞાની ભાષા લિપિ,-જ્ઞાતા, પણ જે થયા ન બુદ્ધ અજ્ઞાનીઓ પશુ સરખા છે, ખાતા પીતા ભાગવે લાગ; અજ્ઞાનોના પ્રેમ નકામે, અમેધ સરખા કે નહીં રાગ ૫ ૧૦૬ ॥ અજ્ઞાનીઓ દેવશુરૂને, કરે ન ધર્મનું સચજ્ઞાન; આંધળા સરખી શ્રદ્ધા ધારે, સમજે નહીં ભક્તિ ભગવાન્ ।૧૦૭મા અજ્ઞાની કુગુરૂની સંગત, કરવાથી ભવના નહીં પાર, સત્ય જૂઠને ભેદ ન જાણે, માની માનવ નિર્ધાર.
! ૧૦૨ ૧
૫ ૧૦૫૫
For Private And Personal Use Only
"પા
૫ ૯૯ u
! ૧૦૩ ૫
૫ ૧૦૪ ૫
૫૧૦૮૫
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુબોધ-અ. અથડાતા અજ્ઞાની જ્યાં ત્યાં, અજ્ઞાને અથડાવું થાય; અંધાથી અજ્ઞાની બુરે, કરે વિશ્વમાં બહુ અન્યાય છે ૧૦૯ અજ્ઞાનીની સર્વ શક્તિઓ, અધર્મપાપમાં ખચય અજ્ઞાની જે જ્ઞાની સલાહે, ચાલે છે તે દેખતે થાય. જે ૧૧૦ અંબઇ તાપસ સમ્યજ્ઞાની, પ્રભુ વીરને માટે ભક્ત અજવાળું અંતર્મ લીધું, ત્યાધ્યું મિથ્યામતિનું રક્ત ૧૧૧ અયોગ્યને જે કહેવું દેવું, તે તે ઉલટા અથે થાય; અગ્યને વિદ્યા દેવાથી, દુરૂપયેગ તેને થઈ જાય છે૧૧૨ અયોગ્ય-ચગ્યની કરી પરીક્ષા, ગ્યને યોગ્ય તે પ્રેમે આપ; અગ્યની સંગત કરવાથી, અયોગ્ય જેવી નિજની છાપ ૧૧૩ અભણ જનેને ભણાવવાને, કરશે સારા સર્વ ઉપાય અભણપણું નહીં કોને ખારૂં, ભયા ખરા જે પાળે ન્યાય ૧૧૪ અજાણ રહેવું ઘટે ત્યાં સ્થાને, જાણ થવું જ્યાં ઘટે જ ત્યાંય; અજાણુ થઈને નિરભિમાને, ગુરૂથી જ્ઞાન ગ્રહો દુઃખ જાય છે ૧૧પા અપ દોષને પાપ અ૫ જ્યાં, બહુ લાભ ને જ્યાં બહુ ધર્મ અપેક્ષા સમજી કાર્યરત કરવું, દેશ કાલ સાપેક્ષિકકર્મ ૧૧૬ અ૫ દેષને બહુ શુભ ધર્મની બુદ્ધિથી કરજે કર્તવ્ય અપેક્ષા વણ અધિકારવિના જગ, કર્મયેગી બનતે નહીં ભવ્યા૧૧૭ અનાર્ય, હિંસા જૂઠ ને ધારે, ચારી મિથુનમાં આસકત; અસત્ય પાપી જીવન ગાળે, સત્યદેવને બને ન ભક્ત. ૫ ૧૧૮ અનાર્ય, દેશને અધર્મ ભેદે, સમજે નહીં તે સાચે ધર્મ, અધર્મમાં નિજ જીવન ગાળે, કરે સદા પાપારંભ કર્મ છે ૧૧૯ અધર્મ છે જગમાંહી હિંસા, જાડું ચારી ને વ્યભિચાર, અધર્મ,મિથ્યા પરિણતિ પાપનાં કાર્યોને કર વ્યવહાર. ૧૨મા અધર્મ તે નિર્દયતા શઠતા, દારૂ માંસાદિક વ્યાપાર; અધમ તે છે અધર્મ યુદ્ધ, માંસાદિક પાપી આહાર છે ૧૨૧ અધર્મ તે જ્યાં ધર્મ નહીં ત્યાં, ધર્મની શ્રદ્ધા અને પ્રવૃત્તિ અધર્મ જે તે ધર્મના નામે, હિંસાદિકને જુલમ અનીતિ. ૧૨૨
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
કક્કાવલિ સુબેધ-અ. અધમ, તે અન્યાય પ્રવૃત્તિ, જૂઠી સાક્ષી જૂઠા લેખ અધમ તે જ્યાં આત્મધર્મનું, અજ્ઞાન જ અંતમાં પખ. ૧૨ા અનીતિ જૂલ્મ ને મારાંસારી, સબળાથી નબળા ભક્ષાય; અધર્મ ત્યાં જ્યાં દેવરૂ, ધર્મનું સમ્યજ્ઞાન ન કયાંય, ૧૨૪ ના અકાર્ય કરતાં શાક ભરજે ખૂબ વિચારી ભવ્ય અકાર્ય કીધા પછી-પરૂા છે, થાય ને એવું કર કર્તવ્ય. . ૧૨૫ અકાર્ય–કાય સાપેક્ષાએ, જાણ કરશે નહીં અકાજ અકાર્ય કરતાં શકિત ટળતી, રહે ન જગમાં સાચી લાજ. ૧૨૬ અત્તર, સાચું સત્કાર્યોને, સદ્દગુણથી જે થાતી બ્રિતિ, અત્તર, સાચું ગુણ સુગંધી,-લેવાની આતમની રીતિ. | ૧૨૭ અભેદ ભાવે દેખે જ્ઞાની, અભેદ ભાવે વર્તે સન્ત; અભેદ જેવું અભેદ વર્તન, એ બેમાં છે ફર્ક અનન્ત. ૧૨૮ છે અટપટી વાતે મસ્તાની છે, ભૂલ ભૂલામણ બહુ દેખાય, અપેક્ષા, નયવાદેની જાણે, સ્યાદ્વાદી ત્યાં ભૂલ ન ખાય. એ ૧૨૯ છે અંત્યજ સ્પેશ્યસ્પર્ય સંબંધી, હિંદુઓમાં છે બે ભેદ; અંત્યજ લેકેની પ્રગતિમાં, કેઈ કેમને છે નહીં ભેદ. ૧૩૦ છે અંત્યજ કેમની ચડતી કરવી, કેળવણથી કેળવી બેશ; અન્ય જિનેને કેળવવાથી, તેઓના ટળતા સહુ કલેશ. મે ૧૩૧ અધિકારી થઈ કર !! નહીં જૂમે, કર નહીં પ્રાણુતે અન્યાય અધિકારી થઈ પક્ષપાતને, ત્યાગી કર સમજીને ન્યાય. ૧૩૨ . અધિકારી થઈ અભિમાનથી, મગજ ખાઈને કર નહીં પાપ; અધિકારી થઈ દુરૂપયેગે, શકિત ખર્ચતાં છે સંતાપ. ૫ ૧૩૩ અન્યાયી જે અમલદાર છે, તે જીવંત છે શયતાન, અન્યાયીના જુલ્મની સામે, રહીને જીવે તે બળવાનું, એ ૧૩૪ છે અધિકારી જૂમીઓ સામે, ઉભા રહેવું કરીને સંપ; અન્યાયીને પક્ષ ન કરે, અન્યાયે નહીં અંતે જંપ. ૫ ૧૩૫ અન્યાયીને શિક્ષા દેવી, જેથી લેક તજે અન્યાય; અન્યાયે નહીં રાજ્યની ચડતી, અન્યાયીને કર ન હાય ૧૩૬
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિસુખાધ–અ.
૧૩૯ ૫
૫ ૧૪૧ ॥
અમલદારની શક્તિયા સહુ, પામી કરજે શુભ ઉપયોગ અમલદારને સ્વર્ગ વા નરક છે, શુભાશુભ શક્તિયોગ ૧૧૭૫ અમલ લી અભિમાની ન થાજે, અમલદાર છે તુજ પર દેખ અલ્પ શક્તિથી કયાં તુ ભૂલે, જીવે મરે તુ શાથી પેખ ૫ ૧૨૮ અ૫ક્ષનું કૃત્ય જે સારૂ', દુર્ગંતિથી સીંગ બના અલપ અગ્નિની ચીણગારીથી, ગંજી ગામે અસ્મ અધિકારી સાચે! જે મનની,ઉપર અમલ ચલાવે અન્યાયી નહીં અનજે માટે, છટા હિંસા બ્રૂના કૃત્ય ૫ ૧૪૦ ૫ અનથ કર નહીં નબળાઆપર, કામે ક્રોધે કર ન અન; અન હેતુ અને કામ છે, સમજે તેને એ છે વ્યર્થ અનથ જૂહ્મા પાપા કર નહીં, આઘાત સરખા પ્રત્યાઘાત; અન તું ફૂલ આ ભવ પરભવ, અ ંતે દુ:ખ છે સત્ય એ વાતના ૧૪૨ ॥ અનંત આન ંદમય તું માતમ, ખાહિમાં સુખ છે નહીં સત્ય;. અસ યં પ્રદેશી આતમ તુ છે, શુદ્ધોપયેાગે કર નિજ કૃત્યા ૧૪૩ ॥ અઈ જા પરમાથે તું, મુકત્યથે સહુ કર ને આપ !!; અર્પાવું પ્રભુમાં નિજતુ જે, તે સેવા ભક્તિની છાપ અરજી કરે અન્યાયી આગળ, નિષ્ફળ મરજી ચાલી જાય; અરજી સાથે સંપ શક્તિને, તન ધન સત્તા અળથી ન્યાય ॥ ૧૪૫ ૫ અશક્ત કે જે પત્ની ઘરનું, રક્ષણ કરે નહીં તેહ ગણાય; અશક્ત કે જે પર જીવાડ્યો, જીવે ઘરખારી થઈ હાય. ૫ ૧૪૬ ॥ અશક્ત કે જે શત્રુઓના, હુમલાથી ડરી ભાગી જાય, અથ કુટુંબ ઘર પત્ની ન રહ્યે, માયલા થઇ જીવીને ખાય ॥ ૧૪૭ ।। અશક્ત નામોને ઘરમાં, વસવું પરણવુ ઘટે ન લેશ; અશક્તને કન્યા નહીં દેવી, અશક્ત લજવે ધર્મને વેષ ૫ ૧૪૮ ॥ અશક્ત તે જે મૃત્યુથી બીવે, મરે ન અન્યના રક્ષણુ કાજ; અશકત દુર્ગુણી દુર્વ્ય સની છે, અશકત વગ નુ છે નહીંરાજ ! ૧૪૯ તે જે મનના તાબે, કામ સ્વાના અને ગુલામ; અશકત તે જે ગુણ સત્કર્મો–પ્રાપ્ત કરે નહીં ધરે ન હામ ॥ ૧૫૦ ॥
૫ ૧૪૪ ૫
અશક્ત
For Private And Personal Use Only
( ૧૧ )
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ),
કક્કાવલિમુબેધ-અ. અશક્ત, ઘરબારી નહીં શોભે, અશક્ત તે ત્યાગી નહીં સંત અશકત, તન મન શક્તિ વિનાના –આત્મશક્તિ વણ કેન મહેતા૧૫૧ અભાગિયાને ધર્મ ન સૂજે, સૂજે નહીં સારૂં ને સત્ય અભાગિયાની અવળી બુદ્ધિ, કેટિપતિ પણ બૂરાં કૃત્ય છે ઉપર અભાગ્ય જેનું તેનું ઈચ્છયું, થાતું નહીં ઉલટું થઈ જાય અભાગિયા પણ સુભાગીસંગે, અન્ય પ્રતાપે સુખને પાયા ૧૫૩ છે અવસર આવ્યો જે નહીં જાણે, અવસર સમજ્યા વણ કરે કૃત્ય અવસર જાણે નહીં તે મૂરખ, અવસરે શોભે બલ્યુ સત્ય છે ૧૫૪ અન્યધમી પર કરો ન જૂ, અન્ય ધમ પર કરે તે ઠેષ, અન્ય ધમની સાથે હે, કરે ન ઝઘડા ટંટા કલેશ. ૧૫પ છે અન્ય ધર્મનાં શાસ્ત્રોમાંથી સાપેક્ષાએ લાગે સત્ય; અપેક્ષા રાખીને તે ગ્રહવું; અસત્યનાં કરવાં નહીં કૃત્ય. ૧૫૬ . અન્ય ધમીએ જે નિજામી–લેકે પર કરે બહુઅન્યાય અશક્તિ તે વખતે નહીં ધરવી, ન્યાય બળેકરે સપાય. જે ૧૫૭ અન્ય ધમીએ પણ આત્માઓ, નિજ આતમ સમ જ્ઞાને માન અજ્ઞાને મતભેદ જ્યાં ત્યાં, શ્રેષને યુદ્ધમાં શયતાન. ૧૫૮ છે અન્ય ધમીમાં વધમમાંહી, કપ પેસીને શયતાન અન્ય અન્ય લડાવે ભેદે, એક બીજાના હરતે પ્રાણ. ૧૫૯ માં અન્ય ધર્મ છે જૂઠે કેવળ, મારો ધર્મ છે સર્વથા સત્ય અન્ય જમીને જીવવા દઉં નહી, એવું છે શયતાનનું કૃત્ય. ૧૬૦ અન્ય ધમીઓ સાથે મૈત્રી, ધારી ચાલે આતમરાજ !!! અન્યમતે પર સહિષ્ણુ ભાવે, વર્તે પામે શિવ સામ્રાજ્ય. ૧૬૧ અન્ય ધમી એ સ્વધામીએ સહ, સમભાવે પામે છે મુક્તિ; અન્ય ધમીએ રમીએ સહુ પાપે નરકમાં જ યુક્તિ. ૮ ૧૬૨ અતએ જુદા ધર્મના ભક્તો–તેઓ પર મૈત્રીને ધાર! ; અન્યધર્મ શાસ્ત્રોમાં જૂઠું, લાગે તેને નહીં સ્વીકાર. . ૧૬૭ અન્ય ધમઓના બળ ભયથી. સત્ય સ્વધર્મને કરે ન ત્યાગ અન્ય અન્ય કરાવે હિંસા, શયતાન જ સમજીને જગ છે ૧૬૪
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-અ.
( ૧૭ ) અન્ય અન્ય પરસ્પર ધર્મના ભેદે ત્યાં અજ્ઞાનનો દોષ, અજ્ઞાને અંધારામાંહી, અથડાતા જીવે ધરી રેષ. ૧૬૫ અન્ય અન્યમાં ભેદનું કારણુ, મેહ કષાયે છે અજ્ઞાન, અન્ય જીવો પણ નિજ આતમ સમ,જાણ હરે નહિ અન્યના પ્રાણા૧૬લા અભય વસ્તુઓનું ભક્ષણ, કરવાથી નહીં હૃદયની શુદ્ધિ અભય ભક્ષણ અપેયપાને, પ્રગટે દિલમાં પાપની બુદ્ધિ. ૧૬૭ અશુદ્ધ તે ઘટ રાગ રેષ છે, અશુદ્ધ તે દુર્વ્યસનપ્રવૃત્તિ અશુદ્ધ ભેાજન અશુદ્ધ પાણી, સદષી વૃત્તિ અને અનીતિ. ૧૬૮ અશુદ્ધ તે મન વચને તનુની-પાપ પ્રવૃત્તિ હિંસા વૈર, અશુદ્ધ તે અજ્ઞાને જડમાં સુખ બુદ્ધિની વહેં હેર. ૫ ૧૬૯ અશુદ્ધ તે દિલ જ્યાં ઈર્ષ્યા છે, જૂઠ ચેરી ને જ્યાં વ્યભિચાર; અશુદ્ધ તે સ્વાર્થ અન્યનાં, ગળાં રંસવાં થઈ તૈયાર. મે ૧૭૦ છે અશુદ્ધ તે અન્યાયને મે, અશુદ્ધ, દુર્ગણના આચાર; અશુદ્ધતે શુભાશુભ પરિણતિ, શુદ્ધતેનિર્મોહી જ વિચારો ૧૭૧ છે અશુદ્ધ તે પરજીવની હિંસા, કરીને ભરવું પાપી પેટ અશુદ્ધ તે દુર્મતિ દિલમાંહી, જેથી જવાનું નરકે ઠેઠ. ૧૭૨ અશુચિ તે મનમાં દુબુદ્ધિ, અશુચિ તે તનુ વચનાં પાપ; અશુચિ તે મિથ્યાત્વની બુદ્ધિ, વેર કપટ મેહે સંતાપ. ૧૭૩ છે અશુચિ તે છે પાપ પ્રવૃત્તિ, મનમાં થાતા પાપવિચાર, અશુચિઅશુદ્ધિટાળી આતમ!!, પવિત્ર શુદ્ધ બને સુખકાર. ૧૭૪ના અન્ય વિદેશી વિધમીઓનાં-સ્વાર્થે કાવતરાં જે થાય; અન્યના સહુ દાવપેચથી, ચેતે તે મૃત્યુ નહીં પાય. ૫ ૧૭૫ છે અન્યવિદેશી વિધમીઓને,-સ્વાર્થ વિના નહીં હવે મેળ; અન્યવિજાતિ વિધમીના-જાણું લેવા સઘળા ફેંલ છે ૧૭૬ . અન્યવિજાતિ વિધમીઓથી, સાવધાન થઈ જગમાં ચાલ; અન્યવિજાતિ વિધમી એહ છે, કામ ક્રોધથી ચેતી ચાલ છે ૧૭૭ અન્ય તે કર્મની પ્રકૃતિ સહુ, અન્ય તે જાણે રાગને રેષ; અન્ય તે આતમથી જે જાડું, આતમને દે નહી સંતોષ છે ૧૭૮ છે
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
કક્કાવલિસુખાધા.
แ
૫ ૧૮૧ ૫
॥ ૧૮૨ ૫
॥ ૧૮૩ ૫
અન્ય તે કામ ક્રોધ ને માયા, લેાભને મિથ્યાત્વાહ કાર; અન્ય તે આતમ સાથ સદા નહીં, રહેતું તે જાણા નિર્ધાર ૫ ૧૭૯ અન્યવિધમી ક્રુતકી પર,-સમજ્યા વણુ ધર નહીં વિશ્વાસ; અમી આની સંગત કરતાં, માસ્તિકતા પ્રગટે છે ખાસ. ૫ ૧૮૦ ॥ અન્યવિશ્વમી ક્રુતકી આના, કુતર્કના કર નહીં' વિશ્વાસ; અન્ય ધર્મ શાસ્ત્રોની પહેલાં, નિજ શાસ્ત્રોને વાંચા ખાસ. અન્ય ધર્મની કરો ન હાંસી, અન્ય ધમી પર કરા ન દ્વેષ; અન્ય ધર્મનાં શાસ્ત્રોમાંહી, સાચુ' તે ગ્રહજે નિર્દે ષ. તે અહૅવૃત્તિ મમતાથી જગમાં, સાચું જૂઠું નહીં પરખાય, અન તીર્થંકર સર્વજ્ઞ, નિર્માહ ભાખ્યું. સુખદાય, મન પ્રભુ વીતરાગ જિનેશ્વર, સર્વજ્ઞે સહુ ભાખ્યુ' સત્ય; અર્જુન પરમેશ્વર શ્રી મહાવીર, આજ્ઞાઓથી કર શુભ કૃત્ય ૫ ૧૮૪ n અરિર્હત ચાવીશ તી કર છે, રાગ રાષ હણે તે અરિહંત; અરિહંત પદ પરમેશ્વર રૂપી,વિરલા જ્ઞાની સમજે સ’ત. ૫ ૧૮૫ ૫ અરિ તે રાગ ને દ્વેષ છે ખરા, માતમગુણુના ઢાંકણુહાર, અરિ તે ક્રોધ કપટ માયાને, લાલ કામ મિથ્યાત્વ વિચાર. ૫ ૧૮૬ ૫ મર અંતમાં માહ શત્રુ છે, જગમાં તે શયતાન ગણાય; અરિ એવા અંતર્ના હણુતાં, આતમશુદ્ધ અરિહુ ત થાય ॥ ૧૮૭ । અરિ તે અજ્ઞાન જ છે મેટુ, દ્વેષ અઢાર હણે અરિહંત; અર્હિંત પદવી પામ્યા પછીથી, પ્રત્યક્ષ લેાકાલેાક છે સંત્ય. ॥ ૧૮૮ ૫ અરિહુંત આત્મદશા થાવાથી, સત્યધર્મ ના થાય પ્રકાશ; અસત્ય ધર્મ નહીં કહેવાતા, જૈનધમ સાચા છે ખાસ. ॥ ૧૮૯ u અર્જુન દેવને રાગ ન રીસ છે, કેવલજ્ઞાને જાણે સત્ય; અલાષિત જૈનધર્મના,--મારાધનથી મુક્તિ કૃત્ય. ૫ ૧૯૦ ॥ અપૂર્વ નવનવ વિદ્યા ગ્રહવી, અપૂર્વ નવનવુ લેવુ જ્ઞાન: અપૂર્વ શેાધા નવનવી કરવી, અપૂર્વ સાંભળવુ ગુણ ખાણું. ॥ ૧૯૧ ॥ અખુટ ખજાના જ્ઞાનના ભારી, દાન કરે તેમ વધતા જાય; અપરિચિત જે અજાણ્યા તેના, વિશ્વાસે સંકટ દુ:ખ થાય. ૫ ૧૯૨ ॥
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધ–આ...
(૧૫) અતિશયી થાવું વિદ્યાજ્ઞાનથી, તપશકિતથી વિશ્વ મહંત, અલીલ શબ્દ વદે ન કયારે, અધમ કહેવાય ન સંત. ઘ૧૯૩ અણસમ પરના ગુણને પર્વત, સરખે માને સજજન સત્ય; આસમ પરના દેષને-પર્વત, સરખે કહેતે દર્શન કૃત્ય. ૧૯૪ અવસ્થા તારી હાલ છે કેવી, પૂર્વ કેવી હતી વિચાર; અવનતિ વા ન્નતિ તુજ કેવી? કર તેનો અંત નિર્ધાર. ૧લ્પા અવસ્થા -મન વચ તનુની કેવી, કરવી સુખ શાંતિ કરનાર; અવશ્ય તેને નિશ્ચય કરીને, આતમ આપને આપ ઉદ્ધાર!! ૧૯ અનંત શકિતમય તું આતમ! થા નહીં જડના મોહે દીન; અસંખ્યયેગે મુકિત થાતી, ભાખે છે શ્રી મહાવીર જિન. ૧૯૭ના અનંત શકિતને સ્વામી, નકકી નિજ છે આતમરામ; અજ્ઞાને ભૂલીને દુખી, દીન બને છે ભૂલી હામ. ૧૯૮ ૫ ચજાકંઠસ્તન પેઠે નિષ્કલ, અજ્ઞાનીનું આયુષ્ય જાય, અનાશ્રયે કે ચઢે ન ઉચે, આશ્રય ઉંચે ઉચ થવાય. મે ૧૯ અભયદાન સમ દાન ન કેઈ, મરતા જીવને રક્ષ જાણ; અભયદાન છે દ્રવ્યને ભાવે, દ્રવ્ય તે જીવના રાખવા પ્રાણ ૨૦૦ , અભયદાન તે ભાવથી જાણને, નિજ પરને સમકિતનું દાન અજ્ઞાન મહાદિકને હણવા, માટે દેવું આતમજ્ઞાન. | ૨૦૧ છે અભયદાન તે સેવા ભકિત, જ્ઞાન ધર્મને છે ઉપદેશ અભયદાન તે મેહને મારી, રક્ષ આતમધર્મને પ્રાણું. ૨૦૨u અભયદાન દે યથાશક્તિથી, સુપાત્રદાન દે આણું હર્ષ, અભયદાનથી નિર્ભય થાવું, અન્ય જીવોપર ધરન અમર્ષ. ૨૦૩ અભયકુમારની બુદ્ધિ પેઠે, બુદ્ધિએ કર આ કર્ષક અભયકુમારના જે થાવા, અંતરુ ઉત્સાહે મન તર્ષ!! | ૨૦૪ અસાર આ સંસારમાં જડ સહુ, અસાર જૂઠા વિષયના ભેગ; અસાર માંહી સાર છે સેવા, ભકિત જ્ઞાન ક્રિયા ગુણગ. ૨૦૫માં અસારમાંથી ગુણ હષ્ટિએ, સાર ઘણે સમજી લેવાય, અસારમાંથી સારમાં હળવું, એ છે સ્વાભાવિક ન્યાય. ૫ ૨૦૬ .
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
કક્કાવલિસુખાધ-અ.
૫૨૦૮ના
॥ ૨૧૧ ॥
૫ ૨૩૨ ૫
અસારચેાગે સાર જણાતા, અસારથી સમજાતા સાર; અસારનું આલેખન પામી, પછીથી સારના લાગે પ્યાર. ૫ ૨૦૭ દા અસાર તે જડ ભાગ પ્રવૃત્તિ, અસાર છેવટ દેહ છે જાણુ; અસાર તન ચૈન કુટુંબ કખીલા, ગાડી વાડી લાડી માન, અસાર તે સહુ મૂકી મરવું, મરતાં સાથે જે નહીં થાય; અસાર તે જડ સુખની ઇચ્છા, કામ ક્રોધ માયા અન્યાય. II ૨૦૯ અસાર લાભ ને માન ને પદવી, પુદ્દગલ ખેલા સહુ મસાર; અસારમાંહી સાર છે માતમ, દર્શન જ્ઞાન ચરણુ આધાર. ॥૨૧૦ ॥ અસાર સહુ જડ વસ્તુએથી, જ્ઞાને પ્રગટાતા ઘટ સાર; અસાર સાર એ સાપેક્ષાએ, સમજીને આતમ ઉદ્ધાર અસાર તે પણ સાપેક્ષાએ, સાર અને છે સાર, મસાર; અનેકનય સાપેક્ષા જાણે, તે જાણે છે અસાર, સાર. અસત્ય, સત્ય છે સાપેક્ષાએ, અસત્ય તે પણ સત્ય ગણાય. અસત્યમાંથી સત્યમાં જાવુ, અસત્ય ચાગે સત્ય ગ્રહાય. ॥ ૨૧૩ ૫ અસત્ય તે પણ સત્ય છે જાણેા, સત્ય તે સાપેક્ષાએ અસત્ય; અસત્ય, સત્યને સાતનયાથી, જાણે તે સમજે છે સત્ય, ૫ ૨૧૪ ૫ અસત્ય, સત્ય છે અસંખ્ય ભેદે; સાપેક્ષાએ સઘળું જાણુ; અસત્ય, સત્ય એ સાથ છે પાસે, અસત્ય ત્યાગી સત્યને જાણુ, ૫ ૨૧૫। અભ્યુદય છે ધર્મ વિચારે, સદ્ગુણ શકિતએ નિર્ધાર; અભ્યુદય છે જ્ઞાને હારા, સનરૂપ પ્રાણને ધાર અભ્યુદય જે તમારજોગુણી, છેવટ તેના આવે ત; અભ્યુદય સાત્ત્વિક ગુણુયેાગે, પરપરાએ સદા વધત અભ્યુદયનું મંગળ ચિહ્ન છે, ઉમંગ શ્રદ્ધા ઉદ્યમ ખંત, અભ્યુદયનું ચિહ્ન છે ધીરજ, બળ બુદ્ધિ કળ શકિત તંત્ર ૫૨૧૮૫ અભ્યાસીને અભ્યુદયની, નિશાનીએ વેગે પરખાય; અીણ આાદી વ્યસના પૂરાં, તેના સંગ ન કયારે થાય અીણુ આદિ દુર્વ્ય સનાથી, રાષ્ટ્ર પ્રજાને સંઘ વિનાશ; અગણિત પડતી બ્યસનાથી છે અપવ્યસન પણ છે દુ:ખકાર. ૨૨૦ના
॥ ૨૧૬ ॥
૫ ૨૧૭ ॥
૫ ૨૧૯ !
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ–એ. અખાડાને તે ખાય ન કયારે, અપેયનું તે કરે ન પાન અશ્રદ્ધાલુ રહે ન કથાર, શત્રુના ગુણનું કરે ગાન છે ૨૨૧ અસ્પૃદયકર તે છે ઉત્તમ, સાત્વિક ગુણકર્મોથી જેહ; અફલાતુન જે વિવેક પામી, નીતિ રીતિ વતે એહ. ૨૨૨ અકાલરૂપી આતમ માની, કાલથી કિંચિત્ ભય નહીં ધાર; અકાલ, તુજને કાલ ન ખાતે, શત્રુઓથી કદિ ન હાર છે ૨૨૩ u અકૃત્રિમ સ્વાશ્રયી થા આતમ! અવિચારીપણું દૂર વાર અથડામણમાંથી શીખ લેઈ, ઉલ્કાતિમા પદ ધાર. એ ૨૨૪ છે. અડેલટટ્ટ જે થા નહીં, સાક્ષીભાવે કર !! કર્તવ્ય અન્ત શકિત પ્રગટાવવા, અભ્યાસી થા ચેતન ભવ્ય!! ૨૨૫ અવગુણીઓની નિંદા કર નહીં, નિંદા કર નહીં થહીને નામ; અવગુણીઓને ધિક્કારો નહીં, તું પણ એ હતો કુઠામ પર૨૬ાા અવગુણ હારા જે અંતરમાં, બીજાના ક્યાં ગાય અવગુણ પણ જ્યારે સદ્દગુણી તું, થાઈશ ત્યારે સુખનિમય ર૨૭ અપનીત ઉ૫નીત વચને જાણે, જેનાગમને વાંચી ભવ્ય; અશક્તિનું મૂળ અશ્રદ્ધા, અજ્ઞાન તજીને કર!!કર્તવ્ય પર૨૮ના અશક્તતા, તનુ વીર્યનું ક્ષણ, નહીં કરવાથી વેગે થાય; અશકતતા છે, વીર્યના વ્યયથી, બ્રાચર્ય શક્તિ ગુણદાય | ૨૨૯ અશક્તતા, અતિ મેહે કામે, અતિ પરિશ્રમે તેનુમાં થાય અશક્તતા, અતિ ભેગે રેગે, અતિ શેકે ભયથી પ્રગટાય કરવા અશક્તતાના હેતુઓ જે, તેઓને પહેલાંથી વાર અશક્તસંતતિએ પડતી છે, દેશ રાજ્યને કુટુંબ હાર છે ૨૩૧ છે અશક્તિનાં જે જે બીજે, તેને જાણ દૂર નિવાર; અથડામણ છે અશક્તને બહુ, અશક્ત પર નહીં જુલમ ગુજાર ર૩રા અશક્તિ, નિજ ભૂલે દેશે, અજ્ઞાને પ્રગટે છે જાણ અશક્ત વા શક્ત જ જે રહેવું, તે નિજ હાથમાં જ્ઞાને માન ર૨૩ અશક્તિ, તે મનની નબળાઈ, તનની સાધનની નબળાઈ; અશકિત તે દુર્ણ વ્યસની, હિંમત વણ છે નામહોઈ છે ૨૩૪ છે
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
કક્કાવલિ સુધ-એ. અશકત થા નહીં મન તનુ વચથી, હિંમત ખંતને ઉદ્યમ ધાર; અશકિતનાં મૂળ ઉખેડી, શકિત ધારે સુખકાર. | ૨૩૫ અનાદિ કાલથી અનંત ભવમાં, ભમિ ચેતન વાર અનંત અનંત દુઃખને પામ્યા મેહે, ભજી લેને ભાવે અરિહંત છે ૨૩૬ . અનંત જ્ઞાનાનન્દમયી તું, આતમ-અનંત શકિત સ્વરૂપ; અનંત જીવનમય તું આતમ, સમર ધ્યા શુદ્ધસ્વરૂપ. ર૩૭ અસંખ્યલેકે તારા જેવા, ચાલી ગયા તું જ્ઞાન પખ; અસાવધ રહેજે નહીં ક્ષણ પણ,સુખ સદ્દગુણને જ્ઞાને દેખ. ૨૩૮ અકસ્માત અણધાર્યા આવે, ઉપસર્ગોને સંકટ જ્યાંય અકસ્માત્ એવા ત્યાં પૂર્વ-કર્મોદય છે દુઃખ છે ત્યાંય. ૨૩૯ અકસમાત દુખે ત્યાં આવે, પૂર્વભવનાં કર્મો તેહ અજાયબી ત્યાં કર્મોદયની, જાણ થાશે સમતાગેહ. તે ૨૪૦ અપત્ય ઉપર નેહ સ્વભાવે, અપત્ય જેવા શિષ્યો ત્યાંય અપત્ય પિષણ કરવું એ તે, માત પિતાની ફર્જ ગણાય. એ ૨૪૧ અનાદિકાલથી એવી રાતિ, કુદ્રતીપ્રેમને એ ન્યાય; અનાદિની રીતિ છે એવી, કુદ્રતરૂપપ્રભુલીલ સુહાય. . ૨૪ર છે અનુપમ આત્મપ્રભુ અંતરમાં, અનંત આત્મપ્રભુનાં નામ; અનેક ભાષામાં પ્રભુ નામે, તે તું પિતે આતમરામ. . ૨૪૩ છે અનંત આનંદને તું દરિયે, જ્યાં તું શોધે જડમાં સુખ અનંત આનંદરૂપી આતમ, ભેગમાં રેગ ને અંતે દુઃખ ૨૪૪ . અનંત તારો અંત ન આતમ,! અનાઘનત આતમતું એક અપાર તારે પાર ન આતમ, એ ધર તું હૃદય વિવેક. ર૪૫ અમર નિજાતમ મરે ન કયારે, દેહ ફરે પણ આતમ નિત્ય અછે ને અખંડ્ય અભેદ્ય જ,વિશ્વમાં થા તું પૂર્ણ પવિત્ર. ર૪ઃા અનાદિ આતમ, કર્મ એ બેથી, જગત્ અનાદિકાલથી જાણ અનાદિની ઉત્પત્તિ ન ક્યારે, કર્તા તેને નહીં પિછાણું. ૨૪૭ | અનાદિકાલથી ષ દ્રવ્યું છે, તે તે તે કાલ અનંત, અનાદિ સાદિ ભંગે તેમાં, દ્રવ્યને ગુણપર્યંચે તંત્ર. એ ર૪૮
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-અ. અઘટિત ઘટના અકલ કલપના, અકસ્માત કમે પ્રગટાય; અણચિંતવ્યું જે આવી પડે ત્યાં શુભાશુભ કર્મોને ન્યાય. ૨૪૯ અશુભ કર્યો તે છે પાપે, શુભાકર્મો તે પુય પ્રમાણ અશુભ વિચારે પાપને બંધ જ, સારા વિચારે પુણ્ય છે માન.ર૫ના અશુભ પરિણતિ-પાપ વિચારે, શુભ પરિણતિ છે પુણય વિચાર અશુભ કષાયે પાપને બંધ છે, શસ્ય કષાયે પુણ્ય છે ધાર.મારપ૧ અશુભને શુભ ત્યાં ન કષા, શુદ્ધવિચારે પ્રગટે મુક્તિ અશુભ શુભની વૃત્તિ વિના તે, શુદ્ધ ઉપગે આતમ મુક્ત.રપરા અશુભ શુભ જે મનવૃત્તિ નહીં, જીવન્મુક્ત પ્રભુતા ત્યાંય; અગી આતમ કાર્ય કરે પણ, સમભાવે વતે છે ત્યાંય. તો ૨૫૩ . અનુપગે અધર્મબંધ છે, ઉપગે છે આતમ ધર્મ અનુપયોગી રહે ન આતમ!!, ઉપગે આતમ છે અકર્મ. પ૨૫૪ અનુભવ જ્ઞાની ગીતાર્થ ગુરૂની, એક ઘડીની સંગત થાય, અનંત ભવનાં કર્મનાં બંધન, છૂટે સમ્યગદયા ન્યાય ૨૫૫ અદ્વૈતવાદને દ્વૈતવાદને, સ્યાદ્વાદે જ ખુલાસે થાય, અત ત એ બે વાદે પણ, અનેકાંતદષ્ટિમાં સમાય છે ર૫૯ અભેદ ભેદ એ બે વાદે પણ, અનેકાંતરષ્ટિમાં સમાય, અનેકાનંદષિના જ્ઞાનમાં, સરે દર્શન સમાઈ જાય છે ૨૫૭ અનેકાન્તદષ્ટિએ સમ્યગ જ્ઞાની તેઓ જૈન ગણાય; અરિ! અંતર્ગત રોગ રોષને હણને અત્તપદને પાય છે ૨૫૮ અનેકાન્ત દષ્ટિથી સઘળા, મિથ્યાવાદ કદાગ્રહ જાય; અપેક્ષા સાતનાની સર્વમાં, સમજાતાં હારિ હણાય છે ૨૫૯ છે અનેક એકાદિ ઈશ્વરના –વાથી જે ધાર્મિક ભેદ, અનેકાન્ત દષ્ટિમાં સમાતા, સાપેક્ષાએ રહે ન ખેદ છે ૨૬૦ અક્ષય આત્મઅસંખ્યપ્રદેશ, એક બીજાથી થાય ન ભિન્ન અવ્યય તેમ અનાદિ અનંતજ, સમજે તે નહીં રહેતે દીન શારદા અપવાદે ઉત્સર્ગે જેઓ, જાણે ધર્માચાર વિચાર અનેકાન્તનય જ્ઞાની ગીતાર્થ જ, જેને તે થાતા નિર્ધાર ૨૬૨
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
કક્કાવલિ સુબોધ-અ. અમુલ્ય માનવભવતી ક્ષણ એક, અમૂલ્ય છે આતમનું જ્ઞાન, અમુલ્ય માનવભાવને પામી, આતમ પ્રગટાવે ભગવાન છે ૨૬૩ . અસાધ્ય કહ્યું નહીં જનને જગમાં, અશક્ત માટે શબ્દ અસાધ્ય અભ્યાસે ઉત્સાહ અંતે, પૈયાને સર્વ સધાય . ૨૪ . અમારી પહેલા જે વગડાવી, પશુ આદિ કરે હિંયાબંધ અહજુ પદ આદિ તે બાંધ, સિદ્ધ જિનેશ્વર થાય અખંધા ૨૫ છે અશાત અને લેગવે તેઓ, જેઓ હિંસાદિ કરનાર, અહમદશાને તેઓ પામે, વ્યસનાદિક દે ધરનાર. ૨૬૬ . અધમાધમ પામી છે તેઓ, બહષિઆદિ હત્યા કરનાર, અધર્મ જૂઠને જુલ્મ અન્યાયે,પાપે કરી જગમાં છવનાર પારણા અનાથ-તે છેમિથ્થાબુદ્ધિ-ધારક નગુણ નાસ્તિકલેક; અનેક પાપ પ્રવૃત્તિવાળા, દુઃખે પામી પાડે પાક છે ૨૬૮ માં અનાથ તેઓ જેના શિર પર, દિલમાં સત્ય નહીં ભગવાન અજાદિક માટે જે રૂ, અનાથજનને આપ દાન. | ૨૬૯ અને પાણીથી સહ છો, જીવતા નજરે દેખાય; અને પાણી સમું નહીં દાન કે, જેથી લોકો જીવ્યા જામ પાર૭ અને આપી ભેજન કરવું, ધમી લેકેનું શુભ કૃત્ય અહ અહમ્ પ્રતિજન પહેલાં, અન્નદાનને દેજે નિત્ય ર૭૧ છે અપમંગલ સહુ પાપોદયથી, પુણ્યોદયથી મંગલ થાય; અતુલવ સત્ય છે એ જ્યાં ત્યાં, સમજી ધમકર સુખ ન્યાયાર૭રા અોદકથી જીવાડ!! છો, તેથી પુયને થાતે બંધ અનાશ્રયીને આપજે આશ્રય, વિષયામાં થાજે નહીં અલ્પ ર૭૩u અદ્યાપિ પર્યત જમીને હૈ, કર્યા શાં? પુણ્યને પાપનાં કૃત્ય અત્યારે શું કરે છે તે !!, હવેથી આદરજે ઘટ સત્ય. ૨૭૪ અત્યારે જે કરવાનું તે, કાલ ઉપર આતમ!! નહીં રાખ; અના કરવાનું તે અધુના, કરી આતમ સુખ શાંતિ ચાખ.રપા અથી જન નિજ પાસે આવે, એવી દુનિયા કુદ્ધતરીતિ; અર્થ વિના જે પાસે આવે, પરમાથી સંતેની પ્રવૃત્તિ. ર૭૬ છે
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિ સુમેધ અ.
( ૧ )
અર્થ કામ છે. પુણ્યે મળતા, ધર્મ કર્યાથી અર્થ પમાય; મનું કારણ ધર્મ પુણ્ય છે, ધર્મ રાજદિપદ. પાય. !! ૨૭૭ ॥ અવલંબન કર ! ! ગુણીજનાનું, મત્યુ તેમાંથી. કર કઇ દાન; અવજ્ઞા કર નહીં કાઇનો ક્યારે, મપાય કરતાં અપાય તણુ. ર૭૮ અથથી ઇતિ સુધી અશુિ શુદ્ધ, રહે. અન્ય તે નરને નાર; અર્ધ્ય જ તે છે દેવની પેઠે, પૂજાતાં જગમાં નિર્ધાર. ॥ ૨૭૯ ૫ મધ સહેવારે અચ્યું તે જગમાં, મન તજીવન પામે તેહ; અવિકા જગમાં ઉંચા થાવા, ધારા ગુણ સત્કમના નેહ, ॥ ૨૮૦ અહિંયાં જેવું કરો. વિચારા, તેવુ' ફલ પરભવમાં થાય; અત એવ અહિયાં આત્મ ગુણાને, પ્રગટાવે સહુદુ:ખાજાય. ૫૨૮૧૫ અન ગ જીતે અંગ ઘરે નહીં, અમર સમ નિઃસગી થાય; અંગમાં અનંગ જેને છે નહીં, તે પરમાતમરૂપ સુહાય. ૫ ૨૮૨ ૫ અમારા જ્ઞાને દૃઢ નિશ્ચય છે, માહાર્દિકથી રહેવુ દૂર; અમારા નિશ્ચય પ્રજ્ઞાનૂરમાં, મેળવવું નિજ બ્રહ્મનું નૂર. ॥ ૨૮૩ અમારે સર્વ જીવાની સાથે, આત્મભાવથી મળવુ સત્ય; અમારા નિશ્ચય સર્વ જીવાના, હિતાર્થે કરવુ ધર્મનું કૃત્ય. ર૮૪ા અમારા નિશ્ચય જ્ઞાન સમાધિ,ચાગે પ્રભુરૂપ થાવુ એહુ; અનુભવ એવા અમને આળ્યે, પ્રભુ પદ વરશુ ખની વિદેહ, ૫૨૮પપ્પા અખિલ જીવાને આતમ સરખા, માન્યા કરૂં ન કાપર રીસ; અખિલ વિશ્વમાં સર્વ જીવાને, આત્મસમા દેખું જગદીશ. ૫૨૮૬॥ અખિલ વિશ્વની સાથે મારે, મામૈકયે પ્રભુપ્રાદુર્ભાવ; અન તજીવનભાવે પ્રગટ્યો, લીયા માત્મ જીવનના લ્હાવ. ।। ૨૮૭ અીણુ જેવું માહીજીવન, ત્યાગી અમૃત જીવન ધાર; અટકાવા માઢની વૃત્તિયા, દિમાં પેસતી તત્કાલ. ॥ ૨૮૮ અવનીમાં જન્મીને આતમ, ! ! મવનવી શેાધેા કરજે ભવ્ય; અલ ન પલ પણ જાવા દે જે, સાક્ષી થઈને કર !! ક વ્ય. ારા અક્રિયાવાદી કૃષ્ણપક્ષીયે, શુક્લપક્ષી ક્રિયાવાદી ભવ્ય; ઋક્રિયવાદી અખધ અક્રિય, જીવ માને કરે નહીં ક`ન્ય. ારા
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રર )
કક્કાવલિ સુબે-અ. અક્રિયવાદી મોક્ષ ન માને, સેવા ભકિત ક્રિયાને ત્યાગ; અક્રિય માને એકાન્ત નિજ, આતમ એ મિથ્યારાગ. . ૨૯૧ અલંકારથી દેહ ન શોભે, અલંકાર ગુણરૂપ ન હોય; અલંકાર સાચા સગુણ ગણ!! અલંકાર નૈસર્ગિક જોય. ૨૯૨ અવનવું પર્યાયે જગ થાતું, પર્યાયે સર્વે બદલાય અવ નવ અવતારે પર્યા, કર્મી-પર્યાએ કહેવાય. છે રહ્યા અવતર્યો મનુષ્યરૂપે આતમ!ા, અનીષ્ટ ઇષ્ટને કરે વિવેક, અનિષ્ટ ત્યાગી ઈષ્ટને પામી, પ્રભુમય જીવનની ધર ! ! ટેક ૨૯૪ અકલવ્ય આત્મસ્વરૂપ છે તારૂં, મન ઈન્દ્રિથી નહીં કળાય; અસંખ્યપ્રદેશી આતમ તું છે, નિર્વિકલ્પ આપ કળાય રલ્પા અધિપતિ તું છે સર્વ શકિતને,કમનાશથી પ્રગટે શકિત, અધિપતિના સહુ અધિકારને, વાપરવાની કરશે ભકિત છે ૨૯૬ અચલ અચિંત્ય છે સ્વરૂપ તારૂં, પ્રભુથી એકમેક થઈ જાવ!! ; અસ્તિતા–પર જડ વસ્તુની, ભૂલી પ્રભુમાં ધ્યાન લગાવ!!ારણા અગણિત પ્રભુને મહિમા ભારી, પ્રભુ શકિત છે અનંત અપાર; અનંત ગુણ પર્યાયમયી તું, આતમપ્રભુ, સત્તાએ ધાર છે ૨૯૮ અણગમે દુર્ગુણ વ્યસન ઉપર, ક્ષણૂક્ષણ આલમમાંહી ભાવ! ! અણગમે કર બૂરી ટેવ પર, ગુણીઓ પર પ્રીતિને લાવ ને ૨૯ અનિલની પેઠે સર્વ વિશ્વમાં, અપ્રતિબદ્ધપણે ફર દેખ અનિલના ગુણને આતમ !! લેશે, દુર્ગુણેને દૂર ઉવેખ છે ૩૦૦ છે અણિશુદ્ધ અથથી ઇતિ સુધી, શુદ્ધ રહે જે નર ને નાર, અગણિત કીર્તિ મહિમા પામે, પ્રભુ પેઠે પૂજાતાં ધાર છે ૩૦૧ છે અણસમ લઘુતા ધરીને વર્તે, મેરૂ સમ નિજ પ્રભુતા ધાર, અગુરૂ લઘુ નિજ આતમ જાણે, સ્વભાવે જ્ઞાનાનંદ અપાર ૩૦રા અમર થયા તે જગમાં લેકે, પરમાર્થે જીવ્યા જગમાંહ્ય, અમર થયા જેણે પ્રભુમાં સહુ, હોમ્યું બીજું ચહેન કાંય ૩૦૩ અમર થયા જેણે નિજ શુદ્ધિ, કરી પ્રગટાવ્ય પૂર્ણાનન્દ અમર થયા જેણે મનને જીત્યુ, ટાળ્યા રાગ ને રષના કંદ ૧૩૦૪
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-અ.
(૨૩) અમર થયા જેણે નિષ્કામે, તપ, જપ, પ્રભુમાં હેમ્યા પ્રાણ; અમર થયા જેણે જ કષાયે, ટાળી પામ્યા પદ નિર્વાણ છે ૩૦પ અભડાવું છે રાગ રેષથી, શુદ્ધાતમ તે નહીં અભડાય; અભડાતો નહીં આ યેગી,જગમાં સ્પર્યાસ્પર્ય છે ન્યાય.૩૦૬ અઘરાં કાર્યો પણ અભ્યાસે, બળ કળથી સહેલાં થઈ જાય; અઘરાં કાર્યો કેઈ ન જગમાં, બુદ્ધિ કળ બળ ગ્રહ ઉપાય. લાયકા અવગણના નહીં કરશે કેની,-વિના પ્રયજન કરે વિવેક અર્વાચીન પ્રાચીનમાંથી શુભ, સત્ય શકિતપ્રદ ગ્રહો અનેક ૩૦૮ અર્વાચીન પ્રાચીન ઇતિહાસ, સર્વ ધર્મ પ્રજાના ઉકેલ અર્વાચીન પ્રાચીનમાં સાચું, હેય તે ગ્રહ ધરીને પહેલ ૩૦ અનુકરણ કરે ગુણ શકિતનું, પૂરૂં સમજીને નરનાર; અનુકરણ સમજ્યા વણ કરવું, તેથી ખત્તા પડતી ધાર. . ૩૧૦ . અક્ષર દેહે થયા અમર તે, દાની શૂરાઓ ને સંત, અક્ષર દેહે અમર થયા તે, પરમાથી ઉપકારી ભકત છે ૩૧૧ અર્જુન પેઠે હા થાતા, તે જગમાં પામે જયકાર; અલબેલે પ્રભુ દિલમાં ધરતાં, આત્મપ્રભુ પ્રગટે નિર્ધાર. ૧૩૧૨ અજ્ઞાનવાદી એવું માને, અજ્ઞાને સુખિયા નરનાર, અજ્ઞાને નહીં ભેદ ખેદને, રાગ રોષ દુખે અહંકાર. B ૩૧૩ અજ્ઞાનવાદી પાખંડી છે, અક્રિયવાદી પેઠે તેહ, અનેકાન્તનયથી એ બેને, મિથ્યાભાવ ટળે છે એહ. ૩૧૪ છે અજ્ઞાનવાદી પેઠે જેઓ, એકાંત માને જ્ઞાનને વાદ; અશુદ્ધતાને કરતા રહેતા, તે પણ છે મતિને ઉન્માદ, ૫ ૩૧૫ અજ્ઞાનવાદી પેઠે જેઓ, એકાંતે ગ્રહ વિનયને પક્ષ અનેકાન્તદષ્ટિ વણ મિથ્યા, સેવાભક્તિ પણ નિરપેક્ષ. ૧ ૩૧૬ અનેકાંતનયદષ્ટિએ છે, ક્રિયાવિનય મેક્ષાથે સત્ય અનેકાન્તથી જ્ઞાન છે હેતુ, અજ્ઞાને શુભ ધર્મનાં કૃત્ય. ૩૧૭ | અલક શ્વાનની પેઠે જગમાં, અતિકામીની વૃત્તિ પ્રવૃત્તિ અથાગ આત્મોત્સાહ ધરીને, કામ તજીને અને પવિત્ર છે ૩૧૮
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કસાવલિ સુથ-અ, અજ્ઞાની પણ અન્નપણે જે, કરે જે ઉપકારી શુભ કાજ; અજ્ઞાની શુભ પુરયને બાંધે, પામે અવતરું સામ્રાજ્ય. ૩૧૯ અજ્ઞાની પણ ગીતાર્થોની નિશ્રાએ ત૫ જપ ચારિત્ર, અજાણપણે પણ ધર્મ કરીને, જ્ઞાની થઇ અને મુકત પવિત્ર છે ૩૨૦ અનુચિત અસભ્ય કહેણ રહેણુ, ગુરૂગમથી સમજીને ત્યાગ !! અનુચિત ને જે ઉચિત શું છે, સત્યજ્ઞાનથી સમજી જાગ!!. ૩૨૧ અજ્ઞાની અક્ષરને પકડે, જ્ઞાની અર્થને આશય જાણ; અજ્ઞાની ને જ્ઞાની બેનું, આંતરૂં નભ પાતાળ સમાન. ૩૨૨ અજ્ઞાનીઓ ધર્મશાસ્ત્રના,સમજે નહીં આશય જે સત્ય; અજ્ઞો ગદ્ધાપુને પકડી, મૂકે નહીં નિજ પક્ષ અસત્ય. એ ૩૨૩ છે અધિકારે કર્તવ્ય જે કાર્યો, ફરજો તેઓ કરવી સર્વ અધિકારે કર્તવ્ય કરવાં, તજ Áપણાને ગર્વ. જે ૩૨૪ છે આધકારે નિઃસંગાદિક ગુણ, ધારી કાર્યો કરવાં બેશ; અ૫ દેષ ને મહાલાભ ગુણ, ધર્મને જાણ કરે હમેશ. ૩૨૫ આધકારે કાર્યોને કરતાં, સ્તવે નિંદે જગમાં નરનાર, અભિપ્રાય જે સાચા ખેટા, તેમાં મુંઝન કાર્યને ધાર, ૩૨૬ અભિપ્રાયે દુનિયાકોના, ભિન્નમતિથી હોય અનેક અભિપ્રાયમાં રાગ રેષ વણ, રહી વર્તી અધિકારે વિવેક છે. ૩ર૭ અભિપ્રાયો કરતાં અધિકારે, કોને મોટાં માન અભિપ્રાયેની વાસના ત્યાગી, અધિકારેકર !કમ સુજાણ. ૩૨૮ અલ્પશકિતધારકને કળને, દાવચ આશ્રય હિતકારક અતિ બળિયાના સામે જગમાં, જીવવા માટે કળા વિચાર. ૩૨૯ અ૫ શક્તિમતેને અતિ બળવાળા સાથે મિત્રી ન ન્યાય અતિ બળિયાઓના તાબામાં રહેતાં ઉલટા અશકત થાય. ૩૩૦ અકિય થઈને બેસી રહેવું, તમે ગુણી આસ તે જાણ; અઢિય તે અંતર્થી રહીને, બાહાથી સક્રિય થા!! ગુણ ખાણ. ૩૩યા અલ્પ છવ્યું જે ધમકીથી, જ્ઞાન ધ્યાનથી તે છે સત્ય. અધિક જીવ્યું જે પાપથી બરૂં, નિજરનાં જ્યાં રાંકૃત્ય. ૩૩ર છે
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કટકાવલિ સુબેબ--એ.
( 4 ) અદા કરે નિજ ફજને આતમ!!!, ફર્જ અદા કર થઇ નિષ્કામ અદા કરે નહીં ફજેને જેઓ નિર્બલ નિજીવ તેહ હરામ, ૩૩૩ અદા કરે ફરે નક્કી, સવાધિકાર પ્રાપ્ત થએલ અદા કરી ને પાછું, ફલ ઈછે નહીં તે સમજેલ. જે ૩૩૪ . અશાતારૂપી ફલ છે કડવું; દુઃખ તે પાપના ઉદયે જાણ અસાત પ્રગટે અકળાઈશ નહીં, રાખજેનિજ આતમમાં ધ્યાન..૩૩ષા અબળાઓ પર જૂલ્મ કરે નહીં, સંતાપ નહીં અબળા જાત, અબળાઓને દુઃખે દેતાં, દેશ કેમ પડતી સાક્ષાત. ૩૩૬ અબલજનેને સત્તા બળથી, આપે નહીં દુઃખે સંતાપ; અબળેપર અન્યાયે જૂલ્મ, કરતાં પ્રગટે મોટું પાપ. ૫ ૩૩૭ છે. અવશ્ય ભાવભાવ જે બનતું, ત્યાં ઉદ્યમનું જોર હણાયા અચરિજ ત્યાં કશું માનન આતમ! ભવિતવ્યતા મુખ્ય ત્યાં થાય. પ૩૩૮ અત્યાચારને કરે ન કયારે, અત્યાચારથી પાપને બંધ અત્યાચારી શાંતિ ન પામે, દેખતે પણ જાણે અન્ય. . ૩૩૯ અનાચારથી પતિતપણું છે, અનાચારને ફરે છે; અતિચારોને હરે હરજે, રાખ ન કૃત્રિમ જૂઠ ઘમંડ. ૨ ૩૪૦ || અખાડા-કુસ્તીમાં ઉપયોગી, શારીરિકશક્તિને હેત; અખાડા ઉપયોગી છે જગમાં, તનુ બલવૃદ્ધિને સંકેત. છે ૩૪૧ છે અમદાવાદ છે ગુર્જર દેશમાં, જેનકેમનું મોટું ધામ અનેક જૈનમંદિર ઉપાશ્રય, અનેકસાધુઓનું ઠામ. ૩ ૩૪૨ અરૂચિ કર !! નહીં ધર્મકર્મમાં, સંતપર રૂચિભાવ વધારી!; અપ્રિય થાવાનાં કૃત્યને, જેમ બને તેમ દૂર નિવાર. . ૩૪૩ અડગ રહે આતમ નિજ ધમેં, ડગે નહીં દુષ્ટથી લેશ અડગપણાથી શત્રુ સામા, ઉભા રહેતાં ટળતા કલેશ.' છે ૩૪૪ અડગ રહીને પાળ ! પ્રતિજ્ઞા, અડગ રહીને કર કર્તવ્ય અડગ રહી નિજ ફર્જ અદાકર !!, તેથી રાતિ છે તુજ ભવ્ય. ૩૪ષા અસ્થિર મનથી મોટાં કાર્યો થતાં નહીં સંશયથી જાણ અસ્થિરતા તે મોહને શંકા, ભીતિ લોભને કામ છે માન. ૩૪
Y
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુધ-અ. અસ્થિરતા તજ સ્થિરતા થર મન, અસ્થિર કઈ કરે નહિ ઠામ, અસ્થિરનો વિશ્વાસ ન કરે, અસ્થિરમાં કંઈ હેય ન હામ. ૩૪છા અસ્થિરજન, પાળે શું પ્રતિજ્ઞા, અસ્થિર, ભાગી નાશી જાય; અસ્થિર જનનું મન બાળક સમ, જ્યાં બેસે ત્યાં તેવું થાય. ૩૪૮ અપજશ કલંકથી નહીં બીવે, તે મહાપાપી વા સંત, અપજશથી દુનિયાદારીમાં, જશ જીવનને આવે અંત. ૧૫ ૩૪૯ અસહ્ય સંકટ આવી પડે પણ, અધર્મના પંથે નહીં ચાલે અનેક સંકટ વેઠીને પણ, ધમેન્યાય નીતિમાં હાલમાં ૩૫૦ અત્યાચારીઓના જૂઠમે, સામા રહી નિજ કર બચાવ અતિશય દુઃખતે અ૫કાલતક, સમજી મનમાં ધીરજ લાવ. ૩૫૧ અધર્મ તે છે કે જેથી નિજ, અન્યજીને દુખો થાય; અધર્મ, હિંસા જૂઠ ને ચારી, વ્યભિચાર જુમો અન્યાય. ૩૫રા અકડાઈ જા નહીં અભિમાન, અકડાઈથી મળે ન જ્ઞાન, આકડ થઈ જે ફક્કડ ફરતા, પામે નહિં તે સત્યની સાન. ૫ ૩૫૩ અકસ્માત છે કર્મોદયથી બુદ્ધિનું જ્યાં કાર્ય ન થાય; અકળ કળા છે કર્મપ્રભુની, સુખ દુઃખની પ્રગટાવે છાંય. એ ૩૫૪ છે અકળાઈ જાવું નહીં કયારે, મગજ ખેઈને બોલ ન બોલ, અક્કલથી છે આગળ જાવું, ગુરૂની આગળ પડદે ખેલ. ૩૫૫ છે અક્ષરજ્ઞાનથી જ્ઞાનીઓના, જ્ઞાનને મળે ખજાનો બેશ, અક્ષર બ્રાનિજાતમ નકો, પ્રગટતાં નહી રહેતા કલેશ, છે ૩૫૦ છે અણિશુદ્ધ બ્રહ્મચારી જેઓ, ખરે ન જેનું વીર્યનો બિન્દુ, અતુલ બલી તે પ્રચંડ કાર્યો, કરતાં પ્રગટાવે સુખસિબ્ધ છે ૩૫૭ અખાડા કર નહીં લેઈ બેલી, અગડંબગડું કર નહીં કાજ; અગત્ય આવે મિત્ર સાચા, પરખાતા જે રાખે લાજ. ૩૫૮ અગમચેતીથી વર્તે જેએ, અનેક દુઃખને પામે પાર; અગમપંથમાં જ્ઞાની સંતે, હંસ બનીને કરે વિહાર. ૩૫લા અગમ વાણી છે ગીની, પરાપાર પામ્યા છે જે અગમભાખી સર્વ જિનવર, કેવલજ્ઞાને ભાખે તેડ. ૩૬
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-અ
( ૭ ) અગાધ જ્ઞાનને દરિયે આતમ, પામે તેને જ્ઞાની અંત, અજ્ઞાની નહીં જ્ઞાનને જાણે, જાણે નહીં તે સાચા સંત. માદા અગ્રેસર થા!! દેશ કેમને, સંઘ પ્રજાના હિતને માટે: અગ્રેસર થા!! પુણ્યકાર્યમાં, અગ્રેસર થા મોક્ષની વાટ. પાદરા અને ટાળે સત્ય વિચારે, ધર્માચારે અઘને નાશ, અઘરું તે પણ સહેલું થાતું, અભ્યારે ઉત્સાહે ખાસ કા અઘોર પંથી નહીં ઉપગી, કરે નહીં જનતા કલ્યાણ, અરી બાવા તમોગુણી બહુ, કરે ગુણીનું સાચું માન. રજા અટકાવે જગ થનાર પાપ, અટકાવે જૂમા જે ઘેર; અટકાવોને અનીતિયુદ્ધ, અટાને બા ચેર. ૩૬૫ અટકાવે નહીં સારાં કાર્યો, પાપ વિચારેને અટકાવ!! અવળા પન્થ જાનારને, અટકાવી સત્પથે લાવ. પાદરા અટવી છે જેની અંતર, તેને સાફ કરીને ચાલ, અડચણ આવે તેની સામે, થઈને આગળ પંથમાં હાલ. રૂદણા અટપટી સેવાને ભક્તિ છે, અટપટી જ્ઞાનની વાત પણ અપેક્ષા સમજે તેને અટપટ, ખટપટ ટળતી નિશ્ચય માન ૩૬૮ અટકે જોઈ વિચારીને બહ, અટકી જા નહીં કરતાં ધર્મ અડગ રહીને સ્વાધિકારે, કર ! ! ઉપગે સુખકર કર્મ. ૩૬૯ અડુક દડુકી નિર્બલ માનવ, અધિકારથી બનતે બ્રણ અણગમતા સોને થા નહીં, અનુચિત કરે તે થાત ન. ૩૭૦ અતિશયેક્તિ કરતાં વદતાં, સાચું પણ જૂઠામાં જાય; અત્યાચારને થાતાં વાર, અનાચારથી દુખ થાય. ૩૭૧ છે અથડાવવાનું નકામું કર નહીં, અદબ ધરીને જ્યાં ત્યાં ચાલ; અધકચરું રહેવું નહીં સારૂં, અધમ દ્વાર પ્રભુ સંભાર. . ૩૭૨ છે અધીર થા નહીં કાર્યો કરતાં, કરે ઉતાવળ થાય ન કાજ; અધીર બન્યા વણું કાર્યો કરતાં, પ્રગતિનું પ્રગટે સામ્રાજ્ય. ૩૭૩ અધ્યાપકની સેવાભક્તિ કરવાથી વિદ્યાની સિદ્ધિ, અધ્યારોપ છે જડમાં સુખના-સાચી આતમરૂખની કિજ
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
કક્કાવલિ સુખાષઅ.
૫ ૩૭૯
અનન્યૠહા પ્રીતિ તે છે, ગુરૂદેવની સાચી ભક્તિ; અનાશ્રિતાને સ્માશ્રય આપે, અશક્ત લેકને આપા શક્તિ. ॥ ૩૭૫ અનાડીવેડા તજ ખૂશ સહુ, કિંદ રહેા નહીં જગમાં અનાથ; અનારાગ્યતા-નિજ ભૂલાથી, મજ્ઞાને છે દુ:ખના સાથ. ॥ ૩૭૬ ॥ અનુગામી થા!! જ્ઞાનીને, અનુસરા ગુણીઓની ચાલ, અનુકરણ કર સદ્ગુણીઆનું,સાધુઓના ગુણુ સંભાર III, uઉછળા અનુદ્વેગકર હિત સુખકારક, પથ્ય તથ્ય વચનેને માલ; અનુનયી થા મોટાઓના, અનુપમના થાતા નહીં તાલ. ॥ ૩૭૮ અનુભવ સિદ્ધ તે અન્યને કહેવું, અનુભવી તે વાત છે સત્ય; અનુમત સત્યના સંગી થાવુ', અનુભવેાનાં મોટાં કૃત્ય. અનુજ્ઞા લેવી માલીદ્મની, અનુપાને ષષ ગુણકાર; અનુમતિ લેઈ જ્ઞાનીઓની, કાય કરે તે લહે ન હાર. અનુમાનાથી સત્ય જ્ઞાનની-પ્રાપ્તિ કરી ત્યાગી ભ્રમ, અનુષ્ઠાન સુખકારક સાચાં-કરવાં જેથી ટળે દુક, અદ્ભુતવાદી નિબ લ આતમ, અમૃતથી પાપા બંધાય; અનૃતથી અન્યાયે સઘળા, પ્રગટે શાંતિ સુખ નહીં થાય. ૫૩૮૨૫ અપકર્ષીત ઉત્કૃષ્ટમાં, આતમ ધારા સમતાભાવ; અપકીર્તિ વા કીર્તિમાંહી, સમભાવે પ્રભુમય થઈ જાવ. ।। ૩૮૩ ૫ અપમૃત્યુ છે પૂર્વ કર્મના—ઉદયે તેમાં પ્રભુ સંભાર ! !; અપરાધીઓને દેઇ માી, પાપી જીવાને ઉદ્ધાર. અપવાદો અન્ય પર ઢે નહીં, ઇર્ષ્યા વેરથકી અકળાઇ; અપશબ્દોથી હિંસા થાતી, સમજે વતે આપવડાઈ. અપૂર્વ જ્ઞાનાદિ ગુણુ ગ્રહવા, માટે રાખે। અતિ ઉમ’ગ; અપૂર્વ અવસર મળ્યો ન હારશ, ઉત્સાહે ચઢતા છે રોંગ. ॥ ૩૮૬ ૫ અભક્ષ્યનું ભક્ષણ નહીં કરવું, અપેયનું' કરવું નહીં પાન; અભિનંદન ઘો ગુણીજનાને, અભિવાદન કરા દઇ સુમાન, ૫ ૩૮૭ II અભ્યાસે સહુ કાર્યો થાતાં, જ્ઞાનાદિકને કર અભ્યાસ; અભ્યાસી થા સહુ વિદ્યાના, યત્નેાત્સાહે થવા તું પાસ. ૩૮૮
તા ૩૮૪૫
॥ ૩૮૫૫
For Private And Personal Use Only
॥ ૩૮૦ ૫
૫ ૩૮૧૫
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-અ
(૨૯) આયુદય, ઉદ્યમ ઉત્સાહ, બુદ્ધિપુયસસંગે થાય . અમરપટો નહીં દેહને જગમાં, અમૃતફળ તે જ્ઞાન સહાય, છે ૩૮૯ અમલજોરીમાં ભૂલો દે, પોતાનું ખરૂં તે વિસરાય, અમલી, પ્રસંગે ભૂલે સારૂં, અમલી છે પરતંત્ર કથાય. ૩૯૦: અમલ ચલાવે મનની ઉપર, મન ઈન્દિને વશમાં રાખવું અમીની દૃષ્ટિએ જે સિને, અમીષ્ટિથી અમૃત ચાખ.!! . ૩૧ અર્જાઈ જા પરમાર્થ તું, પ્રભુમાં અપઈને જીવ !! અર્જાઈ પ્રભુમાં જે જીવે, આતમ તે થાવે છે શિવ. ૩૯૨ અરસપરસ એ જગમાં, સુખ દુખમાં લેવો શુભ ભાગ, અરસપરસના સુખના માટે, અપવું તેમાં તું જાગ. . ૩૯૩ અર્થ છે અતિથિ ગુરૂ શુભ સંતે. કર તેઓનું અર્ચન બેશ; અપાદથી ઉગ્ય વિનય છે, તેથી નાસે મનના કલેશ. ૨ ૩૯૪ મા અર્થને સમજી આત્મોન્નતિ કર ! ! અર્થદાસ તે મહા ગુલામ; અર્થશાસ્ત્રનું જ્ઞાન કરીને, નીતિએ રળવા શુભ દામ. . ૩૯૫ અલાબલા તે મનની માયા, અપજ્ઞાનથી અતિશય હાન, અવકૃપા તે પાપ વિચારે, પાપાચારમાંહી માન. છે ૩૯ અવગુણ ઉપર ગુણ કરનારા, સંતે ભકતે કેક મહંત અવગુણ ઉપર અવગુણુ કર, તેથી કંઈ ન થાતે સંત. ૨૭ અવદશા વા ઉચ્ચદશામાં, શોક હર્ષની લાગણી વાર, અભિપ્રાય નિજ પર જે સાશ, બુરી તેમાં સમતા ધાર. ૩૯૮૫ અવધિ સમજી અવધિ ધારે, અવધિજ્ઞાનને કરે પ્રકાશ અવલેકે જગને ગુણુટ્યા, અવશ્ય ધરપ્રભુ ગુરૂવિશ્વાસ છેલ્લા અવલવાણું, જ્ઞાની સંતની, જ્ઞાનીને સવળી સમજાય; અવળી વાણી, આત્મજ્ઞાનમય, સમજે શાસ્ત્ર રહસ્ય તે પાય. ૪૦માં અવિદ્યા જ્યાં ત્યાં અંધારું છે, અવિનીત આજ્ઞાની અન્ય અશાત, પાદિયથી પ્રગટે, સર્વ દુઃખ છે પાપના ધંધ. ૪૦૧ છે અસિધારા૫ર ચાલે છે, જેઓ ઉડે છે આકાશ; અશકત તેઓ બ્રહ્મચર્ય વણ, નહિ ચારિત્ર સમું બળ ખાસ. જરા
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ )
કક્કાવલિ સુબેધ–આ. અસુરો, પાપથી જીવે જગમાં, અમે જીવે સુર, તે જાણ અહમેવ અસુરની પ્રકૃતિ, શર સદા છે નિરભિમાન. . ૪૦૩ અ૫ દેષને અ૫ પાપ પણ, પરભવમાં દુખકારક થાય; અલ્પ અપ પણ દાન દયા દમ, મોક્ષાર્થે નકકી સમજાય. . ૪૪ અનુક્રમે પુદગલ સુખમાંથી, આત્મિક સુખ, અનુભવે પમાય, અનુક્રમને અનુભવ છે એવો, સમજુ અનુક્રમે આગળ જાય. ૪૦૫ા અનુક્રમે પુદગલ સુખથી, આતમ-સુખને અનુભવ આવે સત્ય અનુભવ આત્માનંદને પ્રગટે, લાગે જડ સુખ પછીથી અસય. ૪૦૬ અનુભવ આવે આતમ સુખને, ત્યારે જડરસ રૂચિ વિસાય, અનુભવ આત્માનંદને નાવે, ત્યાં લગી જડસુખ વૃતિહાય.
પાછા અનુભવ આત્મિક સુખને આવે, બારસે સ્વયમેવ વિલાય, અનુભવ આવ્યા પામ્યા વણ કે, બ્રહારસી નહીં ગણાય. ૪૦૮ અનુભવ જ્યારે આત્મિક સુખને, આવે ત્યાં નહીં મિથુન ચાહ અનુભવ જ્યારે આત્મિક સુખને, પ્રગટે તદાનહીં કામને દાહોજલ્લા
આતમ, દર્શન જ્ઞાન ચરણમય, જાણે તે તું આતમ આપ; આતમ, આનંદરૂપી નિશ્ચય, જ્ઞાને આતમ લક્ષણ છાપ. ૪૧ આતમ, કર્મ અનાદિ, કાળનું, તેાયે તેને થાતે નાશ અનંત અનાદિ અકલ અલખ છે, આતમ તે તું ધર વિશ્વાસ. ૧૧ આલસ કર નહીં આતમધમે, આત્મશુદ્ધિના ધર !!! આચાર; આદર કર!!નિજ આત્મગુણેને, આત્મસવભાવે ધર્મજ ધાર, u૪૧રા આચાર્યો જે ધર્મગુરૂઓ, તેઓને શ્રદ્ધાએ સેવ, આચાર પાળે શુભ સુખકર, એાળખ સાચા અરિહંત દેવા૪૧૩ આસવ ત્યાગ સંવર ધારે, આજ્ઞા ગુરૂની પાળે બેશ; આશા તુણુ વાસના વારે, આમ્ર સમા થઈ ટાળે કલેશ. ૪૧૪ આત્મપ્રદીપ છે દીપક સરખે, તથાત્મદર્શન ગ્રન્થ છે સાર; આત્મતત્ત્વ દર્શન શુભનામે, ચના કીધી પર સુખકારી ૪૧૫
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કકાવલિ સુબોધ આ
(૩૧ ) આનંદઘન પદસંગ્રહ ઉપર, કીધે મેં ભાવાર્થ પ્રકાશ વાંચે તે ગ્રન્થ તેઓ તરશે, થાશે અનુભવ જ્ઞાન પ્રકાશ. આજના આયુષ્ય એંબે ગાળ ન આતમ!!, આડો અવળો કયાં અથડાય આવક જાવક વિવેક કરતાં, આપત્તિ આવે ન કદાય. ૪૧ણા આપત્કાલે આ૫૬ ધમે, રહેવું અવસર જાણું ભવ્ય આજ્ઞા–માતપિતા સદગુરૂની, પાળે કરશે સત્કર્તવ્ય. ૪૧૮ આજનું કરવું કાલની ઉપર, રખે નહીં જગમાં નરનાર, આશ્રય આપ નિશ્રિતને, સારિવક કરશે શુભ આહાર, u૪૧લા આપત્તિમાં ધીરજ ધરવી, જી !!! નહીં રાખી પર આશ; આચાર્યોની સેવા કરશે, આચારેને પાળે ખાસ. જરા આળ ન દેશ છે કે પર, આળથી પરભવ આવે આળ; આળ ચડાવે નહીં શત્રુપર, આળથી પાપ ને દુઃખજંઝાલ.૪૨૧ આમ્ર સરીખા થાવું મીઠા, પરોપકાર કરીને સત્ય આયુષ્ય પૂરું થાવા પહેલાં, ધર્મકર્મનાં કરી લે કૃત્ય. ૪રરા આર્યદેશમાં આત્મજ્ઞાનને, આધ્યાત્મિક તને પ્રકાશ; આવિભૉવે પામ્યો પૂર, જૈનને હિંદુ આયોં ખાસ. ૪ર૩ આસ્તિક તે કહેવાતા લેકે, દેવગુરૂને માને ધર્મ સ્વર્ગ નરક મુક્તિને માને, પુનર્જન્મ આતમને કર્મ. ૪૨૪ આનંદઘન મુનિવરની પેઠે, આતમને આદર્શ જગાવ!! આત્મારામની પેઠે પંડિત, કર્મયેગી થઈ ધર્મ જણાવ. ૪૨પા. આદર્શજ છે આતમશુદ્ધિ, કરી નિજમાં પ્રભુને પ્રગટાવ!! આતમ આપોઆપ પ્રભુ છે, ચિદાનંદ ચેતનને જગાવ. ૪૨લા આતમ સાક્ષીએ સહ કરવું, જગ જનરંજન વૃત્તિ ટાળ; આહારે વ્યવહારે લજજા ભીતિ આદિ દોષ નિવાર, ઝરણા આશુક માશુક આતમ પિતે, પ્યારે પ્યારી આતમ જાણું આશયે જાણે આતમ સઘળા, આતમ આપો આપ પ્રમાણ કરતા આવળ આકડા આંબલી આંબે, પરોપકારે જીવે ઝાડ; આલેચી લે અંતર્ તારૂં, તુજથી મટાં જેને તાડ. ઇરલા
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ )
કક્કાવલિ સુમધ આ.
tiraoll
૪૩૧ા
આાંખે દેખા દિમાં વિચારશ, આજુબાજુને કરા વિચાર; સાવજા જાવક આકૃત દુ:ખને, જાણી કાર્ય કરી નરનાર. આતમ તે નિજ ઘટમાં અા, આતમ વ અવા નહીં કોઇ; આશા તૃષ્ણા માહને મારે, આપાઆપ પ્રભુ યે જોઇ. આવે તેનું સ્વાગત કરવુ, જાવે તેને કરા જુહાર. આવવું' જીવવું કદશાથી, સમજીને વર્તો સસાર. આજે કરવાં શાં કબ્યા, તેના આતમ !! કરેા વિચાર; આાજ કર્યું શું સારૂ ખાટું, વિવેક કરી ધર શુભ આચાર. ૪૩૩ના આજે કરવાં ધર્માંનાં કાર્યો, એવા આતમ નિશ્ચય લાવ !!; આસવ, રાગાદિક દાષા છે, આાસવ કર્માંચાર વિચાર. માદિ અંત ન જગના કયારે, આતમ કર્મ અનાદિ દાય; માતમ કર્મ એ એ તત્ત્વાનુ, જગત અનાદિથી અવલાય. ૫૪૩પા માળસમાં નહીં ગાળા જીવતર, ઉધેઈથી આલસ્ય ખરાખ; આળસુ જનનું સઘળું ઉગે, આળસ ઉપર મૂકા દામ. આતમશિક્ષા ભાવના ઉપર-પ્રકાશે નામે ચિયા ગ્રન્થ; આતમને પમાતમ કરવા, પ્રકાશ કરવા મુક્તિ પન્થ આગમા પિસ્તાલીશ ઉપર છે, કરવા શુદ્ધાતમપ્રકાશ; આગમાં ગુરૂગમે સુણા ને વાંચા, તેથી પામા મુક્તિવાસ. ૫૪૩૮ના આદર્શ જીવન જેવુ` મનમાં, ધારા તેવા થાશેા સભ્ય; આદ્ય અરિહંત જીવન ધારા, ઉત્તમ મુક્તિનું કર્તવ્ય, આચાર્યા જગમાં ઉપકારી, ૫ંચમહાવ્રત પંચાચાર-; માચરતા તે આચાર્ય શુભ, સેવા પામેા ધર્માધાર. આતમ સાથે આઠ ક`ના, અનાદિં કાલથી છે સંચાગ; આઠ કના નાશ કર્યોથી, માતમ તે પરમાત્મપ્રયાગ. આચ્છાદન કરે આત્મગુણેાનુ, તે કર્મોના આત્મથી મધ, આતમ, આપ સ્વભાવે ખેલે, નાસે મેહાદ સહુ ધધ. માત્મજ્ઞાનને આત્મસમાધિ–ચગે અનંત સુખ પ્રગટાય; આત્મજ્ઞાન ઘણુ કમ ટળેનહીં, મનના માહે દુ:ખ જણાય. un
For Private And Personal Use Only
૫૪૩૨ા
૫૪૩૪ાા
૫૪૩૬॥
૫૪૩ણા
૫૪૩૯૫
૪૪મા
luxu
૫૪૪ા
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધ---
( ૩ ). આત્મજ્ઞાનથી ક્ષણમાં મુકિત, આતમ તે પરમાતમ જાણ આંતર આતમ સુખ છે સાચું, બાહિર જડમાં સુખ નહીં માન જાય આફ્રિકામાં આલસ અજ્ઞાન, કુસંપ શ્રદ્ધા ને તેફાન, આસ્ટ્રેલીયામાં વિદ્યમ, અનુશીલન ગુણ શીખે માન. ૪જપા આર્યોની પ્રગતિનું કારણ, બળ કળ વિદ્યા બુદ્ધિ જ્ઞાન આત્મોન્નતિ કરતા તે આર્યો, સાત્વિક ગુણ કર્મો જ પ્રધાન, ૪જદા આર્યો થા અનાર્ય પણ જે, સાત્વિક ગુણ આચાર પ્રધાન આતમજ્ઞાને સચ્ચારિત્ર, આર્યપણું જ્યાં ધર્મ ને જ્ઞાન, ૪૪છા આરેગ્ય પુષ્ટિકારકભાજન, પાણે વાપરશ કરી જ્ઞાન; આયુષ્ય લાંબુ છાશ ને ફલથી, ડાકતર વૈદ્ય ભાખે જાણ. ૪૪૮ આયુ જે શતવર્ષનું ઈચ્છો, બ્રહ્મચર્ય વહે આરોગ્ય કાય; આહાર પાનાં વિહાર કેશ્ય કરો, ભય ચિંતા તજ શાંતિ લાય.૪૪લા આત્મપ્રભુને પરમેશ્વર,–જાણ કરવાં જે જે કૃત્ય આત્મપ્રભુવણ અન્ય ન ઈચ્છા, એ નિષ્કામ છે ભક્તિ સત્ય.૪પ૦ અરિહંત શુદ્ધાતમપ્રભુ સરખે, થાવા જ્ઞાન ક્રિયા ગુણ ધર્મ આદરવા નિષ્કામ છે ભકિત, સેવા તે નિષ્કામ છે કર્મ. ૪૫૧ આતમને પરમાતમ કરવા, –માટે જીવવા જેહ ઉપાય; આહારદિક સર્વ પ્રવૃત્તિ, નિષ્કામી જીવનમાં ગણાય. ૪૫રા આ ભવમાં જે રોગ દુખતા, તેનું કારણ છેષ તપાસ આભવ પરભવ કર્મોદયથી, સુખ દુઃખ પ્રગટે ધર વિશ્વાસ. કપડા આજીજી કર !! નહિ નિર્દયને, આજીજી કરાગ્યની પાસ; આત્મોન્નતિ કરવામાં તત્પર, થા! આતમ ધારી વિશ્વાસ, u૪૫૪ આમન્નતિનું ભાષણ આપ્યું, વડેદરા ભૂપ આગળ બેશ; આત્મોન્નતિ ભાષણ છે મુદ્રાંકિત, વાંચે તેથી નાશે કલેશ ૪૫પા આતમ ઉપર પ્રેમ કરો પણ, અન્યજી પર ધરે ન શ્રેષ; આર્યો ઉપર પ્રેમ કરે પણ, અનાર્યોને આતમ સમ પેખ. ૪પદા આત્મપ્રીતિરક્ષાથી આગળ, સર્વ વિશ્વ પર પ્રેમ લગાવ છે; આત્માઓ જ્યાં સર્વે ઐકય સ્ય ભકિતમાં નહીં ભેદને ભાવ.૪પણા
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ )
કક્કાવલિ સુબેધઆતમ ! માત પિતા ગુરૂ વર્ગની, સંઘ સ્વદેશની રક્ષા ધાર, આતમના ઉપકારીઓની–પહેલી રક્ષા કર ! નિર્ધાર. ૪૫૮ આતમને પરમાતમ કરવા, સર્વધર્મને છે સંકેત આતમકૃદ્ધિમાં ઉપયોગી, અસંખ્યયેગે ધર્મ છે હેતુ ૪૫ આતમમાટે જેવું છે, તેવું જગજીનું ધાર !! આનંદ જ્ઞાનને માટે જીવે, કર !! પ્રવૃત્તિ અને વિચાર. ૪૬ના આતમઆનંદજ્ઞાન અભાવે, જી જડમાં માને સુખ, આત્મજ્ઞાન આપી તેઓનું, ટાળો આતમ ! સઘળું દુ:ખ. ૪૬૧ આલંબન જેવું છેને, મળતું તેવા તેઓ થાય, આલંબન મળે ઉચ્ચ જે સારૂં, તે જીવે ઊંચા સુખ પાય. જરા આલંબન જે નીચ નઠારૂં, મળે તે છો નીચા થાય; આલંબન ઉપર આધાર જ, ચડતી પડતી છે ન્યાય. ૪૬૩ આલંબન આજુબાજુમાં, સારા ઉંચાં આતમ | રાખ, આલંબનની થાય અસર દિલ, અસંગે શિવ સુખને ચાખlli૪૬૪ આલંબન-આધાર જે સારે, મળશે તે પડવું નહીં થાય; આપત્તિ આવે હેયે, ઉચ્ચના આધારે દુઃખ જાય. ૪૬ષા આકડા આદિ વનસ્પતિ, સર્વવિધ ઉપયોગી જાણ આ જગમાં ઉપગી જાણે, સહુને તે જગ થાય મહાન દા આંબાના ફુલ જેવા મીઠા, થાતાં સકૃત્યે નરનાર; આચારા ને વિચારો સારા, ધારો કરશો પરોપકાર. ૪૬ આડા અવળે આથડ નહિ જીવ !!, અમથે જા ના પરના ઘેર, આગળ પાછળ જોઈ વિચારી, કર સત્કર્મો તજ અધેર. ૪૬૮ આલસ સમ ઉપેહી ન કેઇ, પંડિત શૂરાને પણ ખાય આલસ સરખાઈન દુશમન, નિજમાં રહી નિજને ખાય. એકલા આત્માનુભવ જેને પ્રગટયો, તેને આત્માનંદ અપાર; આત્માનુભવીને આનંદી-ચહેરો શાંતિમય સુખકાર. ૪૭૦ના આત્માનુભવ સત્ય થયે ત્યાં, મુક્તિ સુખને અનુભવ થાય, આત્મજ્ઞાનથી અનંત કમે, અનાદિનાં બાંધ્યાં વિસાય, ૪૭૧
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*શ્રાવલિ સુધ–આ.
આછછ જે ક્રૂરની આગળ, પાડવી રણમાં જેવી પાક, આજીજી કરી સુપાત્ર આગળ, દુષ્ટ વિચારો પ્રગટ્યા રોકી, ૫૪૭ાા આતમ વશ,મન ઈન્દ્રિય થાતાં, માતમ પ્રગટે છે ભગવાન, આતમના વશ ઈન્દ્રિયમન નહી, જગમાં તે કેદી નાદાન. માશા તુષ્ટુા અનંત નલ સમ, ઈચ્છાનેા આવે નહીં ત; ગાતમમાં શાશ્વત સુખ નક્કી, જાણી આશા ટાળા સંત. ૫૪૭૫ આજ્ઞા ને માના બાપના,—ગુરૂની,-આજ્ઞા પ્રેમે પાળણી, આજ્ઞાધીન વનથી સદ્ગુણુ, સુખ શાંતિ વૃદ્ધિ નિર્ધાર. ૪૭પા ગાઝા, પાળ્યાથી આતમની, અનેક રીતે પ્રગતિ થાય, આજ્ઞાપાલક મદ અને છે, વિનયાદિક ગુણવૃન્દને પાય. nson માખરૂ જાળવવી પ્રામાણ્યે, ટકે નેક ધરીને એશ,
આબરૂ ટળતાં નફ્ફટ જગમાં, આખરૂ રાખા સહીને કલેશ જા આષાઢાચાય જ મહાજ્ઞાની, કવશે વેશ્યા ઘરવાસ; માત્માયેાગે ભાવના લાવી, કેવલ લહી પામ્યા શિવ ખાસ. (૪૭૮ાા આત્મજ્ઞાનનું આની મુખ, વર્ષે ચહેરા ઉપર નૂર; આત્મજ્ઞાનીના અંતમાંહી, આત્મપ્રભુજી હજરાહજૂર
૪૮૨૫
મા ક્રૂ સરખું નિજ જીવન, મીઠા આનંદસ ભરપૂર; આત્મન્ !! આપ સ્વભાવે કરશેા, અન્યાને ઉપકારી સ૨ ૫૪૮૦ા આત્મન !! તન ધન વાચાસત્તા, શક્તિને કર !! સદુપયોગ; ચ્યાત્મન્ !! સઘળાં સાધન સારાં, તેના કર નહીં દુરૂપયેગ. ૫૪૮૧૫ આયુના ઉપયાગ કરી લે, પળપળ આયુ ખૂટી જાય; આયુષ્ય ખૂટે અંજલીબેાખા, માંહી વારિ પેઠે ન્યાય. માયુ: ગયુ તે મળે ન ફ્રીથી, માટે આતમ ! સાવધ થાવ ! આયુષ્ય, ધર્મના માર્ગે વાપર ! નિષ્ફલ કરી શયતાનના દાવા૪૮૩શા રાગ્યા ઉપયેગી જે, કડવુ ́ પશુ તે મીઠું` જાણુ, મારાગ્યાથે અનુપયેગી, મીઠું પણ તે ઝેર સમાન, ભાતમ મન તન સુંદર, આરા,ગ્યા, ઉપયોગી સામિષ્ટ, ખારાગ્યાથે કાલાદિથી, અનુપયાગી જાણ મનોઇ.
૫૪૮૪
em
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
( ૩૫ )
uret
urosu
૫૪૮૫ા
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ )
કક્કાવલિ સુબોધ–આ. આરોગીનું તન મન સુંદર, આરોગ્યે આતમની શુદ્ધિ, આતમ આરોગ્ય, જ્ઞાનને સમતા,નિર્વિષયાનંદશક્તિવૃદ્ધિ ૪૮ આર્યહિંદની શાખાઓ ત્રણ, વૈદિક બિદ્ધ અને છે જૈન, આય હિંદુ ધમીએ એ ત્રણ, સમજે ધર્મોનું ચૈતન્ય. ૪૮૭ આઝાદીથી જગમાં જીવવું, ખાવું પીવું કરવા કાજ, આઝાદી વણ અપમાનિત થઈ,જીવ્યાથી રહેતી નહીં લાજ, ૪૮૮ આકુળવ્યાકુલ થા ! ના મનમાં, કટોકટીને પડે પ્રસંગ આમણે દુમણે થા નહીં મનમાં, કર જ્ઞાની સંતેને સંગ. u૪૮ક્ષા આનંદઘન મહાજ્ઞાની યેગી, વાંચે તેના કીધા ગ્રન્થ, આત્મજ્ઞાન પ્રાકટ્ય છે તેથી, દેખાશે શિવપુરનો પત્થ. જગા આસવ તે નિજ આત્મની સાથે, કર્મબંધના હેતુ જે આસવ તે મિથ્યાત્વ અવિરતિ, કષાયને વેગ જ છે એહ. ૪૯૧૫ આસવ તે આઠે કર્મોનું-જેહ હેતુથી બંધન થાય; આસવ રાગને દ્વેષ છે ભાવે, પુણ્ય પાપ આઅવમાં ગણાય.જલ્લામાં આસવના બેંતાલીશ ભેદ, શુભાશુભ પરિણામ તે જાણું, આસવ ધે છે ઘટ સંવર, સત્તાવન ભેદે ગુણ ખાણ. ૪૯૩ આંબિલ તપથી મન તન શુદ્ધિ, સર્વરસની મૂચ્છ ત્યાગી! આડો હાથ ન દેજે બીજા–દાન કરે તેમાં મહાભાગ! ૫૪૯૪ આર્તધ્યાનના ચાર ભેદ છે, આરોદ્ર બે ધ્યાન નિવાર; આત્મશુદ્ધિમાં ધર્મશુકલ બે, ધ્યાન ઘણાં ઉપયોગી ધાર. ૪૯પા આસ્તિક તે ઇશ્વરને માને, સ્વર્ગ નરકને માને ધર્મ, આસ્તિક તે આત્માને માને, માને પુણયને પાપનાં કર્મ. ૪૬ આસ્તિકે પુનર્જન્મને માને, સમ્યષ્ટિ ધારે સત્ય આસ્તિકતે બહુ બીવે પાપથી, કરે ધાર્મિક પરમાર્થિક કૃત્ય આસ્તિક, પ્રભુની આજ્ઞા માને, નાસ્તિક ગણે ન પુણયને પાપ આસ્તિક, હિંસા પાપથી બીવે, કર પાપને પશ્ચાત્તાપ. ૫૪૯૮ આસ્તિક નવ તને માને, પૂજે સાધુ સંત ફકીર આસ્તિક તે આ કહેવાતા, આતમને કરતા મહાવીર. ૪લ્લા
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ–આ.
(૩૭) આસ્તિક જેને હિંદુ બૈદ્ધો, સાપેક્ષાએ જગ કહેવાય; અંશે સાપેક્ષાએ નયથી, મુસલમાન પ્રીત્યાદિ ગણાય. ૫૦૦ આસ્તિકે માર્થાનુસારી, આગળ ચઢી સમકિતી થાય; આગળ સમ્યજ્ઞાનને પામી, સ્યાદ્વાદી જેને સુખ પાય. ૫૦૧ આસ્તિક, નિર્દય ક્રૂર ન બનો, અધર્મયુદ્ધો કરે ન લેશ આસ્તિક, આત્મિક બળને પામે, ટાળે તે પશુબળને કલેશ પ૦ આર્થિક બળથી ગૃહસ્થ, શોભે, ધાર્મિક બળથી શોભે સંત આગાથી દાતારે શેલે, મનની મોટાઈએ મહંત પ૦૩ ા આકુલ વ્યાકુલ છ તે છે, આશા તૃષ્ણના જે દાસ; આતમમાં સુખ શાંતિન ધારે, પુદ્ગલ ભેગની ધરતા ખાસ પાપગ્યા આત્મા શુભ કાર્યો કરવા, આજનું આજ કરી લે ભવ્ય આડી રાત ત્યાં વાત શી કરવી, આજનાં આજ કરેકર્તવ્ય, પ૦પા આથડ!! નહીં અમ પર ઘરમાં, ધર!! પરમેશ્વરનું આકીન આશા તૃષ્ણા કામેચ્છાએ, વારે તેથી રહો ન દીન. છે ૫૦૬ આંબો વાવી કેરી ખાવી, ખસખસ વાવી લેવું ઝેર; આપીશ જેવું પામીશ તેવું, પ્રેમનું પ્રેમ ને વેરનું વેર. ૫૦૭ છે આશીર્વાદ સોના લેશે, લેશે નહીં કેઈને શાપ; આપત્તિ સંપત્તિમાંહી, યથાશક્તિથી કંઈ શુભ આપ!! | ૫૦૮ આડાં અવળાં મારી ગપ્પાં, આ અવસર છે નહીં ભવ્ય આમેન્નતિ ને આતમશુદ્ધિ, પરમાર્થિક કરજે કર્તવ્ય છે ૫૦૯ આ અવસર ચૂક ના ચેતન, આતમ !! અરે કયાં કરે પ્રમાદ; આજ કાલ કરતાં મરી જાવું, કરી લે ક્ષણ ક્ષણ પ્રભુની યાદ. ૫૧ના આખી ઉમ્મર હાર્યો પામર!!, હજી પણ ચેત ચેત કંઈ ચેત; આડું અવળું ભમવું વારે, શુદ્ધ કરે નિજ આતમક્ષેત્ર. ૫૧૧ આજ્ઞા, સારિવકગુણ કર્મોની -પાળે તેઓ થાય મહાન ; આજ્ઞાપાલક આગળ ચડતે, સારી આજ્ઞા સુખકર જાણું. ૫૧૨ છે આજ્ઞાઓ જે વપરોન્નતિકર, દેશસંઘ હિતકારક જેહ, આજ્ઞાઓ જે ધર્મવૃદ્ધિકર, પાળે. સુખ પામે જેની તેહ. ૫૧
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
કક્કાવલિ સુમેાષ–આ.
આજ્ઞાઓ જે દેવ ગુરૂને, ધર્મની માને તે છે ભક્ત; આજ્ઞા,-પુણ્ય પ્રવક માને, અંતમાં રહે નહીં આસકત, ૫ ૫૧૪ ૫ આજ્ઞાકારક માજ્ઞાધારક, આજ્ઞાઓને જાગે જે; આજ્ઞા, ઉત્સર્ગે અપવાદે, કરે પાળે જગ સ્વતંત્ર એહ. ૫ ૫૧૫ ૫ આત્મશુદ્ધિ અર્થે જે કરવુ, પરમાજ તે કૃત્ય પિછાણુ; આત્માના ગુણું પર્યાયને, પ્રગટાવવા પરમાર્થ તે જાણુ. ૫ ૫૧૬ । માશ્રય, આપે। નિરાશ્રિતાને, આશ્રય પામી, જીવે સર્જ, આશ્રય આપ્યાનું ફૂલ આશ્રય, આશ્રય આપી કરી ન ગ. ાપણા આશ્રયચૈાગ્ય ને આશ્રય આપે, ક્ષેત્રકાલના કરી વિવેક, આશ્રય લહી ઉપકાર ન માને, ત્યાંયે ન છડા નિજ ગુણુ ટેક. ૫૫૧૮ા આાશ્રય દઈ અભિમાન ન કરશે, આશ્રય ઢુવા ચે નિષ્કામ; આશ્રય લહી આશ્રય દાતાનુ, ખાદ તે છે મહાહરામ, ૫ ૫૧૯ !! આશ્રય, સાત્ત્વિક સહુમાં સારા, દેવા સમજો નરને નાર; આશ્રય, ભાશયને સમજીને, દેવા નિજપરસુખ કરનાર. ॥ પર૦ આપ મડાઈ નિજ સુખથી જે, ગાતા તે છે નાદાન; આપ પ્રશંસાનિજ સુખથી કક્રિ, શાલે નહીં સમજે ગુણુવાન, ૫૫૨૧૫ આપખડાઇ પરની નિન્દા, કરનારા જગમાં હેવાન; આપામાપ સુગંધની પેઠે, ગુણા થતા જગ જાહેર માન. ॥ પરર ॥ આત્મ સુધારે જે નહીં નિજના, તેનુ ભાષણુ ભાંડ ભવાઈ; આત્મ ચરિત્રને જે નહીં દેખે, તે નહીં થાતા આત્મસખાઈ. ાપરા માતમનું આતમને માપેા, દેહનુ આપે। દેહને ભવ્ય; આતમના ખેાશક ચિદાનંદ, પ્રગટે એવુ કર !! કબ્જે. ॥ પર૪ ॥ આલસ તજીને ઉઠે આતમ ! કરી નિજ આતમના ઉદ્ધાર; આલસ સમ શત્રુ નહીં તનમાં, માળસે સિદ્ધિ ન થાય લગાર. ॥ પર પા આલસ ઉંઘથી જીવતાં મૃત્યુ, એ ઢીથી જગ થ્રુ જીવાય; આલસ તજ ૪૨ !! સત્કતૅવ્યા, આતમ !! આળસ તજ સુખદાય. પરા આદર કર સદ્ગુણી લેાકેાના, અતિથિ ગુરૂના કર સત્કાર; આદર કર ઉપકારી વર્ગ ના, માદથી સુધરે વ્યવહાર.
॥ પરણા
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબે-આ.
(૩૮) આદર કરતાં ખાદ ન આવે, વિવેક વણ નહીં આદર હોય, આશ્રયનાં કર્તવ્ય કરજે, સ્વાષકારે ફર્જ જ જોય. છે પર૮ છે આજનું કાલ ઉપર નહીં રાખીશ, આજનું આજ કરી લે ભવ્ય!!. આજ કાલ કરતાં દિન વર્ષો, વહી જશે કર ઝટ કર્તવ્ય છે પ૨૯ છે આર્થિક રાજકીય પ્રગતિની, –નીતિ છે ધર્મથી ભિન્ન આર્થિક રાજ્યની સર્વ નીતિ, વેશ્યાવૃત્તિપેઠે નવીન. એ પ૩૦ આજ લગી મેં કર્યા જે દુષ્કૃત, નિંદુ ગહું ત્રિકરણ ગ; આજથી આગળ આપશે-રહી છવું તજી સાવદ્યાગ, પ૩૧૫ આકર્ષણ, પ્રભુ ભક્તિનું છે, તેનાથી ગુણ આકર્ષાય, આકા ગુણગણ, જ્યાં ત્યાંથી, આસકિત રાખે નહીં કયાંય. પ૩રા આખરે પરભવ જાતાં જીવને, પુણ્ય પાપ બે સાથી થાય; આગળ પરભવમાં સુખ, ધર્મે, સમજે તે ધારે છે ન્યાય. એ પ૩૩. આગ્રહી થા નહીં મોહે આતમ!! વિવેકે ધર્મમાં આગ્રહ શ્રેષ; આચ્છાદન છે મેહનું માઠું, ટાળે તે પરબ્રહ્મ છે જ્ય૩, ૫૩૪ આજ પછીથી મન કાયાથી, કર નહીં પાપને નહીં કરાય !! આજ પછીથી ધર્મ વિચારે, આચારમાં લયને લાવ!! છે પ૩૫ આજ ક શું તે વિચારે, પ્રતિક્રમણ કરી ટાળો દેષ; આજ જે કરવા યોગ્ય તે આજે, કર !! અંતરમાં ધરી સંતોષ. પદા આજીજી કર ! પ્રભુની ભાવે, જૂઠી આજીજીને નિવાર આજીવિકા કર ! નીતિએ, દિલમાં રાખી પ્રભુ નિર્ધાર. એ પ૩૭૫ આશાંત થા !! સત્ય દયાને, ગુરૂ દેવની આજ્ઞા પાળ આજ્ઞા-નિષ્પાપી સુખકારક, ધારો બીજી દૂર નિવાર. છે ૫૩૮ છે આડંબર, પાપીને દેષી –ાઠા તેને કર પરિહાર આડંબરી થાતાં નહીં સુખ છે, આડાઈને તજ નિર્ધાર. એ પ૩૯ આબોહવા તનુ પુષ્ટિ કરે છે, સ્વચ્છ હવાથી દેહારોગ્ય, આચારે જેના તનુ હિતકર, તેના તનમાં રહે ન રોગ. એ પ૪૦
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ )
કાવલિ સુખાન આ
આડા અવળા સમ !! ન આતમ!!, પરને દુ:ખ ન ઢે તલભાર; આડાઈ તજી દે અવળાઈ, માડીવાણી તજ નિર્ધાર. ૫ ૫૪૧ ॥ આડે આવ !! ન કાના હિતમાં, સત્કાર્યમાં નાંખ ન આ; માડા માંડ ન વિવેકથી તું, પાપી આડ તે નરકની ખાણુ. ૫૫૪૨ । આડા માંડ ન રીસાઈને, નિજ ભૂલ દેખે તેહ મહાન; આડાશીપાડાશીઓનુ, નિષ્કામે કર !! હિત કલ્યાણુ. ૫ ૫૪૩ ૫ માણુ ન લાપે સુખકર સારી, નિજપરતુ જેથી હિત થાય; આણુ ન લેાપા ગુરૂ સંતાની, આતતાયીને શિક્ષા ન્યાય્ય. ૫૫૪૪૫ આતપ તે સાપેક્ષાએ છે, સુખ દુ:ખકર સાને જ્યાં ત્યાંય; આતસબાજી અદેખા, આતિથ્ય સ્વાર્પણુ હિતદાય. ૫૪૫માં આતુને આપ્યાથી તેની કિંમત તેને સારી થાય; આતુરતા જ્યાં પ્રભુ દર્શનની; ત્યાં સ ંતાની થાતી સ્હાય. ૫૫૪૬ા આત્મઘાત વાભવ દુ:ખકર છે, આત્મઘાતમાં છે અજ્ઞાન; આત્મઘાતકી મના ન ક્યારે, અનેા ન શુસ્સાના મહેમાન. ૫૫૪ણા આત્મજ્ઞાન સમજ્ઞાન નહીં કે, આત્મજ્ઞાનથી થાતા મેાક્ષ; આત્મતૃષ્ટિ સમ કાઈ ન તુષ્ટિ, આત્મસે પ્રગટે સાષ ૫૫૪૮૫ આત્મનિવેદ્ની બને છે ધી, આત્મપ્રતીતિ તેને થાય; માત્માનંદ રસ ચાખ્યા પછીથી,।મથુનની ઇચ્છા ટળી જાય. ૫૫૪ા આત્મશુદ્ધિ કર !! જ્ઞાન વૈરાગ્યે, આત્મસમર્પણુ કર ! ! મેાક્ષા; આત્માનુભવ કર ગુરૂજ્ઞાને, તેથી પ્રગટાશે પરમાર્થ.
॥ ૫૫૦ ૫
આત્મારામ ભજો મહાપ્રીત્યા, માત્માણુથી તજજ્રાય સ્વા; આત્મા જાણે સર્વે જાણ્યું, આત્મા તે પરમાત્મ મહા, ૫ ૫૫૧ ॥ ખાત્યતિક કર આત્માય તું, જડની માયા મમતા મેલ; આથડ નહીં કુમતિના પ્રેર્યા, માતમનુણમાં કરશે કેલિ. ॥ પપર ૫ આદત ખાટી દુ:ખ કરનારી, સઘળી તન મનમાંથી ટાળ !!; આદત સારી સુખકર ધારા, સાચા પ્રભુના જગમાં પ્યાર, ૫ ૫૫૩૫ માદર બુદ્ધિ ધાર !! ગુણીપર, ગુણીઓ પર કર દરશાવ; ભાદરમાનમાં સુઝે ન માતમ, પ્રભુપ્રેમરૂપ આદર લાવ ૫ ૫૫૪ ૫
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલ સુબેધ-આ.
(૪) આદર છે, આત્માની શુદ્ધિકર સે, કર !! આદર્શ જીવન સુખકા, આદિ અંત જેને નહીં એ, આત્મપ્રભુ તું નિત્યવિચાર!!.પપપા આદિનાથ તીર્થકર પહેલા, રાષભદેવ જગમાં જયકાર; આદીશ્વરને પૂછું વંદુ, પ્રભુના ગુણ ગ્રહવા તે સાર. . ૫૫૬ આદ્યમાં ધમી થવાને માટે, ગુરૂસેવા કર!! પ્રાયશ્ચિત્ત, આદિ અંત છે દેહાદિકને દેહ ક્ષણિક છે રહે ન નિત્ય. ૫૫૭ આધિ વ્યાધિ ઉપાધિ દુ:ખકર, તેના નાશાથે ધર !! ધર્મ આધ્યાત્મિક આનંદી બેને, પરમાથે કર !! સેવા કર્મ. પ૨૮ આપોઆપ વિચારો આતમ ! !, રાગ રેષ વૃત્તિને ત્યાગ ! ! આત્મિક બળ અંતર્ પ્રગટાવે, પ્રભુનું સ્મરણ કરીને જાગી. પપલા આત્માથે કર ! ! ધર્મનાં કાર્યો, આત્માર્થે તે છે પરમાર્થ; આપ મર્યા વણુ મેક્ષ ન થાવે, પ્રભુ પ્રાત્ય ધરજે સ્વાર્થ. પ૬૦ આપત્કાલે હૈયે તો નહીં, સેના શિરપર છે આપત્તિ આપત્તિમાં આત્મશુદ્ધિ જે, કરે તે જ્ઞાની ભક્ત મહંત. . ૫૬૧ આપદધર્મો પણ સેવાતા, આપત્કાલે દેખે ગ્રન્થ, આપ સારૂં લેશે સારૂં, આદર !! સુખકર સારે પી. એ પ૬૨ છે આપનારનું કરી લે સારૂં, થોડામાંથી થોડું આપે ! આપબળે શુભ કાર્યો કરવાં, ક્ષણે ક્ષણે ભજ જગને બાપ. ૫૬૩ આપ-લે જગમાં થાય સ્વભાવે, આપ-લે મોક્ષાર્થે કર ભવ્યા; આપ વખાણથી ઘટે પ્રતિષ્ઠા, કર મોક્ષાર્થે સહુ કર્તવ્ય. કે પ૬૪ છે આપવું લેવું સુખકર સારું, સુખકર લે ને સુખકર આપ; આપ સ્વાર્થ એકાંતે નસારે, સ્વાર્થ ખરે જ્યાં નહીં સંતાપપદયા આપ્તજનેની સેવા કરવી, આફત આવે હિંમત ધાર; આબરૂ ખરી પ્રભુમાં મન ધરવું, નિષ્કામી તે આબરૂદાર છે પ૬૬ આબાદી કર!! આત્મગુની, સુખકર તે આબાદી જાણ. આત્મોન્નતિકરદર્શન જ્ઞાનનું–પ્રગટપણું આબાદી માન. | પ૬૭
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
કક્કાવલ સુબોધ-આ. આડી ફાંસ ના મારે કેના, –હિતસુખ પરમાર્થોમાં લેશ; આડે આવ!!ન કોના સુખમાં, કર નહીં મહેકથી કલેશ.૫૬૮ આભડછેટ તે દુર્ગુણ દોષે, દુષ્ટ વિચારે, મનથી માનક આ ભડછેટ જે તનુની તેતે, વ્યવહારે થાતી તે જાણે છે પ૯ છે આભારે, આ જગમાં ભમતાં, મુજપર સર્વ જીવેના અનંત. આભાર માનું છું સના, જડચેતન સહુ ઉપગ્રહવંતએ પ૭૦ છે આભારી, જગજીવેને હું, જગ શાંતિ ઈચ્છું આભાર, આભારી થે કરૂં નિષ્કામે, આભારે તે છે ઉપકાર. ૫૭૧ છે આત્યંતર બાહિર મુજ સઘળું, આત્મપ્રભુ પ્રાયથે થાવ!!; આપ !! સદા નિશ્ચયનિકામે, વસ્તી ધરૂં છું પ્રભુમય ભાવ. ૫૭૨ છે આમદ સાચી-ધર્મની કરણી, આમદ એવી નિત્ય વધાર; આમ પ્રભુને દિલમાંહી, પલ પલ પ્રભુને ઘટ સંભાર. પ૭૩ છે આમળે અવળે હોય તે છેડે, આયુષ્ય સફલ કરી લે ભવ્ય આયતન–દેહ છે તેમાં આતમ, દેવ છે તેનાં કર કર્તવ્ય. એ પ૭૪ આ ભવમાં આમુમ્બિક સુખ હિત, થાવાનું કર !! ધાર્મિક કર્મ; આમેદ, અંતરમાં છે સાચે, બીજા જૂઠા છેડે ભમે છે ૫૭૫ છે આય પ્રમાણે વ્યયને કરે, વિવેકથી સહુ વાતે જાણ આયુ ક્ષણ પણ પાપમાં ગાળ ન, આજ્ઞાનું કરજે જ્ઞાન. પ૭૬ાા આયુધ, જ્ઞાન સમું નહીં કે, આરપાર થા !! ત્રિગુણાતીત આરંભે કર પ્રભુ સ્મરણનિત્ય, મેહ રહિત થા!! સત્ય અતીત.૫૭૭ના આરાધક થા!! પ્રભુને પૂરે, પ્રભુનું આરાધન કર ! ! સત્ય; આરામ લે તું પ્રભુમાં પ્રભુરૂપ-થઈને એ નિવૃત્તિ કૃત્ય. ૫૭૮ છે આરૂઢ થા તું પ્રભુના પન્થ, પડ નહીં પાછે ત્યાંથી લેશ; આરે આવશે પ્રભુના ધ્યાને, સર્વ પ્રકારના ટળતા કલેશ છેપ૭૯ આરોગ્ય તારૂં ચિદાનન્દ છે, અપર દે નહીં આપ; આપીને આત્મ સુધારે, બને ને ચેતન જૂઠા પિપ. ૫૮૦ આહણ કર મોક્ષ પગથિયે, કોટિ પગથીયાં ચઢી પ્રભુ પાવ!! આજીવથી વેગે પ્રભુ પાસે જવાશે એ નિશ્ચય લાવ!!. ૫૮૧
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિ સુખાધ-મા.
૫ ૫૮૭ ૫
૫ ૫૮૮૫
આતિ દ્વારક ગુરૂ સ તાની, સેવા ભક્તિથી દુઃખ જાય; આય અને સાત્ત્વિક ગુણુ કર્યું, આતમ આ પશુ સુખદાય. ૫૫૮૨ા આ શાસ્ત્રને આયચારા, સમજી મા પણાને ધાર ! !; આ તે ત્રિગુણુાતીત થવાને, ઉપયાગી થાતા નિર્ધાર. ૫ ૫૮૩ । આલખેલ કર !! પ્રભુના પંથમાં, પ્રભુભકતાની કર સંભાળ; આલખેલ અંતર્નાદે તું, ધ્યાન સમાધિથી જ વિચાર. ૧૫ ૫૮૪ ।। આલમમાં રહે નિલે પી તે, શહેનશાહ સાચા દિલ જાણુ. આલંબન પામી પ્રભુમાગે, વહીને કરશે. પ્રભુનું જ્ઞાન. ॥ ૫૮૫ ૫ આલસથી ૢ બહુ રહેવુ, આલાપ સારા તે ધાર !!, આલિંગન કર સ તને પ્રેમે, પ્રભુનું આલેખન કર સાર. ॥ ૧૮૬૫ આલેાચીને વિવેકથી કર !, થા !! આલેાયણ લેઇ શુદ્ધ, આવક ગુણુની કરજે ભાવે, જેથી તે થાય તું બુદ્ધ. આવક જાવક વિવેક રાખા, આવક સારી તેા સુખ પાસ. આવેા પ્રભુની પાસે સબ્યા, પ્રભુમાં રાખીને વિશ્વાસ. આવશ્યક ષટ્ કર્મો પ્રતિદિન, કરતાં માતમશુદ્ધિ થાય; આવશ્યક ધામિઁક કરણીથી, ચિત્ત શુદ્ધિને મેાક્ષ સુહાય. ૫ ૫૮૯ ૫ આવાગમના હેતુ વિચારી, માક્ષ છેતારા સત્યાવાસ, આવાહન, શ્રી આત્મ પ્રભુનુ, પ્રેમે કરતાં પ્રભુ છે પાસ ! ૫૯૦ ॥ આવિર્ભાવ જે આત્મપ્રભુનેા, પ્રભુ પ્રાપ્તિ-પ્રભુ દર્શન જાણુ; સ્માવિર્ભાવ, નિજાતમ ગુણના, આત્મપ્રભુપ્રાકટ્ય તે માન ॥ ૫૯૧૫ આવેગે.–માવેશે ખરા, મેઢુના થાતા તુ નિવાર; આવેશી ખરો નહીં થા તુ, પ્રભુના આશક થાનિર્ધાર 10 પર । માજીક માશુક આતમ પોતે, જ્યાં ત્યાં આતમ-ચેતન જાણુ; માશકાર છે . આતમજ્ઞાને, વિવેક પ્રગટે તે નિર્વાણુ ॥ ૫૩ ॥ આશ ંકાથી પ્રભુપર નિજની, ધર્મ કર્મ ના થાય વિનાશ; ભાશયની સાપેક્ષાએ સહુ, સમજો તેા હઠને નહી વાસ, ૫ ૫૯૪ ૫ આશરે પામી સર્વે ચઢતા, મોટાના આશ્રય સુખકાર; આશ્રય જેને તેને સુખ છે, આશ્રય દો અન્યાને સાર ૫૫૫॥
For Private And Personal Use Only
(૪૩)
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪)
કક્કાવલિ સુબોધ-ચ . આશાએ જગ જી જીવે, આશાએ સહુ ચળવળ થાય; આશા જેને નહીં તે જડ છે, વા તે પૂર્ણ પ્રભુ સમજાય. છે ૫૬ છે આશા સારી બૂરી જગમાં, પુણ્ય પાપ હેતુ છે તેહ, આશાઓ પાપી સહ ત્યાગ !, સારી આશા ધર અને તે ૫૯૭ માં આશાઓને સાગર માટે , કોઈ ન પામે તેને પાર આશા-જડ સુખ ભેગેની તે, જૂઠી છે સમજે નિર્ધાર. ૫૯૮ આશા દાસીના વશમાં જગ, જી આશાદાસી પુત્ર. આશા-જગનું સૂત્ર ચલાવે, આશામાં છે કર્મનું સૂત્ર છે ૫૯ આશાઓના અનેક ભેદ, જ્ઞાને આશાઓ બદલાય. આશોમાંથી આત્મસુખાશા, પ્રગટી તે પણ નષ્ટ જ થાય. ૬૦૦ છે આશીઃ આપને સારી, સારી આશી લે સુખકાર, આશીર્વાદ ફળે સંતના, શાપ ફળે તેમ જ નિર્ધાર. છે ૬૦૧ આશ્રમ સ્થાને જ્ઞાન સુખાથે, ધર્માથે ઉપકારી થાય; આશ્રિતવર્ગને સહાય આપી, કર !! સારૂં એ સેવા ન્યાય. ૬૦ આશ્વાસક થા !! દુઃખીઓને, દુ:ખીને આશ્વાસન આપ!!; આશ્વાસન છે સુખનું લહાણું, તેથી ટળતા મનસંતાપ. ૬૦૩ આસકિત ત્યજ જડ ભેગેની જડ વસ્તુને તજ ! આસંગ; આસન, આત્મપગ છે સાચું, આસ્થાએ પ્રભુ લાગે રંગ. ૬૦૪ આસ્તિક થા તું દેવ ગુરૂને, નાસ્તિક, તમમાંહી ઘસડાય; આસ્તિક, પ્રકાશમાંહી આવે, જ્ઞાનાનન્દ પ્રભુ થઈ જાય. ૬૦પા આસ્તિક, સ્વર્ગને નરકને માને, માને નવતત્વાદિ પદાર્થ આસ્તિક, અંતર્ પ્રભુ પ્રગટાવે, છેવટ પામે શિવ પરમાર્થ. ૬૦૬ આહાદી થા!! પ્રભુ ભક્તિમાં, આત્મામાં સાચો આહાદ; આળ ન દે તું મેહે કેપર, કર નહીં મિથ્યા વાદવિવાદ. ૬૦ણા આળસુ થા નહીં આળસ ધારી, જાગતે નહીં માર્યો જાય; આયણ લે દોષની ભાવે, જેથી પાપને વૃન્દ વિલાય. પ૬૦૮ આંગણું, આત્મપ્રભુનું સમકિત, તેની શુદ્ધિ કરે નરનાર, આંચ ન આવે ભકિતથી જગ, આંચકી તેમિથ્યાત્વવિચાર. ૬૦૯
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિ સુખાધ–આ.
(૪૫ )
આંચકા આવે હાર ન હિ ંમત, ઉદ્યોગી થઈ આગળ ચાલ; આંજો ગુરૂગમ જ્ઞાનનું અંજન, આંખે તેથી સાચું ભાળ!! ૫૬૧૦ના આંતર ભાંગેા આત્મપ્રભુથી, આત્મપ્રભુથી અભેદ થાવ! !; આંતરડી નહી' દુ:ખવ ! કેાની, દયાધર્મમાં મનડુ લાવ !. ૫૬૧૧૫ આંદોલન સારાં પ્રગટાવા, લેાકેાનુ જેથી હિત થાય; આન્દોલન સેવા ભકિતનાં,-ઉપકારાનાં શિવ સુખદાય. આંધળા થા નહિ મારું સ્વાર્થ, કામે ક્રોધે કર નહીં પાપ; આંધળા લુલા રાગીઓનાં,-દુ:ખ હરી હરવા સંતાપ. આંખિલ તપથી ચિત્તની શુદ્ધિ, ચિત્તશુદ્ધિથી પ્રગટે જ્ઞાન; આંસુડાં પાડે નહીં માડે, રૂવે પ્રભુમાટે ધરી ભાન.
For Private And Personal Use Only
ઘણા
સામા
૬૧૪ના
u ૬૧૬ u
અંકગણિતને ભડુશા લેાકેા, અંદેશા નહી શકા ધાર; અંજન જ્ઞાનનુ હૃદયે આંજો, સુખ શાંતિ મળશે નિર્ધાર. ॥ ૬૧૫ ૫ અંજગિરિયા થયા શ્વેત પણુ, ધેળું મન જો કર્યું ન ભવ્ય ! અંતર્નું સુખ લેશ ન લેશેા, અંતે કર! તારૂં કર્તવ્ય, અંધાધુંધી અજ્ઞાને છે, અંધાધુધી માહે થાય; આંધી, માિિવચારાની જગ, અંધા જીવેા જગ અથડાય. ૫ ૬૧૭ ॥ અંશે અંશે ગુણ પ્રગટાવા, અંશે પ્રગટાવા શુભ ધર્મ; અંતર્ આતમ જ્ઞાન અવાજે, અંતર્નાં કરશે શુભ ક. ૫ ૬૧૮ ॥ અ ંદર ખાદ્યન્તુ સૈાનું સમજો, અંદર ઉતરે ભેદ પમાય; અંડનેપિડ બ્રહ્માંડને સમજો, ગુરૂગમથી જ્ઞાન જ પ્રગટાય. ૫ ૬૧૯ ૫ અંક વિનાનાં કેટિ મીંડાં, તેની કિંમત નહી લગાર; અંકની સાથે મીંડાંઓની, કિમતના નહીં રહેતે પાર. ॥ ૬૨૦ અંક સરીખા આત્મપ્રભુ છે, તે વણુ જડ, મીંડાં સમ જાણુ; દેહાર્દિક, મીંડાં સરખાં પણ, આતમ સહકારે જીણુવાન. ॥ ૬૨૧ ! અંતર્ માતમમાંહી લગની, જેની લાગે તે શિવ પાય; અંતર્ ખદ્યોત ભાનુ સરખા, ક્રિયા જ્ઞાનના સમજો ન્યાય. ૫ ૬૨૨ ॥ આંતરડાં નખળાં જો પડે તેા, મઠ્ઠા છાશથી સખળાં થાય; આંતરડાંને હિતકર છાશ છે, સર્વે વૈદ્યો કથે ઉપાય,
॥ ૬૨૩
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬)
કક્કાવલિ સુબોધ-આ. અંધારાનું પણ અંધારૂં, અજ્ઞાન જ છે સહુ દુઃખકાર; અંતમાં અજવાળું કરવા, જ્ઞાન સમું નહીં કઈ સાર. ૫ ૬૨૪ આંતરડી સહજીવની ઠારે, દુ:ખીની આંતરડી ઠાર!!; અંગુલમાત્ર ન સાથે આવે, મર્યા પછી તન ધન ઘરબાર. ૫ ૬૨૫ છે અન્ધાને અભ્યાએ રેઅજ્ઞાનીએ તે એમ અશ્વથવું નહીં છતી આંખે જગ, કામ ક્રોધને ધારી હેમ. ૨૯ આંખો સફળી તદા ગણાતી, આંખેથી જે દેખ સનત, આંખોમાંથી કામ ને ઈષ્ય, ટાળ્યાથી પામો ભગવન્ત. એ દર૭ | આંખમાં ઈર્ષાને કામની–અગ્નિ જ્યાં સુધી રહેનાર; આંધળે ત્યાં સુધી માનવ છે, ભક્ત વતી નહીં સત્યવિચાર, આ દ૨૮ છે આંટીઘુંટી આવી પડે તે, સમજુ અનુભવી સલાહ ધાર; આંસુ સારી નહીં આતમ!!!, મેરૂસમ ધીર બની વિચાર.પાદરા આંસુઓ પાડી રોવાથી, દુ:ખ પડ્યાં નહીં દૂરે જાય; અનુભવી સારાજનની સલાહે, વર્તતાં દુઃખ દૂર થાય. ૬૩૦ અંબા નામે જનની હારી, જન્મદાત્રી દેવી ગુણખાણ; અંબા માતા દેવી પ્રણમું, સ્મરૂં તેનાં કરૂં યશ ગુણમાના ૬૩૧ અંબા માતા તુજ ઉપકાર, નભ કરતાં તે અનંત અમાન; અંબા!!પ્રતિ બદલે શું વાળું, શતશિક્ષક સમ માતા જાણુ. ૬૩રા અંબા માતા તુજને શાન્તિ, મળે સદા એ દઉં આશીષ; અંબાજનની કૃપાપાયે, પામીશ મુક્તિ વિશ્વાવીશ. છે ૬૩૩ અંત સમય ક્યારે આવ્યા તુજ, ત્યારે રહ્યો નહીં તારી પાસ; અંતરમાં રહ્યું એટલું બાકી, તુજ સેવા ભકિતની પ્યાસ. ૬૩૪ છે આંચે જાતે જે ગુરૂગમથી, કોઈથી ગાંજો તે નહીં જાય, અંજન જ્ઞાનનું કરીને ખેલ્યાં, ને તે ગુરૂ પ્રણમું પાય. ૬૩૫ આઘા-અવગુણ રૂપી જે !! તુજ, કરતો કયાં પરની પંચાત આંધી-જે અજ્ઞાન પ્રવૃત્તિ, તેને ત્યાગી દે સાક્ષાત્, એ ૬૩૬ આંબિલ તપથી મન તન આતમ-શુદ્ધિ સાત્વિક વેગે થાય; આંબિલ તપ છે સંતદશાકર, વિષય વિકારો સર્વ સમાય છે ૬૩૭૫
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુબોધ-આ. અંધાધુંધી જે નિજમાં શી? અંધાધુંધી દૂર નિવાર!! અંધારૂં અંતર્નું ટાળે, નિશ્ચય કરી વર્તી નિર્ધાર છે ૬૩૮ છે અંબાર જ છે આતમ પિતે, અનંત જ્ઞાનનો ઝળહળ ભાણ અંશુમાલીથી પણ અનંત, તેજને દરિયો આતમ જાણ!!. ૩૯ અશે જે જે આત્મગુણને, પામે તે અશે ભગવાન અંશથકી જ્યાં સદ્દગુણ પ્રગટ્યા, અંશે પ્રગટ પ્રભુ તે જાણુ. ૬૪૦ અંબરથા પણ અનંતગણે છે, માટે આત્મપ્રભુ ભગવાન અંશ સરીખું જેની આગળ, અંબર જગ છે આશુ પ્રમાણુ. છે ૬૪૧ ૫, આટને સાચવે અનેક રીતે, આંટે ચાલે સહવ્યવહાર આંટે શાંતિ તુષ્ટિ પુષ્ટિ – હેતુ સઘળા પામે સાર. . ૬૪૨ છે અંબા માતા તુજ સમ સઘળી, નારી જાતિ માની મેં સત્ય અંબારૂપે સહુ સ્ત્રી વર્ગની –સેવાનાં બને મુજ સહુ કૃત્ય છે ૬૪૩ છે આંબાને કેાઈ પત્થર મારે, તેને આપે કેરી બેશ; આમ્ર સરીખા સંતોને પણ, મારુંતાં હરતા ઉત કલેશ. ૬૪૪ આંબલી બહુ ઉપયોગી જગમાં, જ્યાં જેને ઉપગજ થાય; આંચ ન આવે પુર્યોદય જ્યાં, આયુષ્ય, વાત કરતાં જાય. ૬૪પા આંગણે કલ્પતરૂસમસંતે, આવ્યા તેને દે!! સત્કાર; આખો તારી આતમસશુરૂ, જ્ઞાનથી આજે તે ગુરૂ સાર. . ૬૪૯ છે આંસુ આવે કર્યા પાપનાં, પશ્ચાત્તાપે જે નિર્ધાર; આંસુ એવાં આતમશુદ્ધિ કરનારા લાવો નરનાર. . ૬૪૭ છે અંગત નિંદા કરો ન કોની, નામ દઈને આતમ ! ! ભવ્યા અંટસ-વૈરને નહીં વધારે, અપરાધ ગણ સહુ ક્ષેતવ્ય. ૬૪૮ છે
કીશ નહીં માનવની કિંમત, પરિચય પૂર્ણ કર્યા વિણ ભવ્ય અંકુશ રાખે મન ઈન્દ્રિપર, અંકુશ રાખી કર કર્તવ્ય. ૬૪૯ અંતરમાં પાસે છે પ્રભુ ને, અંતમાં શત્રુ છે પાસ; અંતના શત્રુને હણીને, પ્રભુપદ પામે આતમ!! ખાસ, ૫૦૧ અંતર્મ આતમપ્રભુ દેખ્યા, તે પછી વિવે પ્રભુ દેખાય અંતરૂમાં નહીં શત્રુ રહ્યા તે, બાહિરમાં નહીં શત્રુ રહાય. ૧૬૫૧૫
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮)
કક્કાવલિ સુબેધ-આ. અંતરમાં જ્યાં પ્રભુ વસે છે, ત્યાં છે શત્રુઓને વાસ; અંતર્ રહસ્ય એવું સમજે, જ્યાં મિત્રો ત્યાં શત્રુ ખાસ ૬૫રા અંતર્મા અનુભવ–કર સાચે, અંતરમાં છે સુખ ને દુ:ખ અંતમાં દુ:ખ તે છે બાહિર, અંત સુખ તે બાહિર સુખ. ૫૬૫૩ અંક અભેદ છે દશમાં નવનો, નવને ગુણે નવ સંખ્યા થાય; અંક યથા નવને તેમ સમકિત-દ્રષ્ટ સવળું સહુ પ્રણમાય. ૬પ૪ અંધાને અધ દોરે છે, જગમાં અંધાધુંધી ન્યાય; અંધાને જે દેખતે દેરે, તે તે શિવપુર સિદ્ધ જાય. ૬૫૫ છે આંચકે ખાં નહીં સત્કાર્યોમાં, આંચકો ખા તું કરતાં પાપ આંચ ન આવે પ્રભુવિશ્વાસથી, સેવા ભક્તિ કર તું જાય ૬૫૬ છે આંખે દેખતા છતાં પણ અંધા, વ્યભિચારી કામી નરનાર, અન્ધો પણ તે દેખતો જાણે, અવ્યભિચારી શુભવ્યવહાર. ૬૫૭ અંટસ રાખી વેરવૃદ્ધિની પરંપરા નહીં ધારે સન્ત; અંટસથી અંટસની વૃદ્ધિ, સમજી ત્યાગે વેર, મહન્ત. . ૬૫૮ છે અંદરખાનામાં જે બગડયું, તે જગમાંહી જાહેર થાય; અંદરખાનામાં જે સુધર્યું, જાહેરમાં શુદ્ધ જ પ્રગટાય. પલ્પા અંકુશથી રહે કે વશમાં, અંકુશવણ બહુ અનર્થ થાય; અંકુશ રૈના માથે સારે, અંકુશ-રાજા ગુરૂ શુભ ન્યાય. દ૬મા અંતરિક્ષમાં અનંત વસ્તુ, ભરી છે જ્ઞાનીને દેખાય, અંતરિક્ષથી અનંત મટે, કેવલજ્ઞાને આતમ થાય. ૬૬પા અંત ન આદિ, પદ્ધોની, આતમના સદ્દગુણે અનંત, અનંત ની સાપેક્ષા, યેગે જ્ઞાન છે અનંત, સંત!! ૬૬૨ અન્ધા બહેરા પાંગળા રેગી, દુ:ખીઓને સહાય આપ! ; અંત:કરણ સુધરશે તેથી, દુ:ખી દીનના લે નહીં શાપ. ૬૬૩ અંગારા સમ તેઓ પાક્યા, દયા સત્ય નીતિથી ભ્રષ્ટ અંગથી પાપી કાર્યો કરતા, વ્યસની ચૅને બન્યા જે પણ પદ૬૪
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાકાવલિસુખેાધ-.
ઈશ્વરની કરે સેવા ભકિત, આતમ-ઈશ્વર એક મહાન અનંતનામે ઈશ્વર એકજ, આતમને જાણે ભગવાન. એ દ૬૫ ઈશાવાસ્યપનિષદની ઉપર, કર્યું વિવેચન નય સાપેક્ષ ઈશ્વર તે આતમ સમજાવ્યું, વાંચે નાસે રાગ ને દ્વેષ. . ૬૬૬ ઇતિહાસે વાંચે સહુ જાતના, ભૂતકાલનું થાશે જ્ઞાન, ઈર્ષાદિક દેને ટોળે, ઈશ્વર આપ બને ભગવાન છે દ૬૭ ઈશ બનો સદગુણ શુભ કૃત્ય, ઈતિ આવતાં ધારે ધર્મ, ઈનામ-સદગુણ પ્રગટે તે છે, ઈમાન લાવો પ્રભુપર શર્મ. દ૬૮ ઇશુક્રાઈસ્ટને પ્રીસ્તિ માને, જે ટાળે તે રાગ ને દ્વેષ, હિંસા, સર્વજીની ટાળે, ભકતમાંહી લહે પ્રવેશ. એ દ૬૯ છે ઈશ્વર સોગન જૂઠા, ખાવે, છેલાજી જેવા તે કહેવાય? ઈશ્વર -દયામયી સર્વજ્ઞ જ, જાણે તે ઈશ્વરપદ પાય. ૬૭૦ મા ઈલાચીકુમર વાંસ ઉપર ચઢી, ભાવે પાપે કેવલજ્ઞાન; ઈજા કરે નહીં અન્ય જીને, નિજસમ પરને દુઃખનું ભાન, ૬૭ ઈચ્છાઓ બૂરી સહુ વારે, કામેચ્છાએ દુઃખનું મૂળ ઈહા કરે મુક્તિની પલપલ, જડની ઈચ્છાઓ સહુ ધૂળ. . ૬૭ર / ઇડા નાસિકામાં જે ચાલે, મહી જલ તત્વ તે સુખને શાન્તિ, ઇશાન થાઓ કાલ ન ખાશે, ઈશ્વરને નહીં ઇછા જાતિ. ૫ ૬૭૩ ઈરાનમાંહી આશુક માશુક, સુણીતરવને થયે વિકાસ ઇગ્લાંડે સહુ કળા જણાવી, રાજ્ય કપટતંત્રાદિ પ્રકાશ. ૬૭૪ ઈસમિતિ જોઈ ચાલે, ઈર્ષ્યા કરે કેની લેશ, ઈર્ષોથી પડતી નિજ પરની, ઈર્ષ્યાથી દુઃખ બહુ કલેશ, કે ૬૭૫ છે ઈન સરખા થશો ન સૂકા, ઇર્ષ્યાળુ, વિષ્ઠાથી ખરાબ, ઈન્ડિયે ચંચળ ઘોડા સમ, તેઓ પર ઝટ મૂકે દાબ. . ૬૭૬
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦)
કાકાવલિ સુબોધ-. ઈન્સાફ, કરો નિજના આતમ!!, કર નહી સાચા ઈન્કાર ઈજારે છે નહીં જગમાં ધર્મને, સત્યને મુક્તિને જ વિચાર ૬૭ળા ઈન્દ્રની પદવી લીંટ સરીખી, માને આતમજ્ઞાની સંત ઈશ્વર અવતારી,-તે સંતે, આતમસુખ જે પામ્યી સત્ય, ૬૭૮ ઈલ્કાબ મેળવવા માટે, તજે ખુશામત પાપનાં કર્મ, ઈનામ-ઈશ્વરપદ મેળવવું, તે સાચું સમજે ધરી ધર્મ. . ૬૯ ઈશ્વર સમ જગમાં કહેવાશે, તે પણ તેથી ટળે ન દુઃખ; ઈર્ષ્યા રાગને દ્વેષ તજ્યાથી, કામ તજ્યાથી મળશે સુખ. . ૬૮૦ ઈકાર એ ભણી આચરતાં, ઈન્દ્રોથી પણ થશે મહાન ઇયત્તા કમે છે દુઃખની, જાણે ભજશે દિલ ભગવાન. એ ૬૮૧ છે ઈડામાંથી પ્રગટે પિંડજ, ઈડામાંહી જીવ છે ધાર; ઇલાવિષે સહુ જીવવા જન્મે, કેની ન કર હિંસા જ લગાર. ૬૮૨ાા ઈજજત રાખે કેપિટ ઉપાય, ઈજજતથી જીવો!જગમાંહ્ય, ઈજજતની કિંમત નહીં જગમાં, ઈજજત જાતાં રહ્યું ન કાંય. ૬૮૩ાા ઇચ્છાનો કદિ પાર ન આવે, ઈચ્છા છે સહુ દુઃખનું મૂળ; ઈચ્છાનભથી અનંત મોટી, ઈચ્છા સઘળી ધૂળની ધૂળ. ૬૮૪ ઈચછાએ સંકલ્પ વિકલપે, ઇચ્છાના, ઇશ્વર આપ; ઈચ્છા ભવનું મૂળ છે સાચું, ઈચ્છાવણ નહીં થાપ ઉથાપ.૬૮પા ઈન્દ્રિયાધીન આસકિતથી, અનંત દુઃખ પ્રગટે જાણ; ઈન્ડિયાધીન કદિ ન રહેવું, આત્માધીન કર!! સમજી જ્ઞાન. ૬૮દા ઈન્દ્રિય મન વાણુને કાયા, તે આતમનાં સાધન બેશ; ઇઢિયાદિની કરો ન હાનિ, કરો ઉપયોગ હમેશ. એ ૬૮૭ | ઈજીન સરખા થઈને, સર્વની, આગળ થાવું બનીને શૂર ઈલાજ સર્વે આત્મશુદ્ધિના–આદરવા પ્રગટાવી નૂર છે ૬૮૮ ઈચ્છિત સર્વે ધર્મથી મળતું, ઈતિ ઉપદ્રવ પામે નાશ ઈષ્ટની સિદ્ધિ ધર્મપરાયે, ધર્મ કરતાં શાંતિ વિલાસ. ૫ ૬૮૯ ઈન્દ્ર ચંદ્રની ઈચ્છું ન પદવી, ઈછું નહીં જડમૈથુનસુખ ઈચ્છું આતમ-પ્રભુ રૂપ કર, નાસે અનાદિ કર્મનું દુ:ખ, ૬ળા
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ–ઈ.
(૫૧) ઈચ્છા તજી મેં નામ રૂપની –કીર્તિ સુખની પામી જ્ઞાન ઈચ્છા તજી મેં સર્વ શુભાશુભ, એક પ્રભુ છે દિલ ભગવાન -૬૯૫ ઈટ એકની ઉપર એકને, મૂકે થાવે ઘરને મહેલ, ઈટ સરીખે મેળ કરતાં, સર્વ ગુણે મળે મુકિત રહેલ. ૬૯૨ છે ઈચ્છો તેવું પામે નકી, સુખને ઈરછે જે છે સત્ય ઈચ્છાએ દુઃખકારક ત્યાગે !!!, મોક્ષેચ્છાએ કરવાં કૃત્યપદ૯૩ ઈલાકુમારે આતમ ભાવી, ઘટ પ્રગટાવ્યું કેવળજ્ઞાન, ઇલાકુમારને વંદુ ધ્યાવું, રહે એવું મુજમાંહી ભાન છે દ૯૪ . ઈન્જકશન સદ્દગુણનાં લેશે, દુર્ગુણ દેષને કાઢે દૂર ઈશ્વરરૂપે થાવા આતમ!!, થા જ્ઞાનાદિ ગુણ ભરપૂર છે ૬૯૫ છે ઇજીન ગાડી આગળ રહેવે, અગ્નિગાડી ખેંચી જાય; ઈજીન સરખું મન છે જાણે તેને ઉપરી આતમરાય. . ૬૯૬ ઈજીન મનને શિવપુર પન્થમાં, આતમ, જ્ઞાને લઈ જાય, ઈશ્વર પ્રભુરૂપ આતમ થાવે, સંસારે નહીં જ થાય. ૫ ૬૭ ઈશારે સમજુજનને બસ છે, અજ્ઞાનીને શિક્ષા માર, ઈશારો, જ્ઞાનીને સંકેતે, સમજે ભકતો પામે પાર. છે ૬૯૮ ! ઈશુકાઈટ તે આતમ ઘે, દયા પ્રેમ ભકિત ધરનારા ઈશ્વર સાથે ઓથે પ્રેમી, પ્રભુને શ્રદ્ધાથી ભજનાર છે ૬૯ છે. ઈસ્લામીએ, ઈશ્વર અલ્લા, નિરાકાર માને છે એક ઈમાન અલ્લાનું ધારે મન, કુરાન માને એવી ટેક. ૭૦૦ છે ઈશુષ્ઠીસ્તિ યહેવાદેવને, માને બાઈબલ ગ્રન્થ પવિત્ર ઈશ્વર એૉ આંતમ માને, રાખે ચહેવા ઈશુમાં ચિત્ત. ૭૦૧ છે ઈટાળા પણ જગ ઉપયોગી, નિરૂપયોગી જગ નહીં કે, ઈત્યાદિ શિક્ષા સમજીને, ઉપયોગી થા આતમ! જોઈ. છે ઉછરે છે ઈન્દ્રજાળ સમ દુનિયા માયા, ઈન્દ્રોની પણ ત્રાદ્ધિ અનિત્ય ઈન્દ્રજાળમાં મોહન ધરવી, જડસુખ શક્તિ રહેનનિત્ય. ૭૦૩ ઈન્દ્રધનુષ્ય સમ ક્ષણિક સઘળું, તન ધન સત્તા યોવનરૂપ ઈન્દ્રની પદવી ઈન્દ્રધનુષ સમ,સમજી મનમાં થા તું ચૂપ. ૭૦
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨)
કાવલિબેલ-ઇ. ઈશ્વનને જેમ અગ્નિ બાળે, કન્જનને બાળે જ્ઞાન, ઇહામુત્ર જ્ઞાનાનિ હાત્રી, કર્મચાગી સાચો ભગવાન. એ ૭૦પ ઈહ પરભવમાં આતમશુદ્ધિ, કરવા દર્શને જ્ઞાન ચરિત્ર, ઈપાય છે સાચા જગમાં, આતમ થાતે પૂર્ણ પવિત્ર. ૭૬ ઈષ્ટ છે આતમ પરમાતમ પદ, ઈષ્ટ છે આતમ જ્ઞાનાનન્દ, ઈશાન આતમ પરમ મહદય, સેવતાં નાસે સહુ ફન્દ છે 999 ઈક ન જેને આત્મપ્રભુને, તેને બીજે ઈશ્ક છે કે, ઈક તે ઈશ્વર પ્રીતિ લગની, તે વણ ઈશ્ક તે રણમાં પિક. ૭૦૮ના ઇમારતેને બાંધે શું તું? ક્યાં સુધી જગમાં રહેનાર; ઈબાદતે, કર પ્રભુને મળવા, ઈલ્કાબોમાં મોહ ન ધાર. ૭૦૯ ઈમ ન એકે આવે ખપમાં, પ્રભુ મળવાના ઈરમને પામ! ઈમાન ધર એક આત્મપ્રભુમાં, ચિદાનંદ પામીશ ગુણ ધામ, ૭૧ ઈતિહાસે શું જગના વાંચે, નિજ જીવન ઈતિહાસ તપાસ ઈતિહાસો જીવ-કર્મના લખતાં, નભમાં પણ નહીં મારે ખાસ. ૭૧૧ ઈશુ સમ મીઠે થા આતમ !!, ઈભ્યત્વ જ સદગુણે પમાય; ઈતિ ગુણ વૃદ્ધિમાં નહીં માનીશ, ગુરૂગમથી સાચું સમજાય ૭૧રા ઈજા કરીશ જે અન્યજીને, ઈજા કરીને પામીશ દુઃખ; ઈજા કર્યાના હૃષ્ટ વિચારે, ત્યાગી દે મળશે પ્રભુસુખ છે ૭૧૩ છે ઈરછા, જ્યાં ત્યાં માર્ગ પડે છે, નદી પ્રવાહે પડતી વાટ; ઈચ્છા, કાર્યરૂપે 1ણમાતી, ઈચ્છા ઘટ ઘટ સઘળા ઘાટ. ૭૧૪ . ઈયલ, જમરી સંગથી ભમરી, થાવે ભમરી ધ્યાને ખાસ; ઈશ્વર ધ્યાને મનુષ્ય આતમ, ઈશ્વર થાતે ધર !! વિશ્વાસ. છાપા ઈજા, ધર્મને નહીં કે તાબે, ઈજારે પ્રભુનો નહીં એક ઠામ, ઈશ્વરને ન ઈજારે કયાંયે, શુદ્ધ પ્રેમથી જપ પ્રભુ નામ. ૭૧૬ ઈશ્વર, જગમાં સર્વ જીને-અનેક નામે એકનો એક ઈશ્વર વેએ નહીં વેચાતે, ઈશ્વર આતમ એક અનેક છે ૭૧૭ મા ઈશ્વરને નહીં ખાવું પીવું, ઈશ્વરને નહીં નાત ને જાત, ઈશ્વરને નહીં રાગ રેષ કંઈ, ભેદભાવ નહીં મિથ્યાતિ ૭૧૮
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિરુષ–ઇ.
ઈશ્વરને સહુ માનવ લેાકા, મતિથી માને છે ભિન્ન ભિન્ન ઇશ્વર રૂપ બનીને ઇશ્વર, શેાધે તે ઇશ્વરમાં લીન. ઇશ્વર લક્ષણ જૂદાં જૂદાં, અનેક માને નર ને નાર; શ્ર્વિર ખાદાથી ભિન્ન ભિન્ન છે, લક્ષણથી નહીં ભિન્ન લગાર. ઘરના ઇશ્વર–આતમ-ચિદાનંદમય, અન ંતશક્તિમય નિર્ધાર; ઈશ્વર લક્ષણ જૂદાં જુદાં, અર્થ એક છે સાના સાર. ઇશ્વર જેવી બુદ્ધિ તેવા, સાને દિલમાંહી સમજાય; ઈશ્વર, આનંદજ્ઞાન સ્વરૂપી, શુદ્ધાતમ છે અનુભવાય. મુંજા-પરને તે છે હિંસા, ઈજા અનેક પ્રકારે જાણુ, ઈંડા પિંગલા સુષુમ્બ્રાના,-ભૈદાનું કર !! સભ્યજ્ઞાન. જીતમારીના ઘાત ન કરજે, કર!! નહીં વિશ્વાસીના નાશ; ઈતરાજી કર નહીં કા ઉપર, કર્મે સુખને દુઃખ વિલાસ, ઇનામ આપે। ચાગ્યને સારૂં, યથાશક્તિથી આપ !! ઇનામ; ઇસાન રાખી બના પ્રમાણિક, ઈમાનથી કર !! કાર્ય તમામ. ૫૭૨પા ઇક્કામાં તે ગુણા ખરા છે, પ્રભુસેવા ભક્તિ ઈશ્કામ; મરાઢા, પ્રભુની પ્રાપ્તિના ધરી, ઇલાજ કરી હર !! દુઃખ તમામ ારા ઈષ્ટમિત્ર, નિજ આત્માનુભવ, જ્યાં લઇ જાવે ત્યાં તું ચાલ !!; J&ભવ પરભવમાં ધર્મ સુખ, માની મુસાફરીમાં હાલ, ધારણા ઈંગિત આકારે ગુરૂમનને, જાણીને કર ! ! સદ્દગુરૂ સેવ; ઈંગિતજ્ઞ થા ! ! સર્વ જીવાનુ, ભલું કરવાથી પ્રગટે દેવ. ૫૭ર૮ાા મુન્દ્વની પદવી પામે હૈાંચે, અગુરૂ લઘુ નિજ આતમ ભાવ !!; ઈંન્દ્રાલ સમ જગની માયા, જાણી છડા મેહવિભાવ, ઇન્દ્ર ધનુષ્ય વિદ્યુત્ક્રમકારા, જેવી જગની માયા જા; ઇન્દ્રાસન એવાં મન જાણું, મન ધન સઘળું સ્વપ્નસમાન, ૫૭૩૦ના ઇન્દ્રિયાને કર ! ! નિજ તામે, ઇન્દ્રિય જ્ઞાને આગળ ચાલ; ઇન્દ્રિયાતીત ૫રમેશ્વરમાં, પૂર્ણ પ્રેમથી ધર અહુ વ્હાલ. ઇન્દ્રિયાતીત તત્ત્વાને પણુ, મહાવીરે ભાખ્યા છે જાણ; ઇન્દ્રિયાતીત અનુભવજ્ઞાને, સમજાતુ તે મનમાં માન
ll૭૨ા
us૩૧
For Private And Personal Use Only
( ૫૩)
૧૯ના
reu
રા
મારા
hoaxl
lin
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪)
કક્કાવલિ સુધw-ઉ. ઇશ્વરજ્ઞાન કરી લે!! ધ્યાને, અનુભવ કર!! ઈશ્વરને સત્ય ઈશ્વર, અનુભવ ગમ્ય થવાથી, કરાય નહીં પાપનાં કૃત્ય. ૩ ઈશ્વર લક્ષણ અનેક રૂપે, જ્યાં ત્યાં અનેક રૂપ મનાય ઈશ્વરી જ્ઞાન ત્યાં જૂઠ ન હિંસા, પાપ કર્મને નાશ કરાય. પ૭૩૪તા. ઈશ્વરને દુનિયાના લેકે, અનેક લક્ષણે માને તમામ ઈશ્વરનાં બહુ રૂપ માને, એકાએક કરૂંજ પ્રણામ. ઈશ્વર પ્રેરણા સાચી તે છે, રાગ રોષ નહીં જ્યાં અજ્ઞાન, ઈશ્વર અરિહંત શુદ્ધાતમ પ્રભુ, અનેક નામે જિન ભગવાન ૭૩૬૫ ઈશ્વરીમાયા બાહ્યથી જાણે, કર્મપ્રકૃતિને વ્યવહાર; ઈમરીમાયા નિશ્ચયથી તે, ચિદાનંદરૂપ સાચી ધાર.
કપા
ILUUL
1930ા
ઉદ્યમ કરતા ઉદ્યમી જેઓ, ભૂખે મરતા થાય ના તેહ ઉણા નહીં રહેશે ઉદ્યમથી, ઉદ્યમ ઉત્સાહ સુખ ગેહ. ૭૩૮ ઉત્સાહીની ચડતી થાતી, ઉચ્ચવિચારેથી મન માન; ઉદાર થાતાં જગમાં ઉંચા, લોકો કરતા બહુ સન્માન. ૭૩લા ઉંચ-નીચ જન, પુણ્ય પાપે, ઉંઘે નહી શિવપન્થ મઝાર, ઉંડા ઉતરો આતમમાંહી, આતમ ઋદ્ધિ દેખે સાર. ૭૪મા ઉપકારે કરો નિષ્કામે સહ, ઉપકારોથી મુક્તિ થાય; મારા ઉપકારીઓ થયા જે, તેઓનું ભલું થા ન્યાય ૭૪ મુજ ઉપકારક માતપિતાને, ગુરૂ આદિ જે નરને નાર; તેઓનું પરભવમાં સારૂં, થાશો શાંતિ પામે અપાર. ૭૪રા ઉત્સવ ઉપધાન તપવત ગુણમય, ચિદાનંદ ઉત્સવ નિજમાંહ્ય, ઉપકારે ઉત્સવ છે જેગમાં, આતમમાં સુખ સાચે જાય. ૭૪૩ ઉપકારો કરી પ્રતિ બદલાની ઈચ્છા વણ વર્તે નરનાર; ઉપકારીનું ભલું કરવામાં, સ્વાર્પણ કરવા રહે તૈયાર. ૭૪૪ ઉપગ્રહો કર !! સર્વ જીવોને, અરસપરસ કુદરતની રીત; ઉપગ્રહ કરવામાં મરવું, એવી ઉત્તમ જનની નીતિ, ૪પો
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ISSUU
કક્કાવલિસુબોધ-G.
( ૧૫ ) ઉત્તમ થાવા કરો પ્રયત્ન, ઉચ્ચ થવું ગુણ કરી પ્રકાશ ઉચ થવું આતમના હાથે, ઉચ્ચષ્ટિથી ઉચ્ચતા ખાસ. ૭જા ઉધાં કાર્યો ઉંધી બુદ્ધિ, કરશે નહીં પ્રાણાતે ખાસ ઉમર વધ્યાથી કઈ ન મેટા, જ્ઞાનાદિએ મહંતવાસ. જગા ઉંમર વધી પણ ધર્મ ન કીધો, તેથી ઉમર વીતી ફેક; ધર્મમાં ઉમર ગઈ તે સારી, પાપે રણમાં જીવવું પિક. પ૭૪૮મા ઉંટનાં હવે અઢાર વાંકાં, અવળચંડનાં વાંકા સર્વ ઉલટી દષ્ટિવાળા જનને, સદુપદેશે ટળે ન ગર્વ. ૭૪લા ઉદ્યમ સરખે મિત્ર ન બાંધવ, ઉદ્યમથી સહુ કાર્યની સિદ્ધિ ઉદ્યમથી સુખ શાંતિ કીર્તિ, ઉદ્યમથી પ્રગટે છે ઋદ્ધિ. ૭૫૦ ઉદ્યમ ધંધામાં નહીં લાજે, ચેરી જારીથી લાજે ભવ્ય ઉદ્યમીજન તે ઉંઘ ન ધારે, ઉદ્યમથી કરશે કર્તવ્ય. ઉંઘણશીના બને ને રાજા, ઉઘે થાતે આત્મવિનાશ ઉઘેલાને પાડે, પાડી -જાગેલાની સમજે ખાસ. ઉપરા ઉઘે દિવસમાં જેઓ લેકે, વિના પ્રોજન તેમાં પાપ; ઉઘે પાપમાં, ધર્મમાં જાગે, નાસે તેથી સહુ સંતાપ. ૭૫૩ ઉંચા નીચા કર્મો જી, કર્મ વિના નહીં ઉચ્ચને નીચ; કર્માતીત દશામાં સર્વે, આતમ સરખા માન પ્રતીત. ૭૫જા ઉંચા ડુંગર ઉંચાં તાડે, ગુણ વણ ઉંચા વધે શું હોય? ઉંચા જન સદ્દગુણ ધમે છે, ગર્વ કરે નહીં ઉચ્ચને કેય. ૭૫પા ઉગતાને દુનિયા નમતી, આથમતાને નમે ન કેય, ઉંઘંતાનું નશીબ ઉંઘે, જાગંતાનું જાગે સેય. ઉઘે મોહી જાગે જ્ઞાની, ઉર્વદિશાએ જ્ઞાની જાય, ઉભા રહેતા સ્વાશ્રયી સંતે, પ્રભુમય જીવનને જે પાય. ૭૫છા ઉઠે ! જાગે !! આતમજ્ઞાન, ત્યાગી દેશો સર્વપ્રમાદ; ઉઠયા ત્યાંથી સવાર ગણશો, ત્યાગી દે મિથ્યા વિષવાદ. ૭૫૦ ઉપાધ્યાય શ્રી યશોવિજયને, જૈન જગત પર બહુ ઉપકાર, ઉપાધ્યાય નિબંધ રચીને, તેમની ભક્તિ કીધી સાર. ૭૫લા
૧૭૫૬ાા
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિધ-ઉ. ઉપકારીઓ ઉપર જેઓ અપકારી થતા હેવાન, ઉત્તમ નહીં જાઓ તેની સ્થા, પાપકર્મ બાંધે દુખ ખાણ ૭૬ના ઉપકાર કરીને તેનો પ્રતિબદલે ઈ ન લગારી, ઉપકારીનું કન બ8 ઉપકારી ધન્ય નર ને નાર. ૭૬૧ ઉપયોગી થઈ કર તબે, આમેપગે થાય ન લેપ, ઉપાગી-સમકિતદષ્ટિએ, તેને લાગે નહીં મન ચેપ. ૭૬રા ઉત્સાહી થઈ ઉલમ કરશે, ઉમંગીથી સહુ કાર્યો થાય, ઉત્સાહીને મંગલ પગ પગ, ઉમંગ ઉત્સાહ-શકુન ગણાય. ૭૩ ઉત્તમ થાવા સદ્દગુણ ધારે, સદગુણ વણ ઉત્તમ ના કાય; ઉદારતાથી છો!! જગમાં, ઉચ્ચ થવું નિજ હાથે કોય. ૭૬૪ ઉપાધ્યાયની સેવા કરવી, શિષ્યને કરતા જ્ઞાની જેહ, ઉપાધ્યાય પરમેષ્ઠી પ્રેમ, સેવે વિનયાદિક ગુણગેહ. ૭૬પા ઉધરસનું મૂળ અપથ્ય ભક્ષણ, અભક્ષ્ય લક્ષણ અપિય પાન; ઉધરસ છે સહુ રાગને હેતુ, યોગ્ય કરે આહારને પાન ૭૬દા ઉંચા નીચા પુયે પાપે, જી જગમાં સઘળા થાય; ઉંચ નીચા નહીં છે આતમ, સમજ્યાથી સુખ શાંતિસુહાય. ૭૬ળા ઉછુંબલ વૃત્તિને ત્યાગે, નિજ ભૂલથી નિજને છે દુઃખ; ઉછાંછળા થાશે નહીં ક્યારે, નિજ દે ટાળ્યાથી સુખ. ૭૬૮ ઉદ્ધતડા કરે ન ક્યારે, કર્યા કદાપિ તે કર !! ત્યાગ, ઉદ્ધારજ છે નિજનેનિજથી, ઉદય થતે જ્ઞાને ઘટ જાગ!!. ૭૬લા ઉદય થતે જ્ઞાને શુભ કાર્યો, સદ્દગુણાએ મનમાં જાણ; ઉન્નતિ સર્વ પ્રકારે કરવા, પ્રગટ કરે ઘટમાંહી જ્ઞાન. ૭૭ ઉકેલ પડશે જ્ઞાનથી સહુને, મનના ઉકરડાને ટાળ; ઉકરડે-દુર્ગુણને મનમાં, ત્યાંસુધી તારા બેહાલ. ૫૭૭૧ાાં ઉપેહી–આલસ નવરા રહેવું, ઉધેહી નહીં ઉદ્યમીને ખાય; ઉંધાને કદિ શીખ ન લાગે, ઉમર વધે કે ભલે ન થાય. ૭૭ ઉંચા મોટા ડુંગર દેખે, પાસે જાતાં છે પાષાણુ, ઉંચા જેહ ગણાતા બાણથી, તે સર્વે નહીં છે ગુણવાન, પછકકા
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
').
કક્કાવલિસુબેધ-ઉ. ઉર્ધ્વગમન છે સદગુણક, અધગમ ગુણથી શાયરી ઉઠો જ્ઞાને જાગી આતમ!, જ્ઞાનકિયા કિ મુવિ હોય ઉત્તરોત્તરગુણસ્થાનક પામે, ઉચ્ચનીચ રાળિો ભેદ ઉઘાડ! આતમનાં ગુણદ્વારે, ત્યાગી સહિ, ષ એવા ૭૭૫ છે ઉપવાસે વિધિપૂર્વક કરતાં, અનેક જાતના રાગા જાય; ઉપવાસેથી થાતે ફાયદે, સમજી શકુત્યા કરવા ન્યાય. ૭૭૬ ઉપાસના સેવા ભકિતને, જ્ઞાન યુગ છે પ્રભુ સ્વરૂપ; ઉપહાસ્ય જ તે કદિ ન થાવે, કિયાદિયોગે આતમભૂપ. ૭૭૭ | ઉપગે સહુ સાધનમાંહી, ધર્મ છે સઘળા સાધનમાંદા ઉપયોગી જે થાય ને તેમાં, સાધના નિષ્ફળ છે ત્યાંય. તે ૭૭૮ ઉપયોગે જ્ઞાનીને સવેર, સાધન, ધર્મનો હેતુ થાય; ઉપગવણ સાધનમાં ધર્મ ન, સાધન સાપેક્ષાએ ન્યાય. ૭૭ ઉલુક જેવા રહે ન અન્ધા, દુર્ગણ વ્યસને ધરી કુટેવ; ઉદ્દભટ વેષને કદિ ન પહેર, સેવે ધર્મગુરૂને દેવ. ૭૮૦ છે ઉપગી ધમથે જીવવા માટે આહારદિક સહુ કૃત્ય ઉપગી જીવનમાં જાણું, ઉપયોગી ધરજે સહું સત્ય. ૭૮૧ ઉપયોગી સહને સહ જગ છે, નિરૂપગી કેઈ ન લેશ ઉપગ, ચેંગ્ય કરી જે જાણે, રહે ન તેને દુ:ખ ને લેશ. ૧૭૮રા ઉધાર લેવું ઉધાર દેવું, ત્યાં પ્રમાણિક થાજે ભવ્ય; ઉચાટ કર નહીં દુ:ખ સંકટમાં, વિવેકથી કર !!! સહકર્તવ્ય.૭૮૩ ઉચ્ચજનોની સંગત કર મન !!, નીચજનોની સંગત ત્યાગ ઉચ્ચની સંગે ઉચ્ચ ગુણની પ્રાપ્તિ છે સમજીને જાગ!!. ૫૭૮૪ ઉપસર્ગો ઉપદ્રવે નડે પણ, મૂક નહીં પ્રભુભક્તિ ધર્મ, ઉપસર્ગોમાં સમભાવી થઈ, કર ! ! સત્કાર્યોનાં સહુ કર્મ c૭૮પા ઉડાઉખ કદિ ન કરવાં, હદ બાહિરૃ નહીં થવું ઉદાર, ઉંદર સરખી લઘુતા ધારી, ધરે ધર્મ મન થઈ હુંશિયાર. ૭૮દા ઉપસર્ગો ઉપદ્રવ નડે તે, ઉત્સવ સમ તે મનમાં માન; ઉચાટ કર નહીં દુ:ખડા પડતાં, એવું ધર !!નિજ આતમ જ્ઞાન. ૭૮૭ળા
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
કક્કાવલસુધ–ઉ.
ઉત્સુક થાશે. સર્વ ગુણાથી, પ્રભુપદ વરવા નર ને નાર; ઉત્સુક, પૃયુ કાર્ય કરે છે, ઉત્સુકતાએ જ્ઞાન અપાર. ઉત્સુક ઉદ્યમી ઉત્સાહી થઈ, જ્ઞાનાદિક પામે નિર્ધાર; ઉત્સુક થઈને આત્મ ઉજાગર, ક્રુશા લહ્યાથી જગ જયકાર. ૫૭૮૯ના ઉત્સવ ગણુ ! ! મૃત્યુ ભેટતાં, સંકટ રાગને દુ:ખના કાલ; ઉત્સવ સમગણુ ! ! કવિપાકે, ભાગવતાં સમભાવના ખ્યાલ, ૫૭૯ના ઉદ્યાપન કર વ્રતગુણુધર્મનું, જ્ઞાને ઉદ્યાપન છે સત્ય; દ્યાપન-આતમગુણશુદ્ધિ,−માટે કરવુ તે શુભ કૃત્ય. ઉજાગરાએ જે કરવાથી, તન મનની શક્તિના નાશ; ઉંધ અભાવે રાગ વધે તે, ઉજાગરા કરવા નહીં ખાસ, ઉપર ઉપરનું જોઇ કાનુ, માંધા નહીં સાચા અભિપ્રાય; ઉંડા ઉતરી સત્ય તપાસેા, પછી અભિપ્રાયે છે ન્યાય. ઉંમર સરખા વૃદ્ધ થયા જે, લહ્યા ન જ્ઞાનાક્રિક ગુણ સત્ય; ઉમર વધતાં કશું વધ્યું નહીં, કર્યો ન જેણે સદ્ગુણુ કૃત્ય. ૭૯૪ ઉજ્જાગ્રત જે જ્ઞાનદશા છે, આત્મદશાના શુદ્ધ ઉપયેગ; ઉત્સાહી થઇ તેને પામેા, પ્રગટે પરમાતમપદલેગ,
For Private And Personal Use Only
ટા
૭૯૧૫
ઉન્માદી થા નહિ સત્તાથી, લક્ષ્મી વિદ્યાથી જગમાંહ્ય; ઉંદરને પકડે છે ખિલાડી, મૃત્યુ આવતું ક્ષણની માંહ્ય. ઉચિત અવસર સમજે નહી' તે, ભણ્યા ખરા પણુ ગણ્યા ન તેહ; ઉચિત મવસર જાણી લે, કાર્ય કરે થાતા ગુણગેહ. ઉદાર થાવા ! ! ચેાગ્ય દાનમાં, યેાગ્યપાત્રને પામી સભ્ય; ઉદારતા વણુ કાઇ ન શાલે, ઉદારતા છે સત્ક વ્ય. ઉદ્ઘાર થાવા પરાપકારે, અન્ન વસ્ત્ર ઘો જ્ઞાનનું દાન; ઉદાર જીવતા જગમાટે, એવા તે દેહી ભગવાન્ ઉન્હાળામાં કેરા ફળતા, કેરાંથી કરતા ઉપકાર; ઉત્તમ થાવાની એ રીતિ, પરાપકારે જીવવું સાર ઉંધા થઈ જે સત્ય ગ્રહે નહી, ઉચ્ચ ચવાનાં કરે ન ક ઉકાળે નહીં' તે સ્વપરજનાનું, સાધે નહીં ભકિત ને ધ
છા
૭૯૩ll
૫૭૯૫
user
reen
૭૯૮
non
૫ ૮૦૦ ॥
૫૮૦૧૫
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિસુબેધ–ઉ.
( પટ ) ઉછેર બાળક બાલિકાઓ, જ્ઞાન દયાદિક ગુણથી બેશ; ઉછેર સવાધિકા આવ્યાં, ઉર્ધ્વગામી થા ટાળી કલેશ. . ૮૦૨ છે ઉમેદ રાખે ઉંચી ક્ષણ ક્ષણ, ઉચાશયને સમજે ભવ્ય; ઉકેલ કર!! આવી ફેજોને, શુદ્ધોપગે કર કર્તવ્ય. ૮૦૩ ઉદાસ થઈ બેસી રેવાથી, થાય ન ધારેલું નિજ કાજ; ઉદાસીનતા ત્યાગી આતમ!!, સદગુણ કર્મનું કર!! સામ્રાજ્ય. ૮૦જા. ઉદાસ થા ના!! ઉદાસીનતા,-થાવાનું શું મૂળ વિચાર, ઉદાસીનતા તજ ઉત્સાહ, પડી પાછા ઉઠો નિર્ધાર. . ૮૫ ઉત્થાન જ જે કરે પડંતાં, તેવો આતમ ઉંચો થાય; ઉથાન જ જે કરે ન પડતાં, જગમાં નીચે તે થઈ જાય. ૮૦૬ ઉઘાડ!! અંતર જ્ઞાનનાં દ્વારા, ગુણનાં દ્વાર ખુલ્લી મૂક!!! ઉચાટ ત્યાગી થા ઉત્સાહી, ઉપરોગી કર્તવ્ય ન ચૂક છે ૮૦૭ ઉટાંટીયા આદિ રંગનું,-કારણ પહેલાંથી જ નિવાર; ઊંચીટષ્ટિ ઉંચાં કાર્યો કરવામાંહી લય લગાડ! !. ૮૦૮ છે. ઉંચા ચડીને પડે જે પાછા, ઉચ્ચ થવાને કરે જે કાજ; ઉંચા તે પાછા થાતા જગ, પુણયેશ્વરપ્રતાપે સાજ. | ૮૦૯ ઉત્સર્ગને અપવાદ બે માર્ગો, ધર્માદિકવ્રતકર્મમાં જાણ ઉત્સર્ગને અપવાદ બે જાણે, તે તે સમયે ગુણધાન છે ૮૧૦ છે Gઅધોને તિસ્થલેકને કૃતજ્ઞાને કર ! ! ચિત વિચાર; ઉછેદન કર !! રાગ ને રેષનું, તેથી મુક્તિ છે નિધોર. ૮૧૧ ઉદયદશામાં ગવી થા ના !! પડતીમાં થા ના મન ખિન્ન, ઉદય ને અસ્તદશાનાં ચકો, સર્વ જીવોને છે પ્રતિદિન. ૮૧૨ છે ઉદય થવાને ધર! ઉત્તમ ગુણ, કર ! ! ઉત્તમ કાર્યો ધરી પ્રેમ, ઉદય જે આત્માને ગુણગે,નિત્ય તે ત્યાં છે વેગ ને ક્ષેમ, ૮૧૩ ઉદય થવાના જેહ ઉપાય, તેને આચારે ઝટ મૂક!; ઉદયદશાનું ચિહ્ન છે ઉત્સાહ, ઉદ્યમ હિંમત તે નહીં ચૂકી !૮૧૪ ઉદય થતે ઉપગે પ્રેમ, સત્કાર્યો ભક્તિએ જાણ; ઉચ્ચારણ કરવામાટે. સદાચાર સદ્દગુણે પ્રમાણ છે ૮૧૫
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૦ )
કક્કાવલિ સુબોધ-ઉ. ઉન્નત થાવા કર !! સહુ કાર્યો, ઉપમા લે સદ્દગુણને કાજ; ઉપમા લેવી સારા થાવા, અનુત્સાહે સહુ વિણશે કાજ. . ૮૧૬ . ઉપાડ! શકત્યનુસારે કાર્યો, ઉપાડે તે સહુ પાર ઉતાર !! ઉજજવલ કર કુલવંશ ને દેશને, ઉપદ્રવથી લેશ ન હાર. ૮૧૭ ઉપદ્રવથી ગભરાતો ના, ઉપદ્રવ નહીં સદા રહંત, ઉંઘવું જાગવું જ્યાં સુધી છે, ઉપદ્રવ દુઃખ સુખ તાવતું સન્ત. ૮૧૮ ઉદર ભરે છે નિજ સહુ જીવે, ઉંચા તેથી તે નહીં થાય, ઉદર ભરે જે બીજાનું ઉત્તમ જગમાં તેહ ગણાય. એ ૮૧૯ ઉપવીત પહેરે ગુણ કર્મોવણ, ઉચ્ચતમ તેથી નહીં થાય; ઉપવીત-સવિદ્યા સત્કર્મજ, ઉપવીતનું ફલ એ છે ન્યાય, ૨૦ | ઉદ્દવર્તન ગુણપર્યાનું –ઉપાદાન ઉવર્તન એહ ઉવર્તન શુભ કર્મનું ધર્મ, ઉદયે કમેં અંતર તેહ. ૮૨૧ છે ઉગે જે તેને અસ્ત છે જગમાં, ઉંઘે તે જન જાગે જાણ ઉન્નતિ આતમની, આતમથી, ઉન્નતિ હેતુ આતમજ્ઞાન. | ૮૨૨ છે ઉપલ સરીખા જડ લેકો પણ, જ્ઞાનીસંગે જ્ઞાની થાય; ઉટવિષે પણ ત્યાગી જ્ઞાની, અનંત સુખથી ઘટ ઉભરાય. ૮૨૩ ઉચાર વચને પ્રથમ વિચારી, ઉચારીને પાછાં ન ઘલાય; ઉંઘણશી થઈ ભૂલ ન ધાર્યું, ઉંઘણશીથી ધાર્યું ન થાય. ૮૨૪ ઉખરભૂમિમાં વાવ!! ન બીજે, બીજે ઉગે ફળે ત્યાં વાવ !; ઉજવલ આતમ કરવા જન્મે, ક્ષણ ક્ષણ ઉપગે તે લાવ!!!૮૨પા ઉજજડ ભૂમિ જે દેખાતી, ત્યાં પૂર્વે જનવસતિ જાણ; ઉજજડમાંહી આનંદ મંગલ, ઉદ્યમી ધમી કરે પ્રયાણ. છે ૨૬ ઉકાળે શું તે જગમાં જન્મી, જેમાં દમ નહીં દયાને દાન ઉકળે નહીં જે ક્રોધે માને, ઉકાળે સારૂં પામી જ્ઞાન. એ ૮૨૭ ઉકેલ તારૂં આત્મચરિત્રને, આજ લગીની દશા તપાસ; ઉકેલ પડશે તેથી સાચે, આતમન્નતિ સમજાશે ખાસ. | ૮૨૮ ઉદ્યાન જ છે મનને આતમ, અંતરમાં ફરી જે એકવાર; ઉજાણી કર ! આતમસુખની, રહે ન મૈથુનકામ લગાર, . ૮૨૯ છે
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ઉ.
( ૬૧ ) ઉત્પન્ન જાવક સર્વને જાણ, તે તે નહીં દુઃખી થાય; ઉણપનિહાળે ગુણની નિજમાં, સદ્દગુણ તે જગમાંહિ સુહાય.૮૩ના ઉત્તીર્ણ જ થા શિક્ષણમાં, અંતેત્સાહ ધરી ઉ૯લાસ ઉલાસી ઉત્તીર્ણ બને છે, કાર્યસિદ્ધિનો જે વિશ્વાસ. એ ૮૩૧ ઉજાસ, પ્રગટા ગુણગણુને, ઉજાસમાં સદ્દબુદ્ધિ પ્રકાશ ઉડ્ડાહા કરનારા બને નહીં, ઉમળકે શુભ પ્રગટાવો ખાસ. ૮૩ ઉમળકે આ જે શુભધને –તે આચારે મૂકે!! ભવ્ય, ઉમળકે અન્તર્નાદ જણાવે, તે સમજે સાચું કર્તવ્ય. ૮૩૩ ઉત્થાપન કરશે નહીં ધર્મનું, ધમેન્થાપન કરતાં પાપ ઉત્તરોત્તર જે ઉન્નતિશ્રેણિ, તેને પામે ધર્મ સધાય. છે ૮૩૪ ઉપધિમાં મમતા મૂછને–વારી ઉપધિ સંગે વર્તા; ઉપાધિમાં નિઃસંગીદશા સ્મર!, મુક્ત થવાની સાચી શર્ત. ૮૩પા ઉપકરણેને સમજી વાપર !, નકામી પરની ચિન્તા ત્યાગ છે ઉદાહરણ સારાં વાંચી લે, સુલે કર દિલ ધર્મને રાગ. . ૮૩૬ છે ઉખેડ દુર્ગાના સહ મૂળ, ઉચાપત કર નહીં પરદ્રવ્ય ઉસ્તાદેની શિક્ષાધારી, કરજે તારું સતકર્તવ્ય. | ૮૩૭ છે ઉચ્છિષ્ટજ જે ભેગને ત્યાગ્યા, તેની વાંછાથી જે ભેગ; ઉચ્છિષ્ટજ તે ત્યાગ્યું ગ્રહવું, ઉમેરે કર!! ગુણમાં એ યોગ૫૮૩૮ ઉઠાં ભણાવે સ્વાર્થે અન્યને, તેથી સાચી શાંતિ ન થાય; ઉઠાં ભણાવે કઈ કળાએ, ત્યાં સાવધ રહે જાણે ન્યાય.. ૮૩૯ છે ઉઠાઉગીર વિચાસ્પ્રવૃત્તિ કરનારાને સંગ નિવાર! !; ઉડાઉ થા ના વિવેકી થાજે, ગુણેની ઉત્પત્તિ નિર્ધાર. | ૮૪૦ છે ઉલ્કાપાત સામે ગુરૂદ્રોહી, ધર્મસંઘદ્રોહી મહાપાપ; ઉપજે એવા દ્રોહી જ્યાં ત્યાં, અવશ્ય પ્રગટે છે સંતાપ. | ૮૪૧ છે ઉપનિષદ, નયસાપેક્ષાએ, અનેકાન્તથી જાણે જેહ, ઉત્કર્ષજ નિજ આત્મગુણેનેકરીને થાતે ગુણગણ ગેહ ૮૪ર છે ઉત્કૃષ્ટ જ સમ્યકત્વાદિક ગુણ, પ્રગટાવી લે આતમરાજ !; ઉત્તરોત્તર ગુણસ્થાનક ચઢ ઝટ, આત્મસ્વભાવે મુકિત રાજ્ય. એ૮૪૩
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( દુર )
કઝાલિસુખાધ-ઉ.
ઉષા તે આત્માદયની નક્કી,-સ્વાશ્રય ખ ંતાત્સાહને પ્રીતિ; ઉજ્જીવન તે જ્ઞાન ને શ્રદ્ધા, ઉદ્યમ પ્રામાણ્યજને નીતિ ॥ ૪૪ ૫ ઉપન્યાસ તુ ખ ુલાવાંચે, અન્યાના કલ્પિતને સત્ય; ઉંડા ઉતરી ઉપન્યાસ જો, મનનાં કીધાં કૃત્ય અકૃત્ય; ॥ ૮૪૫ ૫ ઉપગ્રહા, જીવાને પરસ્પર, પરસ્પરાપગ્રહે જીવત; ઉપગ્રહા, કુદ્રુતી નિમિત્તે, નિષ્કામે લ મુકિત લઈ ત. ઉપદ્મા, નિષ્કામે કરવા, ખાદામ્લેચ્છાની તજી આશ; ઉપકારી એવા જગમાંહી, જીવન્મુક્ત ચિદાનંદવાસ. ॥ ૮૪૭ II ઉભરા આવે મનમાં સારા, તેઓને આચારે ધાર !!; ઉમળકા આવે અમૃત સરખા, વર્તનમાં મૂકી સુખકાર. ઉમી એ પ્રભુ પામવા માટે, પ્રગટી તેને દૂર ન કાઢ; ઉમી આ પ્રભુ મળવા માટે, તેનાં બીજોને નહીં દાટ. ઉલટ, ઉદ્ગષિસમ અંતર્ પ્રગટે, તે નિશ્ચય સિદ્ધિ કરનાર; ઉરને કર ઉદ્ભધિસમ માટુ, તુચ્છ હૃદયનેા થા ન લગાર. ઉષિને એ હાથે તરવા, એ પણ જગમાં જાણે! સહેલ; ઉરમાં પ્રગટ્યા કામેદધિને, તરવા એ છે બહુ મુશ્કેલ. ઉપજ પ્રમાણે ખર્ચ ને કરજે, પછીથી થાય ન પશ્ચાત્તાપ; ઉર્જાક સુ' કર મનડુ નિ લ, તેથી આત્મ પ્રભુજી આપ. ૮પરા ઉજિયારૂ કર ! અ’તાંહી, બાહ્ય પ્રકાશે નહી" સુખશાન્તિ; ઉજાસ અંતર્ના પ્રગટ્યાથી, નાસે સઘળી મિથ્યાભ્રાંતિ, ઉભા રહી પેાતાના ઉપર, સ્વતંત્રતાએ આયુ ગુજાર; ઉંચું સુખ ન તેનુ થાતુ, પરાશ્રયે જીવે નરનાર. ઉભા રહે તુ સ્વાશ્રયી થઈને, પેાતાના ઉદ્યમથી જીવ !!; ઉભા રહેતાં શીખ્યા તે જન, ટ્વીન ખની નહી' પાડે રીવ. ૫૮૫પા ઉત્ક્રાન્તિક્રમ ગાઢવણીથી, નિજપરની ઉત્ક્રાન્તિ થાય;
For Private And Personal Use Only
૫૮૪૬॥
૫૪૮ા
૫૮૪ા
૫ના
૫૮૫૧
૮૫૩ા
૫૮૫૪ા
ઉત્ક્રાન્તિ કર !! સત્ય ગુણુાની, જેથી આતમ પ્રભુપદ પાય. ૫૮૫૬૫ ઉમાદ્યો અંતમાં પ્રભુ પ્રેમૈ, ઉમાદ્યા મળવા જ્યોતિન્ત્યાત; ઉમાહ્યા, વાસના સઘળી વારી, પ્રભુ અંતમાં છે ઉદ્યાત. ૫૮૫ણા
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિસુમેધ–ઉ.
( ૩ )
૫૬૪ના
ઉકળી જા નહિ ઉછાંછળા થઇ, શકિતથી અધિક શિર ન ઉપાડ; ઉજાળ જનની કૂખને કુલને, સગાં સબંધી વેળા વાળ ! !, ૫૮૫૮ાા ઉંચા નીચા માન ન નિજને, આતમ અનુરૂલઘુ છે માપ ઉચ્છ્વાસે શ્વાસે પ્રભુ સ્મર દિલ, સતાના લેજે નહીં શા૫. ૫૮૫ા ઉપલ કનકમાં સમભાવી જે, શત્રુ મિત્ર સમભાવી જેહ; ઉંઘે પણ તે જાગતા જગમાં, ઉંઘવિષે લડે શાંતિ તેg. ઉત્તરાધ્યયને છત્રીશ ઉત્તમ,-અધ્યયના જગજન હિતકાર; ઉત્તર પૂર્વ દિશિ મુખ કરીને, વાંચા પ્રગટે ધર્મ અપાર ઉપાંગ ખારને અંગ એકાદશ, દશયના છેદને ચાર; ઉપયાગી દશ વૈકાલિક છે, અનુયેાગદ્વારની દૃષ્ટિ અપાર. ૫૮૬૨૫ ઉપયેાગી જૈનશાસ્ત્રઓ સઘળાં, મેાક્ષાથી ને દહત કરનાર; ઉપાય, મુકિતના સહુ ભાખ્યા, ગુરૂગમે સમ્યગજ્ઞાન થનાર ૫૮૬ા ઉદાસીન થઇ બેસી ન રહેવું, મૃત્યુ લય તજી કર નિજ કાજ; ઉદ્વારાષ્ટિ ઉદ્ઘારનૃત્ય, ઉત્તમશકિત છે સામ્રાજ્ય. ઉત્થાપીશ નહિ સત્ય ધર્મ ના,-આચારી ને સત્ય વિચાર; ઉત્થાપીશ નહિ જૂનુ સાચું, પૂર્વ પુરૂષના શુભ વ્યવહાર, ૫૮૬૫ ઉપાધિયાથી મુકત થવાને, માતમ !! શુદ્ધસ્વરૂપ વિચાર; ઉપાધિ જે જે અંશે ટળતી, તે તે સ્મશે ધર્મ છે સાર. ઉન્હાળે, ઉકળાટ એ મેથી, વૃષ્ટિ શાંતિ અવશ્ય થાય; ઉષ્ણુતા ઠંડી એ આગળને, પાછળ અનુક્રમે આવે જાય. ઉત્સવ–તે વ્રત તપ જય સત્યતા, દૈયા દાન ક્રમ સચમ જ્ઞાન; ઉત્સવ તે પ્રભુ સ્મૃતિ છે ક્ષણ ક્ષણ, ઉત્સવ તે પરમાર્થ ઉત્સવ તે પ્રામાણ્યપ્રવૃત્તિ, દુર્ગુ ણુદુષ્ટાચારવિનાશ; ઉત્સવ તે નિજ દોષ જાણી, સુધારવાની વૃત્તિ ખાસ. ઉત્સવ તે સદ્ગુણીની સંગત, સાધુ સ ંતની સંગતિ એશઉત્સવ, ન્યાયને નીતિ રીતિ, દુર્વ્ય સનાના હરવા કલેશ, !! ૮૭૦ !! ઉત્સવ તે નિર્દોષાનંદ છે, ઉત્સવ આહ્યાંતર બહુ ભેદ; ઉત્સવ તે શ્રદ્ધા પ્રીતિને, ઉદ્યમ ધરીને તજવા એક.
૫૮૬ા
પ્રાણ, ૫૩૬૮૫
૫ ૮૬૯ ૫
For Private And Personal Use Only
૫૮૬ના
neu
દા
૫ ૮૭૧ ૫
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધ-ઉ. ઉપદેશથી સુધરે લેકે, ઉપદેશક જે ગુણિયલ હાય ઉપદેશ છે અનેક જાતના, આત્મ શુદ્ધિકર તે શુભ જેય. ૮૭૨ ઉપદેશક થાવું મહાદુર્લભ, સદુપદેશક જગમાં અ૯૫ ઉપદેશકતમારજોગુણ બહુ, સત્વગુણ છે સૌથી સ્વ૫. ૮૭૩ ઉપદેટા થા !! સત્ય ગુને, સત્યકાર્યને કરી ઉપદેશ; ઉપદેણા થા પહેલાં પિતે, ગુણી બનીને રહે ન કલેશ. ૮૭૪ ઉપદેશક ગુરૂ ધમી ભક્તો –ઉપર સન્નતિ આધાર ઉપદેશક ઉપદેષ્ટા સૈમાં, કેવલજ્ઞાની તારણહાર. છે ૮૭૫ છે ઉપદેશક થઈ સ્વાધિકારે, આપ્યાં મેં વ્યાખ્યાને અનેક ઉપયોગી જે ધાર્મિક ગુણકર, સમજાવ્યા સહજાત વિવેક. ૮૭૬ ઉપદેશ આપ્યા ઉપગે, ધમી કર્યા બહુલા નરનાર; ઉપદેશે, નીતિ સદ્દગુણને, સત્કાર્યોના-કચ્યા અપાર. ૫ ૮૭૭ ઉન્નતિકર આત્મિકધર્મોની -સેવાર્થે ઉપદેશ પ્રવૃત્તિ ઉપદેશે!! આતમ આતમને, આત્મશક્તિ પ્રગટા વ્યક્ત. ૮૭૮ ઉપદેશથી લેકે ચેતે, દુર્ગુણ વ્યસનને થાય વિનાશ; ઉદય ઉન્નતિ ઉચ્ચપ્રવૃત્તિ, થાવે તેથી ઉન્નતિ ખાસ. ઉપદેશક જે ! અન્તરમાં નિજ, કેટલા તારામાં ગુણ દેષ; ઉપદેશક જે તુજ અંતરમાં, તુજ વર્તનથી શે સંતોષ. . ૮૮૦ છે ઉપદેશે છે જે તું સાને, તે તારા આચારે મૂક ! ! ઉપદેશક સદ્દવર્તન ચેગી, રાખે નહીં નિજમાંહી ચૂક. ૮૮૧ ઉપદેશી માની ગુણધારી, બલ્યા વણ આપે ઉપદેશ ઉપદેશક મની જગ ઝાઝા, સમજે તેના ટળતા લેશ. ૮૮૨ છે ઉપદેશક મની જગ સઘળું, સર્વવતુ આપે છે શીખ; ઉપદેશક નિષ્કામી જ્ઞાની, સદ્દગુણી ચગે સાચી દીખ. . ૮૮૩ ઉંધા જે સમજીને ચાલે, તેને લાગે નહીં ઉપદેશ ઉપયોગી અધિકારી જનના,-ઉપદેશથી નાસે કલેશ. ૫ ૮૮૪ ઉંદર સરખા માનવે કપટે, કુંકી ફૂંકી ફેલી ખાય; ઉંદરના ઉદ્યમ ઉત્સાહને,-કળાને લેતાં પ્રગતિ થાય. છે ૮૮૫
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ઉ ઉશ્કેર નહીં ધમધને, કરે જેથી તે અત્યાચાર; ઉશ્કેરણી બૂરી સહ ત્યાગે, જેથી ટળતા પાપાચાર. ૮૮૬ ઉગરી જવું પ્રભુમાં મન રાખી, પાપ રહિત કરતાં જ પ્રવૃત્તિ ઉગામ, નહીં અને દુઃખકર, શસ્ત્રાદિકને ત્યજ કુવૃત્તિ. . ૮૮૭માં ઉગાર!! આતમને પાપોથી, દુખીઓના પ્રાણ ઉગાર !! ઉઘાડ !! અંતરજ્ઞાનનાં દ્વારે, કરી કદાગ્રહને પરિહાર. . ૮૮૮ છે ઉચકી લે તું ધર્મવિચારે, ઉચકી લે તું ધર્મનાં કાજ; ઉચાટ ત્યજ !! તું જગમમતાને, પ્રગટાવો દિલમાં પ્રભુરાજ્ય ૮૮લા ઉચ્છેદન કર ! મેહનું જ્ઞાને, પાપીવૃત્તિને જ ઉછેર, ઉછળે, પ્રભુભકિત રસરંગે, ધર સૌ જીવથી આત્મઅભેદ છે ૮૯૦ ઉડાવે જૂઠાં મહનાં ખંડે, ઉડ!! તું મુકિતપ્રતિ સદાય; ઉતરે જુવાની પૂર ચઢેલું, સમજી ત્યારે સહુ અન્યાય ! ૮૯૧ ઉતારૂઓને સહાય કરી લે, દુ:ખીઓને પાર ઉતાર; ઉતાવળ કરીને પ્રભુ ભજી લે, મરતાં લાગે લેશ ન વાર. . ૮૯૨ છે ઉત્તમ પદને આતમ !! વરશે, હારિ સાથે કરી યુદ્ધ ઉત્તમ અરિહંત સત્તાએ તું, ચારિત્રે થાઓ જિનબુદ્ધ. | ૮૯૩ ઉત્તર આપ !! તું સાચા સુખકર, જેથી અન્ય બને પવિત્ર ઉત્તરકાલમાં પ્રભુમય થઈને, જીવે એવું ધર! ચારિત્ર. ૮૯૪ છે ઉત્તર ઉત્તર ગુણસ્થાનકની,નિસરણી પર કર ! આરે; ઉદ્યમ કર ઉત્તીર્ણ થવાને, અંતરભાવે બની અમેહિ. ૮૯૫ ઉત્તેજક થા વિશ્વલોકને, કષાય મુક્ત થવાને હેત; ઉત્તેજન દે ગુણેનું સિને, કર ઉસ્થાન જ્યાં શિવસંકેત છે ૮૯૯ છે ઉત્થા૫ક થાઈશ નહીં કયારે, સારી વાતને જગ થાપ; ઉત્પાત આવે ત્યારે તું, પ્રભુમાં પિતાનું મન છાપ. ૫ ૮૯૭ છે ઉત્સાહિત કર ! સર્વ જીવોને, દયા સત્યમાં ધરી ઉત્સાહ ઉત્સાહી થા ! પ્રભુને મળવા, પ્રભુમાં જીવનને ધર ચાહ, ૮૯૮ છે ઉદય અસ્ત છે પુણય પાપથી, સારૂં દેતાં અને ઉદાર, ઉદાસી ત્યાગી પ્રભુમાપત્યર્થે, એગ્ય ધરે આચાર વિચાર છે ૮૯
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(+)
ક્રશ્નાવલિ સુખેત-ઉ
ઉદ્યોજક થા ધર્માર્થ તું, ઉદ્યોગી થઇને તૈયાર;
૯૦૧
ઉદ્વેગ થા નહીં સંકટમાં, પ્રભુ પ્રાર્થના કર !! સુખકાર. ॥ ૯૦૦ ]] ઉધાર પાસુ શખ ન િકંચિત્, ધર્મની રોકડ સાચી ધાર; ધારા કર નહીં એક પલકના, સ્વાન્નતિ કરવા ધારા પ્યાર, ઉન્મત્તાઈ રાગ ને રાધે, તારામાં રહી કર ! ! તે દૂર; ઉજજવલના અભિમાન કરે શું, માઢું ટળતાં પ્રભુ હજૂર. ૯૦૫ ઉન્મની તે તુર્યોથી માગળ, આતમપ્રભુમાં ભેદ ન લેશ; ઉન્મની—મામદશામાં પૂરણ, શુદ્ધિ રહે ન રાગ ન દ્વેષ. II ૯૦૩ ll ઉમાગે છે કે સન્માર્ગે ?, તજી ઉન્માદને સત્ય વિચાર; ઉન્માદી થા નહીં પ્રભુ ભૂલી, અહૅવૃત્તિ ઉન્માદ તે વાર. ૯૦૪૫ ઉન્મૂલન કર ! કામદશાનું, તીક્ષ્ણજ્ઞાન વૈરાગ્યથી ભવ્ય; હધિ મલ્પને ઉપકારક તે, ધર બીજી સહું પરિહત વ્યૂ. પા ઉપજ કયી ? જે ધર્માંકાં તે, સંવર નિર ધર્મનાં કૃત્ય; ઉપાદાન કારણ મુક્તિનું, આત્મચરણુ સુજ્ઞાન છે સત્ય ૫ ૯૦૬ lu ઉપદેશ્યા મેં ધર્મ'ના આધા, હજી ઉપદેશ કરૂં છું એઠુ; ઉપદેશામાં દોષ થયા તા, માી માગું છું શુભ્રુગેહ, ॥ ૯૦૭ ll ઉપદ્રવેાથી અકળાતા નહીં, શિક્ષકસમ શિક્ષાદાતાર; ઉપનિષદોને સાપેક્ષાએ, વાંચી સમ્યજ્ઞાન વિચાર. ઉપયાગી થા !! સર્વ જીવાની, મુક્તિમાટે આતમ સભ્ય; ઉપયાગ, અંત આતમના, રાખી કર ધાર્મિક ક. ૫૦લ્લા ઉપયાગે જાગ્રત પ્રભુ જાણુા, શુદ્ધાત્મસ્મૃતિ છે. ઉપયાગ; ઉપયાગે ઘટ પ્રકટ પ્રભુ છે, અનુપયેાગે પાડ્યા ભેગ. ૫ ૯૧૦ ॥ ઉપયાગ, મનના શુભ અશુભ જે, શુદ્ધોપયાગ છે તેથી ભિન્ન; ઉજાગ્રુત જે આત્મદશા તે, આત્માપયેાગે રહેવુ લીન ૫૯૧૧ ઉપરી થા તુ ધર્મ કૃત્યમાં, ઉપરીપણ ધર્માર્થે શ્રેષ્ઠ; ઉપરીપણું નહીં પાપમાં સારૂં, જેથી જવાય નરકે ઠેઠ. ॥ ૯૧૨ ॥ ઉપવાસેાથી આતમશુદ્ધિ, થાતી નિષ્કામે કર !! જ્ઞાન; ઉપવાસી થવુ સર્વે છાને,-ત્યાગી રાખી પ્રભુમાં ભાન, II ૯૧૩ II
!! ૯૦૮ ૫
•
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધ–ઉ. ઉપવાસી થઈ હું ઉપવાસી, અહંભાવ એ પરિહાર ઉપવાસી સહુ વાસના ત્યાગી, ભાવથકી ઉપવાસી ધાર. ૧ ૧૪ ઉપશમભાવને વ્યકત કરે ઘટ, ક્ષયપશમ દિલમાં પ્રગટાવી, ઉપશમા સર્વ કષાય, આત્મસ્વભાવે નિજને ભાવ!! . ૧૫ ઉપસર્ગો પ્રગટે પ્રભુ ધ્યાતાં, ધર્મ કરતાં હિંમત ધાર !!! ઉપયેગી થઈ ઉપસર્ગોને, સહીને મુકિત વર! નિર્ધાર. ૯૧૬ છે ઉપહારો તે પ્રભુ પ્રેમવાણ, શુષ્ક નકામા મનમાં જાણ ઉપાધિથી ગણુ ભિન્ન નિજાતમ, નિરૂપાધિપદમાં સુખ ખાલ૧લ્લા ઉપાધ્યાય તે જ્ઞાની સદગુરૂ, ધર્મશાને પાઠક જાણુ ઉપાય એવા કરો કે જેથી, જન્મ મરણ નાસે દુ:ખ ખાણ. ૯૧૮મ ઉપાશ્રયમાં મુનિ સંતને- ધર્મો થાવે છે વાસ; ઉપાલંભ દે પાત્રને જોઈ, ઉપાસકે પ્રભુભકો ખાસ. | ૯ | ઉપાસના છે ત્રિવિધ સુખકર, સાવિકજ્ઞાને પાસના બેશ ઉચદશામાં જાવા માટે, આપાગી થાવ! હમેશ. જે ૯૨૦ માં ઉભય પક્ષની વાત સુણીને, નિર્ણય કરે તે ભૂલ ન થાય; ઉભય લાકમાં હિત સુખ ગુણને, પ્રગટાવે ત્યાગ અન્યાય. પ૯૨૧ ઉભરે,–ગ્ય ને ધાર્મિક સુખકર, પરમાથી તે કાઢે બહાર્; ઉમદા ગુણ ખીલ નિજમાં ઝટ, તેમાં લેશ ન કરશે વાર. ૯૨૨ ઉમેદ ક્ષણ ક્ષણ ઉચ્ચ થવાની, રાખી કર ! ઝટ આતમશુદ્ધિ, ઉમેર!! ગુણની શીલકમાંહી, પ્રતિદિન કર જ્ઞાનાદિક વૃદ્ધિ. ૯૯૨વા ઉર, ધારે સાગર સમ ગંભીર, ઉરમાં સર્વે વાત સમાવ છે; ઉલ્લંઘન કર નહીં શુભ શિક્ષા, ગુરૂઓની ભક્તિ મન લાવ. ૯ર૪ ઉલટભેર કર !! ધર્મની કરણ, લજજા ભીતિને તછ ખેદ; ઉલાસી થા સર્વ પ્રસંગે, સુખદુઃખને સમભાવે વેદ. પ૨પા ઉલ્લુ બની કર નહીં નિજ અવળું, ઉલેખે સુખકર ઉલેખ છે, ઉવેખ અન્યના દુર્ગુણને, જ્યાં ત્યાં ગુણરાગે ગુણ દેખ. ૧૨દા ઉશ્કેરે નહીં લેકને પાપે, ઉસ્તાદેની કરવી સેવ ઉતર સમ થઇ ક૫ટે અન્યને, કુંકી ખાવાની ત્યજ ટેવ. રાણા
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૮)
કક્કાવલિ સુબોધ-ઉ. . ઉમર તારી ગાળ!! ન એળે, પ્રભુમાં રહીને કર વ્યવહાર ઉફ ઇ-સેવાભક્તિ નીતિ, ક્રિયા જ્ઞાનને ધ્યાન વિચાર. ૨૮ ઉંઘ ન મુકિતપંથમાં આતમ!, ઉંઘથી સર્વથા થાય વિનાશ ઉંઘણશી બન નહીં મુજ આતમ,જમ્યા પ્રભુપદ લેવા ખાસ. ૯૨લા ઉહાપોહ કર મુક્તિ માટે, સર્વકર્મથી છૂટવું મુકિત. ઉજજાગ્રત લહી દશાને આતમ!પ્રભુ પ્રગટાવે તનમાં યુકિત૯૦ના ઉશ્કેરાઈ જવું ન સારૂં, ક્રોધાદિથી થાતી હાનિ, ઉશ્કેર સન્માર્ગમાં સને, જેથી પ્રગટે સુખને જ્ઞાન છે ૯૩૧ છે ઉંઘ વેચીને ઉજાગરાને, લે તેમાં સાર ન કાંય; ઉંઘ તે નિયમિત લેવી સારી, ઉંઘ છે ઉપયોગી સુખ છાંય. જે ૯૩ર છે ઉગામતાં શસ્ત્રાદિક પૂર્વે, હાનિ લાભને કરે વિચાર ઉગામતા શસ્ત્રાદિક જેઓ, અવિચારે તે દુખી થનાર. છે ૩૩ 1 ઉચાપત કર નહીં તું ક્યારેક અન્ય મૂકી થાપણ જેહ ઉચાપત કર નહીં અન્યની લમી જેથી સુખને છે. જે ૯૩૪ છે ઉપનિષદ દશમૂળ છે સાથી, પછી બીજીથી બની અનેક ઉપનિષદેની પૂર્વે વેદે, એ રચના કાલ વિવેક. ને ૭પ છે ઉપનિષદોને વૈદિક હિંદુ-આર્યો માને છે હિતકાર; ઉપનિષમાંથી સ્યાદ્વાદની દ્રષ્ટિએ સત્ય લેવું સાર. ૯૩૬ છે ઉપકારો વાન્યા નહીં વળતા, સદગુરૂના કટિ ભવમા; ઉપકારીના ઉપકારને, જાણે વર્તે સુખ તેમાં. . ૯૯૭
અદ્ધિ ગાડી વાડી લાડી, કુટુંબ નોકર જે પરિવાર, મરતાં કોઈ સાથ ન આવે, આતમ ચેતી લ્યો નિર્ધાર. ૯૩૮ છે અષિ મુનિવર સાધુ સે, ક્ષણ પણ સંતની સંગત થાય કેટિ ભવનાં કર્મો ટાળે, સાધુ સંગ કરો હિત લાય. ૯૩૯ છે દ્ધિ, આતમની આતમમાં, જડમાં નહીં આતમની અદ્ધિ, દ્ધિ, આતમની છે તારી, તે સમ અન્ય ન કેઈ સમૃદ્ધિ. ૯૪ના
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુમેધા.
ભાગ.
ઋષિ સતીને માલક ભૃગુની, હત્યાથી છે અનત પાપ; ઋષિ સતીની હાય લાગે, કુલના ક્ષય પ્રગટે સંતાપ. ઋગ્વેદ વેદજ્ઞા પણ, રાગે રાષે થાય ન મુકત; ઋચાલશે! પણ માહને ટાળા, માહ ટળે જેથી તે સૂકત. ૫૪૨ા ઋદ્ધિ તેઢુ કમાયા સાચા, ધર્માર્થ કીધા ઉપયોગ; ઋદ્ધિમતા તે નહીં સાચા, સ્વાર્થે કરતા જે ઋષિવર થાવા પવિત્ર મન કર !!, પવિત્ર મનમાં પ્રગટે સત્યઃ ઋષિ તે જ્ઞાન અહિંસા સત્યને, બ્રહ્મચય ધારે શુભકૃત્ય હ્કા ઋષિ થવા તુ સચ્ચારિત્ર, જ્ઞાને યાગે આતમ ! જાણું. ઋષિ થતાં નહિ ઋદ્ધિ જોઇએ, અંતમાં પ્રગટાવા જ્ઞાન. "પા ઋષિયા ગાતમ ગણધર આદિ, થયા જ્ઞાનીએ જગવિખ્યાત; ઋદ્ધિમતા રાજાએ પણુ, ઋષિની આગળ તરણા માત્ર. ઋષભદેવ પહેલા તી કર, પ્રથમ જિનેશ્વર પ્રભુ ભગવાન; ઋષભદેવથી જૈનધર્મની,-પ્રવૃત્તિ થઇ છે સત્ય પ્રમાણુ, ઋતુએ ષટ્ છે વસ ́તાદિ, ઋતુ ઋતુના છે સહુ ફેર; ઋતુએ જેઠુ થવાનુ હાય તે, થાતું તો મિથ્યા અધેર. ॥૪૮ના ઋતુ આવતાં ફૂલ પાકતાં, સમય આવતાં ફૂલની સિદ્ધિ; ઋતુ સમયના અજ્ઞાનીએ, અધીરતાથી લડે ન ઋદ્ધિ. ઋજુતા ધારી મારા આતમ !!, સ્વાધિકારે જગમાં વ ! !; ઋણુ રાખીશ નહીં કર્મ નું કિ ંચિત્, સ ંતપણાની એ છે શ. ૯૫૦મા ઋણી તે માહી અજ્ઞાની છે, જડમાં ધારે સુખની આશ; ઋણાનુબંધે તેવુ દેવુ, ખાવુ' પીવુ લેવુ ખાસ. ઋણુથી મુક્ત અનેા નિજ આતમ ! કર્મનાં દેવાં ચૂકવી સ; ઋષિ બન !! આત્મપયેાગે સાચા, રહે નજેથી મનમાં ગા૫રા ષિ અને ખાદ્ઘાંતથી ત્યાગે, ત્યાગી સઘળા વિષય કષાય; ઋષિદશામાં રાખ ન ખામી, કાય છતાં પણ રહે! અકાય. ૫૫ા ઋષિદશામાં આતમ ! ! મારા, દન જ્ઞાન ચરણુ લય લાવ ! !; ઋષિકુલમાંહી વાસ કરીને, અંતર્માં પ્રભુને પ્રગટાવ,
reseા
૫૫૧૫
૯૫૪ા
For Private And Personal Use Only
( ૧૨ )
૫૯૪૧૫
જા
૪૬ા
૫૯૪ા
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦)
કક્કાવલિ સુબેધ-એ. નષિ તું આતમ! સત્તાએ પ્રભુ, અનંત ગુણને તું વિશ્રામ. ઋષિપણું સમ્યફ ચારિત્ર, પ્રગટાવે પૂર્ણાનંદરામ.
એકસો ચાલીશ ઉપર મોટા,–નાના ગ્રન્થ રચા હિતકાર; એક ગ્રન્થ પણ શ્રદ્ધા પ્રેમ, વાંચે તે પામે ભવપાર. ૯૫દા એકડા સાથે એક આવે, બે એકડે હવે અગ્યાર; એકડા પેટે મળતાં સપ, અનંત શક્તિ પ્રગટે સાર. એક ત્યાં ટેકે છે પ્રભુને, આતમ ઈશ્વર એકડે એક, આતમ માયા બને છેડે, બગડે, એ એ, ગ્રહો વિવેક. ૫૮ એકલે આતમ આ અંતે, એકલે પરભવમાંહી તે જાય; એક હું આતમ જ્ઞાનાનન્દી, બીજું કઈ ન મારૂં થાય. ૫લા એક છે સાચે આત્મપ્રભુ જગ, ગુણપર્યાયે આત્મ અનેક; એવું સમજી આતમ ધ્યા, પરમાતમની ધારી ટેક. ૯૬૦ એશિયા ખંડમાં આત્મજ્ઞાનને, આળસ ઈર્ષ્યા એશઆરામ; અતિથિસેવા, ભક્તિ, સદ્દગુણ, આર્યપણાને સદ્દગુણ કામ. ૧૯૬૧ એકડા સરખું સમ્યગ્દર્શન, બગડા સરખું આતમ જ્ઞાન; એક શુદ્ધ ચારિત્ર તે તગડે, ત્રણ્ય મળે મુક્તિ નિર્વાણ ૯૬રા એકાતમને જેણે જાણ્ય, તેણે સહુ જાણે સંસાર; એક છે દેહમાં આત્મપ્રભુજી, અનંત સુખ જ્ઞાની નિર્ધાર. ૧૯૬૩ એકાન્ત જંગલ કેતરમાં, આત્મજ્ઞાનથી કીધું ધ્યાન, એક વ૫સ્થિત આતમ ભાવ્યા, સત્તાએ જે છે ભગવાન, પ૯૬ષ્ઠા એકાન્તવાદી દર્શને ધમી, મિથ્યાત્વે અજ્ઞાની ગણાય એકાનેક નાની સઘળી, સાપેક્ષાએ જ્ઞાની થાય. પદપા એકી વખતે સર્વ ન થાતું, હળવે હળવે કાર્યો થાય; એક વખતે સર્વે કરતાં, મૃત્યુ દુઃખકારજ વિશુસાય. છેલ્લા એક હું આતમ ચિદાનંદમય, જડ પુદ્દગલથી ન્યારે નિત્ય; એકત્વભાવના ભાવે આતમ !! તેથી થાશે પૂર્ણ પવિત્ર. ૯૬ળા
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમ્મવલિ સુખાધ–એ.
શુભાશુભ સાથે થાય;
un
એકલા જન્મ્યા એકલા જાઈશ, કમ એવું સમજી આતમ ચેતા, જ્ઞાનને ધ્યાન સમાધિ ઉપાય. ૬૮ા એકાન્તવાદી, પક્ષને પકડી, કરે દશનની તાણાતાજી; એકાન્તવાદે કરતા કની-વૃદ્ધિ સમ્યગ્ લડે ન જ્ઞાન. એકાન્તવાદી એકેક નયનુ,હષ્ટિ શ્મિટ્ઠ માને સત્ય; એક બીજાનું ખંડન મંડન, યુદ્ધ કરે એકાન્તે નૃત્ય. એકડા એકા, એક્કો ગણુવા, સર્વ જીવા નિજ સરખા એકક એવુ ભણવુ ગણવુ કરવુ, જેથી પ્રગટે સત્ય વિવેક. ॥ ૧ ॥ એવું ખેલ ને એવુ કર!! જીવ!!, એવા કર મન સત્ય વિચાર; એક તુ શુદ્ધ અની સુખ પામે, તરે અને તારે નરનાર. એક ભૂલ થઈ જાય તે રા’ બહુ, જેથી બીજી ભૂલ ન થાય; એક ો નિશ્ચય અંતર્ પ્રગટે, તેની સિદ્ધિ થાય સહાય, એકવાર જો ચઢતે ભાવે, દેવાયું જે સુપાત્રદાન; એકનુ ફૂલ તે કેટિ ગણુ ત્યાં, થાતુ એવું નિશ્ચય માન. ૫૭૪ા એકાંતે જો એકવાર પણ, પાપના થાવે પશ્ચાત્તાપ; એકાણુ` ભવ કીધાં પાપા, ટળતાં મળતા ત્રિભુવન આપ. એકાંતે જો !! તુજ કર્મોને, પાપ પુણ્ય કર્માને દેખ !!; એકાંતે પ્રભુ પ્રાર્થના કરતાં, પ્રભુ ઝાંખી અંતમાં પેખ, એક બીજાનું ભલુ' કરવુ, સ` પ્રજાએ જ્યાં છે એક; એક પ્રભુ ત્યાં ખીલી ઉઠે, ચડતીની ત્યાં વાગે ટેક એકડે એકા, એએ ખગડે, એક મતે જય સિદ્ધિ થાય; એકની આજ્ઞા ત્યાં જયલક્ષ્મી, એ મતથી શક્તિ વિષ્ણુશાય. ૭૮ા એક દેવને એક ગુરૂથી, એક પતિ પત્નીથી સુખ; એકથી મે જ્યાં પડ્યા મતે ત્યાં, ફાટફૂટ ને પ્રગટે દુ:ખ દાના એકી વખતે અનેક કાર્યા, કરે તે પ્રભુ સમ છે અવતાર;
ઉપરા
૫૭૬૫
એક અનેક છે માત્મપ્રભુથી, સમજે તે પામે સુખ સાર. એકદીલી ત્યાં મેળ પરસ્પર, આતમદેશી મળે સુખ થાય; એક નજરથી પ્રભુને દેખા, જેથી પ્રભુ પદ સિદ્ધિ સુહાય. ૫૯૮૧૯૫
For Private And Personal Use Only
( ૧ )
દલા
૫૭ના
resu
leon
માલ્ટા
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૨)
કક્કાવલિ સુબેધ–એ. એકનિષ્ઠ રહો પ્રભુમાં આતમ ! !, એક માગી થા!! પ્રભુને ભાત, એકલપેટે સ્વાથી થા નહીં, એકલવાયે છે તું સંત. ૯૮રા એકલે આ એકલો જઈશ, અંતે તે તું એકને એક એકમાં અનેક ને અનેકમાં એક, સમજી સાચા કરો વિવેક. ૯૮૩ એક વખત જે પ્રભુની ઝાંખી, અંતરૂ પ્રગટે તે ભવપાર; એક વખત જે સમકિત પ્રગટે, મુક્તિ એકડો નકકી થનાર. ૧૯૮૪ એક સરીખા મળતા આવે, જ્યાં ધાર્મિક આચાર વિચાર, એક્તા વ્યવહારે ત્યાં રહેતી, સંઘ શક્તિ ત્યાં વધે અપાર. ૯૮પા એકાએક બને અણધાર્યું, સારું ખોટું સુખ દુઃખકાર, એવું ત્યાં કમૅદય ભાવી,-ભાવ-પ્રબલતા નિશ્ચય ધાર. ૯૮લા એકાકી નું ધ્યાન સમાધિ-ભાવમાં રહીને નિશ્ચય લાવ! .; એકાકી થઈ એક નિજાતમ-પ્રભુને શુદ્ધ કરી પ્રગટાવ!!. ૯૮૭ એકાગ્રતાએ પ્રભુને ધ્યાવે, સંત મળે ત્યાં એકાકાર, એકાદશ અંગેને જાણે, બાર ઉપાંગને ગુરૂગમ ધાર!!. ૫૯૮૮ એકી કરી વ્યવહારે વર્તે, શુદ્ધ પ્રેમ તે અતભાવ, એકાત્મારૂપ પ્રેમે થાવું-અદ્વૈતભાવના એવા લહાવ. એકીવારે બધુ ન થાવે, અનુક્રમે સહુ કાર્ય સધાય; એક થા સહુ શુભ કાર્યોમાં, પ્રભુમાં એકકો તે પ્રભુ થાય. ૯૦માં એંઠું સહુ પુદ્દગલના ભેગે, એઠું જૂઠું કામના ભોગ; એકાંતે પ્રભુ ધ્યાન ધરીને, પ્રભુની સાથે ધારે યોગ. ૯૧ એકાંતવાસી સાધુ સંતે, જ્ઞાનીને સારી એકાંત, એકાંત બુરી છે મહીને, સમજી ટાળો જૂઠી બ્રાંત. મારા એવું બેલને એવું કરજે, જેથી દુખે સહુ વિણસાય; એવું બેલ ન એવું કર નહીં, જેથી વૈરિયે પ્રગટાય. ૪ એવું ચિંતવ !! મનમાં પ્રતિદિન, જેથી આત્મશુદ્ધિ થાય; એકાંતે કર!! આત્મનિરીક્ષણ, કર્યું છે તેને કર મન ન્યાય. ૪ એકલપેટે થા નહીં આતમ!!, લે સઘળાના શુભમાં ભાગ એકલપેટા સ્વાથી લેકે, પામે નહીં મુક્તિ ને ત્યાગ. ૫.
i૯૮ના
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુમધ–એ.
એકાંત જ છે જ્ઞાની સંતને, શૂરી કર્મ ખપાવણુકાજ; એકાંત જ છે મૂર્ખને પૂરી, માહીની રહેતી નહીં લાજ. ૫૯૬ ૫ એકલવાયા અજ્ઞાનીએ, વા કાઈ સાધુ સંત ફકીર; એકલવાયા સારા ખૂશ, નબળા કે કે માટા વીર.
૫ ૯૯૦ ૫
( ૭૩ )
એવ ભૂતનયાપેક્ષાએ, સર્વકર્મના નાશે મુક્તિ; એવી રીતે નેગમ આદિ, નયાથી જાણેા મુક્તિ યુક્તિ. ॥ ૯૮ એ પણ જાશે મા પણ જાશે, એકીલા માતમ તું જાણું;
For Private And Personal Use Only
૫૧૦૦૩
એક આતમા પ્રભુને મૂકી, જડ જગમાં મુઝે અજ્ઞાન. ।। ૯ । એકતારા નિજતાર વગાડી, કહે પ્રભુથી થા એકતાર; એકતાર આતમ પ્રભુ સાથે, લાગે તે સુખ શાંતિ અપાર, ૫૧૦૦૦ના એકાગ્રવૃત્તિ જો પ્રભુ સાથે, થઇ તેા તે જાણે! એકતાર; એકાગ્રવૃત્તિ તે પ્રભુમાંહી. ભક્તિ સાચી છે સુખકાર. એકઘડી સુધીચે પણ પ્રભુની, સાથે લાગે જો એકતાન; એકડા મુક્તિ થવાના નક્કી, થાતા પ્રગટે માતમજ્ઞાન. ૫૧૦૦૨ એકરંગ જો દેવશુી,લાગ્યા તા દુ:ખ સવે જાય; એકાંતે જો !!! તુજ વનને, જેથી દુર્ગુણુ દોષ વિલાય. એરડા જગમાં ઉપયેગી, દસ્તાર્દિકે ઉપયાગી હાય; એરડા પણ વૃક્ષાભાવે, વૃક્ષ સરીખા શાથે જોય, એનીયે, પેટના દુ:ખને હરતા, એના જેવા બનજે ભવ્ય; એળીયા સરખા ગુણુ કરવાને, કરજે આતમ !! શુભ કવ્યૂ. ૫૧૦૦પા એલચીના શુભવાસ છુપાયેા, છૂપે નહીં સમજો નરનાર; એલચી સરખા સદ્ગુણી લેાકેા, પાયા નહીં રહે લગાર. ૫૧૦૦૬ એકના ઉપર એક સવાશેર, દુનિયામાંહી લેાકા દેખ; એકથી એક ચઢે છે જગમાં, તજી હુતા નજરે પેખ. ૫૧૦૦ા એક બીજાના મત ન મળે જ્યાં, ગમે નહીં આચાર વિચાર; એકતા મેળ રહે નહીં ત્યાં તા, અનેકમતિયા જીવા ધાર. ૫૧૦૦૮ા એકવાર સમકિત ગુણુ પ્રગટે, તે પછી મુક્તિ એકડા થાય; એકડે એક જે ભણવું તે તે, સમકિતની પ્રાપ્તિ કહેવાય. ૫૧૦૦૯ના
૫૧૦૦૪૫.
૧.
૫૧૦૦૧૫
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
કક્કાવલિ સુબોધ એ.
એક ઘડી મીનીટ પલની પણુ, ગીતાર્થ સંતની સંગત થાય. એક નિજાતમ મુક્તિ સન્મુખ, ડગલું ભરતા મુક્તિ જાય. ૫૧૦૧૦મા એષણાસમિતિ, જૈન શાસ્ત્રમાં, દ્રવ્ય ભાવથી ભાખી એશ; એષણા સમિતિએ અનગારી; ગ્રહી આહારને ટાળે કલેશ. ૫૧૦૧૧૫ એકેન્દ્રિયાદિ જીવા સઘળા, નિજ આતમસમ જ્ઞાને દેખ !! ; એકેન્દ્રિયાદિ સર્વ જીવાની,-ધ્યાને કરી તજ હિંસા દ્વેષ. ૫૧૦૧૨૫ એકવાર જીવ સમકિત પામ્યા; તે તે થાતા અવશ્ય સિદ્ધ; એકવારના સમકિત માંહી, અંતર્મુહૂર્ત માં એહ સમૃદ્ધ. ૫૧૦૧૩મા એકવાર જે કરી પ્રતિજ્ઞા, તે તે ધ્યેય ધરીને પાળ; એક પ્રતિજ્ઞા પાળ્યાથી ઘટ,-માંહી શક્તિ વધે તત્કાલ એક્વાર છે પ્રેમથી લગ્ન જ એકવાર ખેલે છે ભૂપ; એકવાર ખેલે છે સંતેા, નહીં તે સ ંતને સારી ચૂપ. એકવાર જે ખેાલી કરતા, નહીં પ્રમાણિક તેહ ગણાય; એક્કો જ્યાં ત્યાં સુખને શાન્તિ, એક્કામાંહી શક્તિ સદાય. ૫૧૦૧૬૫ એકી વખતે આટો ફાકવા, ભસવુ એ એ કાર્ય ન થાય; એકી વખતે શત્રુ મિત્રની,–સાથે એકતા નહીં સુહાય. એકાદશી તપ મહિમા ભારી, એકાદશીએ અક્ષ્યને ધાર; એક અનેક નિજાતમ જાણે, દ્રવ્યને પર્યાયે જ વિચાર, એકને અનેકમાંહી સમાવે, અનેકને એકમાંહી સમાવ !!; એક અનેક સ્વરૂપી આતમ, એકત્વે પ્રભુ ધ્યાન લગાવ !!!.૧૦૧૯ના એકથી એક સવાશેર જગમાં, અભિમાની તેા થાવુ ફાક; એક એકથી ચઢિયાતા જન, જગમાં છેમન ગ ને રોકડી, ૫૧૦૨૦ના એકડે એકો બેથી બગડે, ત્રણ્ય મળેથી તગડા થાય;
For Private And Personal Use Only
૫૧૦૧૪ના
૫૧૦૧પા
૫૧૦૧૭ા
૫૧૦૧૮ા
એકડા તગડા વચ્ચે બગડા, વચલી અવસ્થા પૂરી જાય. ૫૧૦૨૧૫ એકડા એકા, પ્રભુને ભજીશેા, ક` વિના થા !!! આતમ એક; એકડા એકા શ્રદ્ધા ટેકે, રાખેા દુનિયામાંહી નેક એકડા વિષ્ણુ મીંડાં સહુ મિથ્યા, આત્મ વિના તનુ મિડું જાણુ; એકાતમ પછી સર્વે સાથે, રહેતા તેની કિંમત માન ૫૧૦૨૩ા
૫૧૦૨૨૫
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-એ-એ. (૭૫). એક દિન રાજા એક દિન રંક તું, એક દિન શાતા એક દિન દુઃખ; એકદિન ધનવંત એક દિન નિર્ધન,એકદિન ભીખથી ભાગે ભૂખ.૧૦૨૪ એકદિન જન્મ ને એકદિન મરવું, એકદિન કીર્તિને ધિક્કાર, એકદિન ઉંચો નીચો એકદિન, એકદિન જાવું સોનું ધાર ૧૦૨પા એકદિન હસવું એકદિન રેવું, સઘળા સરખા દિવસે ન જાય; એ આવ્યે એકલે જાઈશ, પ્રભુ ભજ્યા વિણ શાંતિ ન થાય.૧૦૨૬ એક દિન નામને રૂપ ન જગમાં, અનેકમાં પણ એકલો એક એવું સમજી આતમ ચેતે !!, પ્રભુ શ્રદ્ધા પ્રીતિ ધરી ટેક. ૧૦૨બ્રા એકવીસમી સદીમાંહી થાશે, યુગપ્રધાને મોટા ચાર; એક એકથી મહા ચઢીયાતા; જૈન જગત શાસન જયકાર. ૧૦૨૮ એકવીસમી સદીમાંહી એશીયા, બળ કળ બુદ્ધિથી સ્વાતંત્ર્ય. એકકો કરી મેળવવા માટે, સજજ થશે ધરી યંત્રને તંત્ર. ૧૦રક્ષા એકવીસમી સદી અનેક રીતની, સંક્રાનિતથી થશે પસાર; એકને અનેક ભૂલાવે એવી, રીતિનું પરિવર્તન ધાર. ૧૦૩૦મા એકવીસમી સદિમાંહી દેશે, એક એકથી થવા ચઢીયાત; એક બીજાની સ્પર્ધાથી તે, યુદ્ધ કરશે અનેક જાત. ૧૦૩૧ એદી થા નહીં અરે ! આતમા, એંશારામે ભૂલ! ન સત્ય ઐહિક જડ સુખમાં નહીં રાચે, આતમ કરી લે સારાં કૃત્ય.૧૦૩રા એંશી વર્ષની થતાં ઉંમર પણ, વૃદ્ધો અજ્ઞાને છે બાલ આઠ વર્ષને જ્ઞાની બાલક, સત્ય વૃદ્ધ કરજે મન ખ્યાલ. ૧૦૩૩
ઐતિહાસિક દષ્ટિ ન પહેચે, એ તું છે અનાદિ અનંત ઐછિક સુખ છે મનનાં જૂઠાં, આતમ સુખ છે સદા સ્વતંત્ર.૧૦૩૪ એશ્વયે ફેલાશે નહીં મન, જાણે નદીના પૂર સમાન; ઐકય કરો શુભ કાર્યમાં સઘળાં,-એકયથી શક્તિ મળે મહાન ૧૦૩૫ એકય કરી નિજ આમથી પ્રભુનું, જી !!! પ્રભુમયજીવને એક એકય જ્યાં એવું ત્યાં પ્રભુ પ્રગટે. જીવંત નિજ આત્મવિદેહ. ૧૦૩૨ા
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬ ). કક્કાવલિ સુધઐ. એંઠ! અનંતીવાર તેં ખાધી, પર પુદ્ગલની ભૂલી ભાન; એંઠ! અનંતા જીવની છડી, ખાધી રહ્યું નવ તારૂં માન.૧૦૩છા ઐકય છે વિચાર પ્રકૃતિ મેળે, ઐક્ય ન સ્વભાવે ભેદ જ્યાં હોય, ઐકય ન ધર્મ પરસ્પર ભેદે, જૂઠ ત્યાં એક્ય ન સાચું જોયા૧૦૩૮ ઐકય ન દુનિયાદારીમાંહી, બાલાજીનું સ્વાર્થ થાય; ઐકય નસ્વાર્થ જ્યાં જૂદા જૂદા, ઐકય ન દેશના ભેદે સદાય. ૧૦૩ એકય ન જાતિસ્વભાવથી જ્યાં ત્યાં, ઐક્યના સર્વઉપાયે ફેક ઐકય ન કાળા ગેરાઓનું, વર્ણમેહ ત્યાં પડતી પિક૧૦૪ ઐક્ય છે દેશના મોહને ત્યાગે, ધર્મમેહ ત્યાગે જ સદાય; એકય છે જ્ઞાની ત્યાગીઓને, અભેદદશામાં તે પ્રગટાય. ૧૦૪૧ ઐકય ન સબળ નબળાઓનું, જાતિસ્વભાવે જ્યાં છે વેર એકજ્યના નામે સંઘની શકિત, સારામાં વપરાય તે હેર. ૧૦૪રા ઐયના નામે સંઘશક્તિન, દુષ્ટગ જે જગમાં થાય; એક્ય તે નરક સમું દુઃખકારી, અન્યલકનું જીવન જાય. ૧૦૪૩ એકય જ્યાં આત્મનું પ્રભુ થકી છે, ત્યાં જગથી પણ એય સુહાય; એકય, પ્રભુ જગ જી સાથે, એવું ઐક્ય ત્યાં પ્રભુ પ્રગટાયા૧૦૪૪ ઐક્ય જે સાત્વિક તે જગ સારૂં, સાત્વિક ઐયમાં પ્રભુ પ્રત્યક્ષ ઐક્યમાં સંઘની શકિતઓ છે, સાત્વિક એક્ય કરે શુભ દક્ષ ૧૦૪પા એજ્યમાં જ્ઞાનની વ્યાપકતા છે, સેવાભક્તિ વ્યાપક થાય; એજ્યમાં સ્વાર્પણુતાને સહવું, અમાટે જીવ્યું જાય. ૧૦૪ દા એજ્યમાં ત્યાગ ઉદારપણું છે, સ્વતંત્રતા સુખને પણ ભેગ; એજ્યમાં નામને રૂપની સુખની,-વાસનાત્યાગને પ્રગટેગ ૧૦૪૭ શક્ય થતું જ્ઞાને સુખકારી, અજ્ઞાનીઓ અક્ય ન પાય; એય જે તામસ રાજસમેટું, સામાઓને દુઃખ જ્યાં થાય. ૧૦૪૮ ઐક્ય ન ધર્મના ભેદે થાતું, ભિન્નધમીમાં રહેતે ભેદ, એક્ય ન જાતિ સ્વભાવથી, ભેદી-ઓમાં વતે સ્વભાવે ખેદ. ૧૦૪
ક્ય ન ભિન્ન સ્વભાવે થાતું, શિકય ન મિત્રાચારે થાય ઐયન જ્યાં મનમેળ મળે નહીં,પ્રેમભિન્ન ત્યાં અકય ન ક્યાંય ૧૦૫
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ઐ.
( ૭ ) એક્ય છે ગુણ કર્મોના સામે, એક્ય છે સરખા સાથે જાણું, એકય છે સરખે સરખાઓનું, એકયજનક છે પ્રેમને જ્ઞાન. ૧૫૧ એક્ય ત્યાં શ્રદ્ધા પ્રેમ સ્વાર્થ જ્યાં, અકય જ્યાં સ્વભાવે મળવું થાય; એકય ત્યાં બળશક્તિ ને જીવન, એકય બળે જગમાં છે ન્યાય. ૧૦૫રા ઐકય વિના આર્યો જગ હાર્યા, એકતા વણ જેને હાસ એકય વિના મુસ્લીમે હાર્યા, હિંદીઓને થતે વિનાશ. ૧૦૫૩ એક્યથી બ્રીટીશ જય પામ્યા, હિંદુસ્થાનનું પામ્યા રાય; એકયથી બ્રિટીશ શાસે હાલમાં, પોતાનું રહયું સામ્રાજ્ય. ૧૦૫૪ એકયથી જાપાનીસે જીત્યા, ચીનાઓ પામે છે હાર; એકય જે આવશ્યક તે કરવું, ઉપાયે કરીને જ હજાર. છે ૧૦૫૫ એકેય થશે જબ હિંદીઓનું, તબ હિંદીઓનું સામ્રાજ્ય; ઐકયને આત્મસમર્પણ શક્તિ, એ ત્રણથી જગ રહેતી લાજ. ૧૦૫૬ એક્ય જે હિંદીઓનું વ્યવસ્થિત, નીતિ રીતિથી જગ જાય; અવર્યજ તો તેઓ પાસે, સહેજે આવે ઘરમાં ન્યાય. ૧૦૫૭૫ એકય જે દેહનાં સહ અંગેનું, ઈન્દ્રિયેનું તે જીવાય; અકર્યા વિના દેહી નહીં જીવે, પિડે બ્રહ્માંડે સમ ન્યાય. ૧૦૫૮ છે એક્ટ વિના લઘુ કમી કેમે, મટી કેમેથી જ હણાય; એયને બળ કળ બુદ્ધિ પ્રતાપે, જીવથી જગમાં છવાય. ૧૯૫૯ ઐક્ય તે જીવંતી શકિત છે, સ્વાર્થભેદથી એક્ય હણાય; એકય ન અજ્ઞાની સ્વાથી માં, ઐય ત્યાં ગુલામભાવ ટળાય. ૧૦૬૦ ઐહિક ઐછિક સર્વ પામવા, ઐક્ય સમે નહીં મંત્ર ને યંત્ર ઐક્ય, પ્રભુની શકિત પુણ્ય છે, એક્ય સમો નહીં મેટે તંત્ર. ૧૦૬૧ એકય જે જ્ઞાનીગુરૂથી થાતું, તે આતમનિજ ગુરૂપદ પાય; ઐકય જે પ્રભુશ્રી અંતર્ પ્રગટે, આતમ પ્રભુ સ્વરૂપી થાય. ૧૦૬શા ઐકય જે સાવિક પ્રેમે થાવે, પ્રભુથી તે ઘટમાં છે સ્વર્ગ એક્ય જે પરાથી પ્રભમાં થાવે, આતમ પામે છે અપવર્ગ.૧૦૬૩ એક્ય જે પ્રેમે તમારજોગુણી, તેને અંતે થાય વિનાશ એશ્વર્ય જ જે તમો રજોગુણી, અંતે તેને થાવે હાસ. ૧૦૬૪
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ )
કક્કાવલિ સુબોધ–એ.
* જહાવીર પ્રભુને,જાપ જપો જ્ઞાને નરનાર;
જ્ઞાને આતમને કર, પરમાતમરૂપી નિર્ધાર. ૧૦૬૫ એાછું, અધિકું બોલ ન ચેતન, ઓછું અધિકું તેલ ન તેલ ઓછું પાત્ર તે દુર્જનતાને, ધારે બેલે નીચા બોલ. ૧૦૬દા એઠું લે જીવ!! ધમસંતનું, ઓળગે નહીં સત્યના પન્થ; ઓળખી લે સારૂંને ખાટું, ઓળવા નહીં સદ્દગુરૂ સુ ગ્રન્થ. ૧૦૬૭ ઓચિંતે ઝટ કાળ ઝપટશે, માટે તે ઝટપટ જીવ છે,
ઘડમાર્ગ છે મેહને બૂ, ત્યાગી થાશે જીવના શિવ. ૧૦૬૮ ઓળો તનને તેવી માયા, ઓટને ભરતી કમેં થાય; આપે નહીં સદગુણ ઘણુ માનવ, કી જશો નહીં બોલ્યું ન્યાય ૧૦૬લા એશિયાળું જીવન નહીં ગાળે, પરાશ્રયી બનીને પરતંત્ર, ઓછું ન અધિકું મનમાં માને, પુદ્ગલ ત્રાદ્ધિથી ગુણવંત. ૧૦૭૦ એકી જશે નહીં સદ્દગુણ પામ્યા, ઑકી જ નહીં વિદ્યાજ્ઞાન, ઓકીને જે પાછા ભેગવે, ભેગે, તે જગમાં હેવાન ૧૯૭૧ એ ન લેશે પડતા વાતે, પડતા એનું નરને નાર;
હું લેશે ચડતાઓનું, તેથી સદ્દગુણ પામો સાર. ૧૦૭ ઓશિંકુ મૂકીને સૂવે, ભૂલે નિજ કર્તવ્યનું ભાન; ઓડકાર પ્રગટે અધિક્ ખાવે, રેઝ થકી પણ તે અજ્ઞાન. ૧૯૭૩ ઓળખે પરિચય કરીને જનને, નહીં ઓળખતાં સંગ જે થાય; ઓછી અધિકી થાય વિપત્તિ, ઓળખી સંગ કરે સુખ ન્યાય ૧૦૭૪ એળી આશ્વિન ચૈત્ર માસમાં, નવ દિન આંબિલતપ છે બેશ; એાળી કરતાં તન મન સારિક, થાવે નાસે દુર્ગણ કલેશ.૧૦૭૫ ઓછું આપી અધિકું લે નહીં, લેભે નીતિને નહીં ત્યાગ, ઓતપ્રેત પ્રભુ સાથે થઈ જા, ઓળખી શત્રુમિત્ર બે જાગ!!! ૧૦૭દ્દા ઓળવા નહી ઉપકારી ગુરૂને, એળવ નહીં પરનો ઉપકાર; એળવ નહીં પર થાપણુ મૂકી, એળવનહીં જે સત્યવિચારn૧૦૭ળા
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ–ઓ.
( ૭ ) ઓગણીશ છપ્પન સાલમાં પડિયે, હિંદવષે મહારાષ્ટવકાલ, એગણીશ અન્યતરમાં મુજગુરૂ, સ્વર્ગવિષે પહોંચ્યાહિતકાર. ૧૦૭૮૧ ગણિશ બત્રીશ શિવરાત્રીમાં, જન્મ થયે મુજ દેહને જાણ,
ગણિશ સત્તાવન માગશર સુદિ, છઠ્ઠ મુનિદીક્ષા ગ્રહી માના૧૦૯ ઓગણિસ સિત્તર માગશિર પુનમ, પેથાપુરમાં સૂરિપદ ગ; ઓગણિસ નેવું લગભગ સાલે, યુગ પ્રધાનને જન્મપ્રયાગ.૧૦૮૦ ઓગણેશ અન્યત્તરમાં સ્વર્ગો, સુખસાગર ગુરૂ ગયા જ મુજ; એગણિશ અડતાલીસના સાલે, મુજને થે જૈન ધર્મની સૂજ. ૧૦૮ના
ગણિશ ચેપન જેઠવદિમાં, એકાદશીને આદિત્યવાર; ગુરૂ રવિસાગર સ્વર્ગ પધાર્યા, મારા ઉપકારી નિર્ધાર. ૧૦૮રા ઓળખ તું આતમ !નિજને ઘટ, કેવું તારું સ્વરૂપ જાણ; ઓળખ કયાંથી આવ્યો ને કયાં,–જાઈશ તારે કે પ્રાણ. ૧૦૮૩ ૐ અર્હ મહાવીર જિનેશ્વર, વીસમા તીર્થંકર દેવ; હ અહ પરમેશ્વર હારી, શુદ્ધ પ્રેમથી કરૂં હું સેવ, . ૧૦૮૪ છે » અહ પરમાતમ પ્રભુજી, વીતરાગ સર્વજ્ઞ જિનેશ
અહમ્ દેષાતીત નિર્મલ, ટાન્યા સર્વથા રાગને દ્વેષ. એ ૧૦૮૫ ઓ પરમેશ્વર ત્રિભુવન સ્વામી, અનંતશક્તિ પૂર્ણ દયાલ; એ પરમેશ્વર શરણ કર્યું તુજ, મુજ મનના સહુ દેષ પખાલ.૧૦૮૬ ઓ! પરમેશ્વર વેગે તારો, મુજ આતમ શુદ્ધિ કર!! સત્ય; એ! પરમેશ્વર તુજમાં જીવી, કરૂં હું નિષ્કામે સહુકૃત્ય. ૧૦૮ણા ઓ ! પરમેશ્વર !! નામ રૂપાદિ–સર્વવાસના મેહને ત્યાગ કરીને તારા ભાવે જીવું, એ પ્રગટ છે શુદ્ધરાગ. મે ૧૦૮૮ ઓ! પરમેશ્વર એક શરણ તું, નધારાને તું આધાર; ઓછું અધિકું કર્યું તું જાણે, મુજને જ્ઞાને તું ઉદ્ધાર. ૧૦૮૯ 8 અહે મહાવીર જિનેશ્વર, આત્મપ્રભુ તું નિશ્ચય દેવ; આતમ તે પરમાતમ તું છું, નિજની નિજ કરતો તું સેવ. ૧૦૯૦ ઓ પ્રભુ! મારાં દુઃખ ટાળે!!, અનંત સુખ આપો નિર્ધાર ઓ પ્રભુ! હું તું આત્મ સ્વરૂપે,-એક ન તેમાં ભેદ લગાર. ૧૦૯૧
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૦ )
કક્કાવલિ સુક્ષ્માધ–આ.
૧૦૯૨ ૫
૫૧૦૯૩૫
૪
એ પ્રભુ તારી શક્તિ અનન્તી, જગ ગાવે તુજ મહિમા અપાર; આ પ્રભુ તુ' છે અન’તજ્ઞાની, અનંત આનંદી નિર્ધાર. ૐ અર્હ નિજ આત્મપ્રભુ તુ', . કર્તા હર્તા પાલનહાર; તું આત્મપ્રભુ છે અકર્તા, નહિ હર્તા તુ તારણહાર. ૐ અર્હ" મહાવીર જિનેશ્વર, તુ છે હરિહર બ્રહ્મારામ; ૐ અર્હતુ અનેકનામી, ખુદા અણ્ણા સ્માદ્રિ બહુ નામ. ૫૧૦૯૪। અર્હ મહાવીર જિનેશ્વર, સવિશ્વને તારણુહાર; ૐ અર્હું મહાવીર તુજ શરણું, કીધું મારા કર !! ઉદ્ધાર૧૦૯પા આ જેને!!! કરી એકતા જાગા, ક્ષુદ્ર ભેદમાં બની ઉદાર; આ જેને!! કરી એકય પ્રવર્તા, અકય ખળે છે હયાતી ધાર. ૧૦૯૬ા આ જૈને !! આપ્યું જગ જાગે, ધર્મ કયે કરા સાનુ અકય; એશિયાળા પરત ત્ર અનેા નહીં, સંપ શક્તિ ને ધરા વિવેક. ૫૧૦૯૭ાા એ જૈનો !! જીવંતી સઘળી, શિકતયેા જે ધર્મની પ્રેશ, પ્રગટાવે સઘળી ઉપયાગે, ધર્મ કર્યાથી નાસે કલેશ. ॥ ૧૦૯૮ આ ભારતવાસીઓ!! જાગે, ગુણ ગ્રહેા કરશેા પરમા; એ જગમાં ભવી બંધુએ સહુ, એકય ધરા તજી પૂરા સ્વાર્થ ૫૧૦૯૯ા આ જગ માનવા!! જ્ઞાને જાગેા, જગમાં જ્ઞાનના કરે પ્રકાશ; સેવાભક્તિ આતમપ્રેમે, એકય કરી સહુ જગનું ખાસ. ૫૧૧૦૦ના એશ એકાશી ચેતર સુદિ, પંચમી રવિવારે ગુણધાર; વૃદ્ધિસાગર મુનિ તનુ છંડી, પહેાંચ્યા પહેલા સ્વર્ગ મઝાર.૧૧૦૧ા એગણીશ ચુમ્માલીશમાં જન્મ્યા, પાલીતાણા નગર મઝાર; આગણીશ પાંસઠમાં ગ્રહીદીક્ષા, પાદ્રામાં મુનિવ્રતની સાર. ૫૧૧૦૨ા એગણીશ એકાશીમાં આગમ, જોગવહ્યા તપ જ્ઞાન વિશાલ; સેાળવર્ષ ની દીક્ષા પાળી, અનશન કરી ગ્યા સ્વર્ગ મઝાર. ૫૧૧૦૩ા એછું લાવ !! ન જડના માહે, તુ છે આત્મગુણ્ણાએ પૂર્ણ; એ પુદ્ગલ ઋદ્ધિમાંહી, પુદ્દગલમાં છે સુખનું શૂન્ય. ૫૧૧૦૪૫ એન્ડ્રુ આપી પડી ન પાછા, એઠું હું નીચ ન ધાર; એઠું નહીં લે પાપીઓનું, ઉંચાનુ' એન્ડ્રુ સુખકાર.
For Private And Personal Use Only
૫૧૧૦પા
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-ઓ-ઔ. એદ્ધો, પ્રભુમાં ઉપયોગી થઈ–જીવવું જગમાં એ છે સત્ય; એ નામને રૂપમાં જ્ઞાને, નિર્મોડી થઈ કરવું કૃત્ય. ૧૧૦૬ ઓદ્ધો, પ્રભુમય જીવન તે છે, બીજા દ્ધા અનિત્ય જાણ એદ્ધાઓ જે બાહ્યના તેમાં, નિલે પી થ્રે ભજ ભગવાન. ૧૧૦ાા ઓળખ, પ્રભુની સાચી જગમાં, આત્મપ્રભુને ઓળખ ભવ્ય; ઓળખ, આત્મસમાજને, પછીથી કશી ધાર્મિક કર્તવ્ય, ૧૧૦૮ ઓળખાણ છે જ્યાં ત્યાં સારી, ઓળખાણ જ્યાં ત્યાં ઘર જાણ, ઓળખાણ ખપમાં કદિ આવે, ઓળખાણ જ્યાં પ્રેમનું તા. ૧૧૦૯
ઔષધ આપી રેગીઓની, સેવા કરશે નરને નાર; ઓષધિનું જ્ઞાન કરીને, કરશે જીપર ઉપકાર. ૧૧૧ ઔષધિ રે હરનારી, જ્યાં ત્યાં ઉગે દેશદેશ; ઓષધિયોને મહિમા મટે, જાણે તે ટાળે છે કલેશ. ૧૧૧ ઔષધિય ઉપકારી જગમાં, ઔષધિનું કરશે જ્ઞાન, ઔષધમાંહી વનસ્પતિ શુભ, ઉપયોગી ઔષધ સુખખાણ. ૧૧૧૨ ઔદાર્ય જેમાં સ્વાભાવિક છે, જગમાં તે માટે દાતાર ઔદાર્ય વણે જે દાન કરે છે, ફળ પામે નહીં તેનું સાર.૧૧૧૩. એયિકકર્મો જે જે આવે, તેમાં ધારી લે સમભાવ; ઔદયિકભાવમાં ઉપયોગી થે, વર્ત! ધરી ગુણ ઉત્તમદાવ.૧૧૧૪ ઐયિક કર્મો!!! જે ઉપગે, ઉચ્ચને નીચપણું ત્યાં ફેક; ઔપચારિક સંબધોમાંહીં, મુંઝ ન આતમ!! પાડી પોક. ૧૧૧યા દાસીન્ય ન ધર નિજ આતમ, સુખદુ:ખમાં ધર સમતાભાવ,
દાસી દશા છે મેહ, તેને ત્યાગી સ્વયં જગાવ!! ૧૧૧૬ એત્સર્ગિક અપવાદિક વ્રતને, કર્મો કર! ધારી ઉપગ, એજયુ, આત્મનું પ્રગટ કરે ઘટ,ભગવી સમભાવે સગા૧૧૧૭ જમ્, વૃત્તિનું રજે તમે ગુણ, તેથી સાત્તિવક બહુમહાન જય. આત્મનું, અનંતશકિત, જસુ ત્યાં પ્રભુપ્રગટ્યા જાણુ૧૧૧૮
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) કક્કાવલિ સુબેધ––ક, એજન્મ, નષ્ઠિક બ્રહ્મચારીનું, જ્ઞાની સંતનું બહુ મહાન ઓજસૂ વૃદ્ધિના ઉપાય, લે જે ગુણી દૈને ગુણવાન, ૧૧૧ દારિક વેકિયને કાર્મણ, આહારક તૈજસ તનુ પંચક
પાધિક તનુ કમે, રાગે છે કર્મને સંચ. ૧૧૨મા ઓષધાશ્રમ બંધાવે જ્યાં ત્યાં, પ્રગટાવે શુભ વેદ્ય અનેક. ઔષધિનાં શાસ્ત્ર રચા, વૈદક શાસ્ત્રને કરો વિવેક ૧૧૨૧ દાસીન્ય દશા તજ!! આતમ!!, આનંદનિજમાંહી પ્રગટાવ, દાસીન્ય તે વિરાગવૃત્તિ-તેથી આગળ ચાલે લહાવ. ૧૧૨રા
!
શું ?
કક્કા કર્મને સમ્યક સમજી, કમનું કારણ મોહ નિવાર! ! રાગદ્વેષથી કર્મબંધ છે, જ્ઞાનવૈરાગ્યે કર્મને વાર! !. ૧છે કર્મને જીતતાં કક્કો ભણિયે, સમજે એવું ચિત્ત મઝાર; કક્કા, કર્મ વિપાકે ભેગવા, સમભાવે મુક્તિ નિર્ધાર. છે ૨ કાળ ઝપટશે અણધાર્યો ઝટ, કપટ કળાને કર!! ઝટ ત્યાગ; કર્મ કર્યા ભેગવવી પડશે, આત્મધર્મમાં જ્ઞાન જાગ! . . ૩ કર્મચાગ રૂપે ગ્રન્થ મેં સારે, કર્મયોગી કરવા નરનાર; કર્મવેગને વાંચે તેથી, નિલે પી થાશે નિર્ધાર. કન્યાવિકયનિષેધ ગ્રન્થને, રચીને મેં દીધે ઉપદેશ કન્યાવિક્રય બંધ થવાથી, દેશ કોમના ટળશે કલેશ. એ ૫૫ કક્કા કીર્તિ વાસના ત્યાગી, કરે ધર્મનાં સારાં કાજ; કર્મ પ્રમાણે સુખ દુખ થાતું, કર્મનાશથી શિવપુર રાજ્ય!! દા કાલા ઘેલા થશે ન જગમાં, કરો ન કયારે કાળા કેર; કર્મને ભવનું કારણ જાણી, કર્મનું મૂળ તજી દો વૈર. | ૭ | કલંક દેવાં નહીં ક્રોધી છે, ક્રોધ જગમાં છે ચંડાલ કામણ દ્રમણ કરો ન કેપર, કામવાસના પ્રગટી વાર!! છે ૮ કંજુસનું મુખ જેવું ન પ્રાતર-પ્રભાતમાં લેવું નહીં નામ, કંજુસનું ધન બીજા ખાતા, મરતે લેઈ જાય ન દામ.
|
૯ ||
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ–ક.
( ૮૩ ) કાયા દેખી શું મકલાતે, કાયા માયા અખ્ત ધૂળ પ્રષ્ટિ ઉપાયે રહે ન કાયા, માનવ! મેહિ જરા ન ભૂલ. એ ૧૦ મરાન માને મુસલમાન સહ, કર્મ ટળ્યા વણું થાય ન મુક્તિ મટકલા ત્યાં ધર્મ ને કિંચિત, કાળની આગળ ચલે ન યુક્તિ ૧૧ કર્મથગી તે નર ને નારી, આસકિત વણુ કરતાં કાજ; કર્મ કરે પણ અકર્મભાવ, રહીને સાથે આતમરાજ્ય. ૧૨ કણબી પાછળ પળે કરડે, ખેતીના ધંધાથી જાણ અને જાણે તે જ્ઞાની, કપટ કરે અંતે દુખ લહાણ
! ૧૩ છે કરણી તેવી પાર ઉતરણ. વાવ્યું તેવું લણશો સત્ય કર્યા કર્મભેગવવાં પડતાં, સમજી કરશે સારું કૃત્ય. ૧૪ કતકર્મો ભેગવવાં પડતાં, ઈન્દ્રાદિક પણ ભગવે કર્મ, કર્મને શર્મ નહીં છે કેની, કરીલે! ચેતન પળ પળ ધર્મ. ૧૫ કજીયા કંકાસ કરવામાં, પિતાની થે ભૂલ વિચાર કૃત ભૂલને દૂર કર્યાથી, આમેન્નતિ સાચી નિર્ધાર. છે ૧૬ કુકર્મ કરશે છાનાંમાનાં, તે પણ પ્રગટ થતાં સંસાર; કુકર્મથી સુખ લેશ ન મળશે, પગ પગ દુ:ખ દાવાનળ ધાર. તે ૧૭ કકળાવે નહીં અન્યને છે, જૂઠા કરવા નહીં કકળાટ કીલામણું કરી નહીં અને, આલસ છે મનતનને કાટ. ૧૮ કકડે કકડે ખવાય સઘળું, આખું કોળું નહીં ખવાય; કકડીને ભૂખ લાગે ત્યારે, ખાધું પચે ને રોગ ન થાય. ૧૯ કન્ચ કચ કર નહીં નકામી ક્યારે, કેશાકેશીયુદ્ધ નિવાર!!; કાળજું ભૂલી કાર્ય કરે છે, ગાંડે કે દાની શુર ધાર પર કચરા પૂજા કર! નહીં મનમાં, મનને રાખે શુદ્ધ પવિત્ર કચપચથી નહીં કાર્યની સિદ્ધિ, ચેખું રાખે કાર્યને ચિત્ત. ર૧ કચર પચર ખાવું નહીં સારું, કચરીશ નહીં અને ભવ્ય કચર કર!! મન તનને દૂરે, કચવાયા વણ કર!! કર્તવ્ય. મારા કચાશ રાખ ન સુકાર્ય કરતાં, કટીથી મન ધર સંતેષ; કર્મ જેવી વેળા આવે, તેવી જોગવ! ધર નહીં રેષ. ૨૩
હા
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધક. કજીયાખેરથી પાડ ન!! કામ, કજા થાય તે કર નહીં કામ, કજીયાના જે અથી દલાલે, તેને સ્વાર્થે આપ! ન દામ. ૨૪ કડાથી નહીં નર્ક છે છેટું, કાજલસમ છે દુષ્ટની સંગ; કટાક્ષને જે ભાવ ન સમજે, અજ્ઞાની તેના જ કુટંગ. રપા કટિસ્નાનથી રગે જાવે, ગુરૂગમ પૂર્વક થાય જે સ્નાન કટિ આદિ નાની સમજણ, ગુરૂગમથી જ્ઞાને શુભમાન પર કઠોર થા નહિં દુ:ખી ગરીબ પર, કડકપણું તે દૂર નિવાર!! કડાકૂટ તજ કદાગ્રહીથી, કઢાપે પ્રગટે તે સંહાર. ધરણા કતકની પેઠે વિવેકથી નિજ, મનના દે કરાય દૂર કથીરસમ છે જૂઠી કહેણું, કદર કર બની જ્ઞાની શર. ર૮૫ કદંબ પુષ્પની પેઠે દાની –નું મન હાથે શોભે સત્ય; કનિષ્ટ તે જે કંજૂસ સવાથી, અજ્ઞને નિર્દય કરે કુત્ય. પરલા કન્યાશાળાઓ બહુ સ્થાપ, કન્યાઓને આપ જ્ઞાન, કન્યા કેળવણી વણ દેશની –ધર્મરાજ્યની ચડતી ન જાણુ. ૩૦ કપાલીની નહીં સારી બુદ્ધિ, કપાલ-ફૂટી કરે ન ફેક કપિલ કપિત કહેણું જૂઠી, કફનું કારણ જાણું રેક!. ૩૧ કફની માત્રથી બને ન જોગી, કબજે મન તે આતમ દેવ; કબ્ર છે અંત મેહની વૃત્તિ -ટાળે ધારે સદગુણ સેવ. ૩રા કબાટ સમ નિજ દિલને કરજો, ઉપયોગી તે સંગ્રહે સર્વ કબીર વેદાંત સુણી મતવાદી, કબૂતરને પણ કામને ગર્વ. ૩૩ કલ થઈને ફરી ન જાશે, પાળે સારી કરી કબુલાત કમકમી પ્રગટે એવા કુકમ,-લેકેની બરી છે વાત. ૩૪ કમ કૌવતને જુસ્સો ઝાઝે, મૂર્ખ અશકતની એવી વૃત્તિ, કમાઈ ડી ખર્ચ જ્યાં ઝાઝું, ત્યાં અંતે પ્રગટે કમબખ્તી. ૩૫ કમાડ વાસે પગથી કપટી, કરપીણુઆંખો જુદી જોય; કમ્મર બળ તે હિંમત સ્વાશ્રય, ખંતને ઉદ્યમ નિશ્ચય હાય ૩૬ કરડાગી કરી બેલ ના વચને, કરમાઈશ ના મેહથી લેશ; કરવતથી પણ બર ક્રોધી, કીડી પર પણ કર નહીં દ્વેષ. ૩૭
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુત્ર–ક.
કલ્પતરૂ સમ સતને દાનો, સદ્ગુરૂ છાયા અતિ સુખકાર; કલ્પલતા સમ સાચી વિદ્યા, કુકર્મ વૃત્તિ પ્રગટી વાર. કૃતજ્ઞ જે તે ક્રુત ગુણ જાણે, ઉપકારીનું હિત કરનાર; કુતન તે છે કૃતગુણુ બદલા, વાળે જે જગ નરને નાર. કૃતજ્ઞ’ જગમાં વિરલા લેાકેા, ઉપકારી માટે અોય; કૃતકાર્યના પ્રતિ ખલા નહીં, ઇચ્છે તે નિષ્કામી ગણાય. ૫ ૪૦ ૫ કૃતજ્ઞ તે ઉપકારની ઉપર, અપકારા સામે કરનાર; ર્યો ગુણાને જે નહીં જાણે, જાણે છતાં ખરૂ કરનાર. કૃતઘ્ન જનથી કુતરા સારી, પાલકમાટે આપે પ્રાથુ; કૃતજ્ઞ' ભૂલથકી છે હલકા, પક્ષી ખપમાં આવે જાસુ. કૃતજ્ઞની કિંમત નહીં કાડી, સૌથી હલકા જગમાં થાય; કુંતા થા ! નહીં ઉપકારીના, ઉપકારીનુ કર હિત ચ્હાય. ૫ ૪૩ ૫ કષાયેા સેાળને પચ્ચીશ ભેટ્ટે, સર્વથા ટાળે તે અહિં કષાયને જીત્યા તે જિન છે, વીતરાગ જગમાં મહાસ ત કષાયે છે તે કર્મનાં બીજો, કષાય ત્યાગે ત્યાગ્યુ' સ; કષાય જબ તકે તબ તક ત્યાગી—દશાપણાના મિથ્યા ગ ૫ ૪૫ ॥ કષાયા જેને તે નહીં ઈશ્વર, પરમેશ્વર જગમાં કહેવાય; કષાય’ જન્મ મરણના હેતુ, કષાય જીતે પુરૂષ તે થાય. કષાય જીતે તે છે ચેાગી, તપસી સન્યાસીને ફ્રીર; કષાય જીતે સાધુ મુનિ યતિ, કષાય જીતે તે મહાવીર. કુથલી કરતાં ધર્મ ન થાતા, કુથલીથી થાતુ બહુ પાપ; કુથલીથી નહી સ્વકાર્ય સિદ્ધિ. કુથલીથી પ્રગટે સંતાપ. ॥ ૪૮ તા કૃત્ય અકૃત્ય ને સત્યાસત્યને, જાણ્ણા તેનું સમ્યગ્ જ્ઞાન; નૃત્ય કરે પણ સાક્ષીરૂપે, થાતા તે પામે નિર્વાણ.
ત;
For Private And Personal Use Only
( ૮૫ )
usના
૫ ૩૯ ૫
૫ ૪૧ ॥
॥ ૪૨ ॥
૫૪૪૫
॥ ૪૬ ॥
૫ ૪૭ ॥
૫ ૪૯ u
॥ ૫ ॥
કાકની દ્રષ્ટિ તજીને આતમ !!, જ્યાં ત્યાં સદ્ગુણુ સારૂં' દેખ !!; કાળું કમે સર્વ જીવામાં, દોષાની દ્રષ્ટિને ઉવેખ. કૃષ્ણને કાપાત નીલને તેજસ, પદ્મ શુકલ લેશ્યા ષટ્ જાણું; કૃષ્ણાદિક વેશ્યાએ જાણી, ઉજ્વલ લેશ્યા હેા સુજાણુ. ॥ ૧ ॥
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધ-ક ક્રિયાઓ પચ્ચીશ આસવની, કાયાએ દંડાએ ન ભવ્ય ક્રિયાનું જ્ઞાને પમ સમજી, કર !! સવાધિકારે કર્તવ્ય. પર છે કામરાગમા નિજ મુંઝી, કામરાગની મારામાર કામરાગમાં પ્રેમને સાચે, આશુકમાશુકશાંતિ વિચાર. ૫૩ છે કામરાગમાં ક્ષણિક સુખની લાલચ શાંતિ છે નિર્ધાર કામ રાગથી અનેક દુખે, કામે સુખ નહીં નિશ્ચય ધાર. ૫૪ છે કેતુક કુતુહલ જગમાં જ્યાં ત્યાં, કેતુકથી ભરિયે સંસાર; કેતુક કર્મને આતમનું ઘટ, જોતાં આવે કેતુક પાર. . પપ કર્મનું કુતુહલ નાટક જે 31 નિજ ભવમાં નાટક ક્યાં અનંત, કર્મથી નાચ કર્યા કરે હજી પણ, સાક્ષી છે કરતાં તે સંત. તે પદો કાયેત્સર્ગ તે દેહાધ્યાસને-જ્ઞાન અને વૈરાગ્યથી ત્યાગ કાયોત્સર્ગ તે કાયા ઉપર, મમતા નહીં ને નહિ તનુરાગ, પછા કાર્યોત્સર્ગદશામાં રહીને, અનંત લકે પામ્યા મોક્ષ કાર્યોત્સર્ગ કરો ઉપગે, તેથી આતમ નહીં પરાક્ષ. ૫૮ કંગાલો નહીં કંજુસ સમ જગ, કંજુસ તે સાચા કંગાલ; કંજુસનું જે નામ પ્રભાતે, દીધું તે દિન હાલ હવાલ છે ૫૯ છે કેલેશની વખતે જલમાં, હવામાં રેગ થાય પ્રચાર કેલેરા ચાલે ત્યાં છાશને, પીવી આરોગ્ય જ કરનાર છે ૬૦ છે કારી ઘા વચનના લાગ્યા, તે તે કદિયે નહીં રજાય; કેઈને શિક્ષા દેતાં પૂર્વ, પૂર્ણ તપાસે ન્યાયાખ્યાય. . ૬૧ છે કૃષ્ણ હરિ શિવ રામનામને, જપે હિંદુઓ અનેક દેખll; કૃષ્ણ રામના ગુણે પ્રહા વણ, પ્રભુતા પામે નહીં તે પિખ. છે દ૨ છે કમબખ્તી તે તેની આવી, સાધ્યદષ્ટિને ચૂ જેહ કમશક્તિને દેધ કરે બહુ બળે ન સદગુણગણને ગેહ. ૬૩ કમબખ્તી તે તેની આવી, ઉચ્ચ ગુણેથી પઢિયે જેહ; કુમાર્ગમાં પ્રવૃત્તિ કીધી, ભેગે ખાખ કરી નિજ દેહ છે ૬૪ કાટીથી તું કસાય તોપણ, ધાર! ! મનમાં કિંચિત ખેદ; કાર્યો કરતાં કટે સહવાં, રાખજે એવી સત્ય ઉમેદ. આ ૬૫ છે
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ ક.
કષ્ટ વિપત્તિ દુ:ખ બહુ પડતાં, કસોટી હારી કસેાટીથી તુ પૂર્ણ કસાજે, તેથી શાંતિ અ ંતે યોર્ક. કમભાગી જે ગુરૂ નહીં માને, કમભાગી જે સુણે અભાગી તે કામને માર્ગો, વ્યભિચારો થઈ મા કમભાગી જે શત્રુ મિત્રને, સત્યાસત્યના લહે ન ભેદ; કમભાગી જે દાન દેઈને, પાછળથી મન કરતા ખેદ. ક્રમભાગી જે દુગુ ણુ દોષને; સેવી નિજને ગણે મહાન; કાર્યો કરે અવિચારીપણાથી, હિતસ્ત્રીની સમજે નહીં સાન. ॥૬ા કમભાગી તે નિજ ન, કાચુ દિલને કાચા કાન; કુટુંબ દેશ ને સંધના સામા, થાતા ત્યાગે નહીં અભિમાન. છon કાંટાની વાટા કરવાથી, આમ્રાદિકનુ રક્ષણ થાય; કાંટા સરખા લેાકાથી જગ, દયાળુ જ્ઞાનો જન રક્ષાય.
For Private And Personal Use Only
તમે ત
*
શી
(.)
યાં
PET MARIN
શીખ
૬૬.
"L
| ૭૧ h
॥ ૩ ॥
॥ ૫ ॥
કાંટા વાવ !! ન મન વચ તનુથી, કાંટા નિજને વાગશે તેહ; કટાળે. ખા નહીં શુભ કાર્યો, કાયર થા નહીં મન !.! ગુણુÀહારા કરીને દેખ તું આભવમાંહી, જેવુ કરે તેવા તુ થાય, કચાશ રાખ ન પ્રભુને ભજતાં, લેનેદે એ કુદ્રુત ન્યાય. કેઇક કત્ત્તવાદી લાકો, પ્રભુની ઇચ્છાએ સહુ થાય; કથન કરે ત્યાં પ્રભુની ઈચ્છા, એજ કર્મનુ લ છે ન્યાય. ૫ ૭૪ u કર્માંદય તે પ્રભુની ઇચ્છા, કર્મ, પ્રભુની મરજી જાણુ ! !; કર્માનાય તે કમ પ્રભુને, ન્યાય કરેલા નિશ્ચય માન, કઠાભૂષણુ સત્ય ખેલવું, કટિભૂષણુ સત્યાચાર; કદોરા તે બ્રહ્મચર્ય ના, પરનારી મૈથુન પરિહાર કુશલ અનેા સહુ કર્મ ક્રિયામાં, કુશલ હોય તે પામે યોગ; કુશલપણ' છે અનેક ચેાગે, ભાગામાં થા આત્મ અલેગ, ૭૫ કષ્ટની કાટિ ને તાપણુ, આનંદ સમતા ધીરજ ધાર; કર્મની લીલા સુખ દુઃખ જાણી,ક નવાં બાંધા ન લગાર. ૫૭૮ કૃષ્ણને કર્યું પ્રાતાં નડિયાં, બાણ વાગતાં છડ્યા પ્રાણ; કામા લેઇ ગયા ક્રુષ્ણની,નારીએને જુએ પુરાણુ. inve n
૫ ૭૬
૫ ૬૮ ૫
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮)
કક્કાવલિ સુધ-ક. કટોકટીને પ્રસંગ આવે, તે પણ પ્રભુને ધર્મને ધાર! ; કરે કમાણુ ધર્મની સારી, કર્મને આતમ !!ભિન્ન વિચાર. ૮ કમલપત્ર સમ થવું નિર્લેપી, કર્તવ્ય કરતાં સંસાર; કાયાથી કર !! નહિ કદિ કાળું, કાર્ય કરે નિજ ફજ વિચાર ૮૧ કર્મ શુભાશુભ ઉદયે આવ્યાં, ભેગવ !! હર્ષને ત્યાગી શક; કર્મ બાંધતાં પૂર્વે ચેતે, કર્મ ન છૂટે પાડે પિક. _u ૮૨ છે કાળી બાજુ દેખ ન કૅની, કાળી બાજુ વણ નહીં કેઈ; કર્મ છે યાવત્ તાવતું દોષી, જી જાણે જગમાં ઈ. ૮૩ છે કપિલર્ષિ” જિનભાવે પામ્યા, ક્ષણમાં ધ્યાને કેવલજ્ઞાન, કર્મ પ્રભુની અકળ કળા છે, તેથી છૂટે તે ભગવાન. આ ૮૪ કઠિયારો કાન્હડ સુખ પામે, ધર્મ ધરીને વાંચે શાસ્ત્ર, કર્મને આતમ તવને જાણી, ધરી લે જ્ઞાનતણું દિવ્યાસ્ત્ર. ૮૫ કસ્તુરી કાળી માટીને, કાળે મેઘને કાળે વાન; કાળાં અતિ તે બહુ ફલપ્રદ છે, કાળાં ગોરાં સરખાં જાણું છે ૮૬ કાળી ગાડી ધળી ચામડી-રૂપે મુઝે નહીં નરનાર; કાળાં ઘેરાં સહુમાં ગુણને, અવગુણ રહેતા સત્ય વિચાર છે ૮૭ છે કહેણી રૂપા જેવી જાણે, રહેણું તે તે રત્ન સમાન; કહેણું સમ રહે છે જેની, તેહ પ્રમાણિક દેવ સમાન છે ૮૮ છે કથની કરે પણ જે નહીં તે, લુચ્ચે જગમાં કંઠ લબાડ, કથનીની કિંમત છે કેડી, વર્તન વણ દુર્ગતિની ખાડ. ૮૯. કસોટીએ કસાય છે કંચન, તેથી કિંમત તેની થાય; કસાય છે સજજન કંચન સમ, કણાદિક પડતાં નિર્ણાય. ૯૦ છે કષ્ટ પડ્યા વણ કેઈ કાર્યની, જગમાં કિંમત સત્ય ન થાય; કણો પડતાં કરતાં કાર્યો, શૂરા યાગી જગ કહેવાય. _ ૯૧ કચેરકેસને કેમ ઉછેરે, તો પણ જ્યાં ત્યાં પ્રગટે તે કેળને લેકે પાઈ ઉછેરે, કુજાત ઉચ્ચ ભેદ જ એહ છે ૯૨ છે. કડવી તુંબડીને જલધટશી, નારા જે કેટિગાર; કડવાપણ તે લેશ ન મૂકે, કપટીને તેમ યાત્રા ધાર.
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-ક.
( ૯ ). કાયોત્સર્ગ તે કાયા ઉપર, મમતા, આતમભાવનો ત્યાગ !!! કાયોત્સર્ગ અવશ્ય તે કરવું, દેહમાં ધાર!! ન આતમ રાગ.૯૪ કીડી આદિ સંઘના સંપે, સપને થાતે જલ્દી નાશ; કાક સંઘના સંપથી ઘુકને,-ભય ટળતે સમજે જન ખાસ. ૧૯૫ કીડી આદિ સંઘના સંપ, દાખલો લેઈ સંઘને સંપ; કરશે તે જગમાંહી જીવશે, સંપે સુખ શાંતિ ને જંપ. ૫ ૬ કુર્બાની પશુઓની કરવી, થાય ને તેથી ખુદા પ્રસન્ન કરી આજ્ઞા નહીં રક્ત પીવાની, ઈચ્છા-નિશ્ચય જાણે મન. ૯શા કુર્બાની કરે મન શયતાનની, હિંસાથી નહીં જહન્નત હોય; કપટ કુમતિ ને કામ હયાથી, આતમ અહલા પ્રસન્ન જોય. ૯૮ છે કજીયા કલેશ ને સંકટ દુઃખે, કષ્ટ પડે ત્યાં છે તુજ ભૂલ; કાયા મન જે !! તારૂં તપાસી, દુઃખ હેતુ અજ્ઞાન છે મૂલ. લા કેઈક નિંદે કઈ પ્રસશે, સને નહીં અભિપ્રાય જ એક કાર્યને કર તું વિવેકથી જીવ!!, દુનિયાના અભિપ્રાય અનેક.૧૦૦ કરણી તેવી પાર ઉતરણી, વાગ્યું તેવું લણશે ભવ્ય ! કાર્યો કર પણ ફલ ઈછા તજ!!, અકર્મભાવે કર કર્તવ્ય.૧૧ કાગડા કાળા સર્વ ઠેકાણે, ધવે કોયલા થય ન વેત; કપટી દુર્જન દ્રોહીઓથી,-મિત્રીધર સાવધ રહી ચૂત ૧૦૨ કાળી બાજુ દેખ ન કોની, સાની વેળી બાજુ દેખ કરશે તે ભગવશે જગમાં, અન્યની નિંદા કરવી ઉવેખ. ૧૦૩ કરાડ ગાઉ દૂરે તે છે, પાસે છતાં જે પ્રેમથી શૂન્ય કપટી હી દેષને ગ્રાહી, સારૂં છે તય આગળ માન છે ૧૦૪ કાયર, કાર્યની સિદ્ધિ કરે નહીં, અર્ધપત્થથી ભાગી જાય, કાયર થી ના કાર્ય કરેતાં, કાયરથી પ્રભુ દૂર રહાય. • ૧૦૫ કાચા કાનને થા ના ક્યારે, સાંભળ્યું તેટલું સત્ય ન હોય, કરી પરીક્ષા દેખ! અનુભવે, સત્યવાત સમજાતી જોય. . ૧૦૬ કંજુસ થા નહિ કાયર થી નહિ, અગ્ય ક્રોધ થતે જ દબાવ! ! કુશલ બની ઉપયોગી છેને, સ્વયેગ્ય ફજેને નિત્ય બજાવ, ૧૦ણા ૧૨
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ )
કક્કાવલિ સુમેષ ક.
૫ ૧૦૮૫
ક્રૂગટ્ટુનું ચિરત્ર જાણી, અંતમાંથી ક્રોધ નિવાર ! !; કૂમમાંપુત્ર ચરિત્ર વિચારી, રાગ રોષ કામાદિક વાર ! !. ક્રોધ, કાળીયા પ્રગટે ત્યારે, ખેલવુ લખવુ કરવુ ત્યાગ, કંચન કામિનીમાં સુખ લાગે, તે સતાના કર ! I મનશંગ, ૫૧૦૯ના કાયામાં આતમમુદ્ધિથી, જીવતે જીવ મૃતક સમાન;
॥ ૧૧૪ ૫
કાયામાં વસનારા આતમ, કાયાથી ન્યારા જીણુ માણુ. ।। ૧૧૦ ॥ કૃષ્ણ તે અન્તર્ આતમ જાણા, વૃત્તિયા ગૈાપીએ ખાસ; કરે ક પણ કર્મ થી ન્યારા, સમકિતી આતમ પર વિશ્વાસ, ૫૧૧૧/ કૃષ્ણ તે કર્મ છે સૃષ્ટિ કર્તા, હર્તા પાલક નયસાપેક્ષ; કૃષ્ણ તે આતમ ક્રમ બે ભેદે, ચરિત્ર નયસાપેક્ષે દેખ. ॥ ૧૧૨ ॥ કન્યા વેચી પૈસા ખાવા, કસાઇ કરતાં મોટું પાપ, કલંક માટુ એ સરખુ નહી, યેા નહીં કલંકની જંગ છાપ, ॥ ૧૧૩૫ કન્યાવિક્રય કરનારાએ, દેશ કામ પડતી કરનાર; કન્યા વેચે કસાઇ સરખા, પાપ કર્મ બાંધે નિર્ધાર. કન્યાવિક્રય નિષેધ ગ્રન્થ, સ્વરૂપ તેનું વર્ણવ્યું જાણું ! !; કન્યાવિક્રય દુષ્ટ રીવાજને, ત્યાગતાં ચઢતી ગુણુ ખાણું. ॥ ૧૧૫ ૫ ક્રમ યાગી જે નરને નારી, તેના ગુણ આચાર વિચાર; કર્માંચાગ ગ્રન્થે મે ભાષ્યા, વાંચેા તેને એ ! ! નરનાર. ૫ ૧૧૬ ૫ કુમતિ કુટિલતાને મહુવારા, સ કાર્યાં કરતાં નરનાર; કુન્નુના વિશ્વાસ કરે! નહિ, કુરૂ સેાખત કરવી વાર કૃષ્ણે સર્પની સાખત સારી, કુશુરૂ સ ંગે ભવેાભવ દુ:ખ; કુન્નુર સુગુરૂ ભેદ જણાતા, સમ્યગજ્ઞાને પ્રગટે સુખ. કુતર્કથી નહીં તત્ત્વ પમાતુ, કુતર્કથી છે કલેશને વેર; કુતર્કથી સૂકા નિજ આતમ, કુંતીને પ્રગટે નહિ સ્વૈ. ૧૧૯૫ કડવુ આષધ પણ ગુણકારી, માતપિતા ગુરૂ લેાકેા પાય;
૫ ૧૧૭ ॥
॥ ૧૧૮ !!
કહેવુ પણુ સુખકર સાંભળવુ', કરવુ દુ:ખહર જેહ જાય. ૫૧૨૦મા કામિની કજીયા કંચન પૃથ્વી, દુ:ખનાં હેતુ એ છે જાણ; લેશકારિણી મળે જો કામિની, જીવતાં નારકી દુ:ખ માન ૫૧૨૧૫
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધક.
( ૧૧ )
કામના વશમાં જગ સહુ જીવા, કામ છે સર્વ જીવેાના કાલ; કામવશે ઇન્દ્રો પણ કિંકર, કામ તજે તે કાલના કાલ. ॥ ૧૨૨ ॥ કામના માટે ક ંચન કામિની, કામાર્થે જગની જ ઝળક કામથી અંતે સુખ ન સાચું, પછીથી ધ્રુ:ખ દાવાનલ જ્વાલ, ૫૧૨૩ા કામ છે ઊગીને અમૃતસમ, ત્યાં સન્તાને લાગે ઝેર;
કામ નહીં ત્યાં રામ પ્રભુ છે, કામત્યાંહિ હિંસાદિક છે વેર. ૧૨૪ા કામને જીત્યા તે જગ જીત્યા, કામને રામ નહિ એક. ઠામ; કામને જીત્યા વણુ જગ જીત્યા, ચઢી પણ તે દુ:ખ ગુલામ. ૫૧૨પા કામવાસના જીતી જેવું, તેણે જીત્યુ સર્વે જાણ;
કામ છે દુ:ખનું મૂળ જગમાં, કામને છતા ધારી જ્ઞાન. ૫૧૨૬૫ કર્મ છે આઠ પ્રકારે જગમાં, કના ચારને ત્રણ છે. ભે; કર્મીના વશમાં સર્વ જીવા છૅ, કર્મથી જીવેને દુ:ખ ખેદ. ૫૧૨ણા કરાળીયા જેમ લાળથી તાંતણા-ઝાળ રચી તેમાં સપડાય; ક્રના કર્તા હર્તો માતમ, કરાળીયા જેવા છે ન્યાય. ।। ૧૨૮૫ ક્રદયથી સર્વે જીવા, સુખ દુ:ખ પામે અન્ય નિમિત્ત; કઢિયમાં અન્ય જીવા તે, નિમિત્ત માત્ર છે સમજો ચિત્ત, ૧૨૯મા કલંક ચઢયાં છે મહાસતીએ પર, પૂર્વકર્મના ઉદયે જાણુ ! !; કણ દુ:ખ આવે ત્યારે તું, અન્ય જીવાને શત્રુ ન માન. ॥ ૧૩૦ I કચ્છ્વા કર તું સર્વજીવાપર, કાઇને કિંચિત્ દુ:ખ ન આપ ! !; કરીશ જેવું પામીશ તેવું, સત્ય નિયમ એ નહિ ઉત્થાપ; ૫૧૩૧ ॥ કાફ્રિલા સમ મીઠા ખેલા, થા!!, સાવધ તું કાકની પેર, કુતરા સમ થા સેવક સાચેા, કાક સ’પવત્ રહેવુ ઘેર. કેળવણી લે તનની મનની, દુ ણુ નાસે જેથી સ; કેળવણીથી દુ:ખ ટળે સહું, કેળવણી ગ્રહી થા નિ:ગ, ૫ ૧૩૩૫ કાચા કાનના થા ના કયારે, કાયર થા ના કરતાં કાજ; કાળજી ઠેકાણે રાખીને, ચાલા ચેતન વધશે લાજ. ।। ૧૬૨ ૫ કેળની પેઠે લાંબા હાથના, થા ઉપકારી કાર્યે ભવ્ય !; હીનતા પર વજ્રનાં જેવી, કરા વ્યવસ્થાએ કતવ્ય. 2.
॥ ૧૩૨ ૫
For Private And Personal Use Only
૫૧૩૫
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
કક્કાવલ સુબોધકાળા માથાના માણસથી, જગમાં સર્વે કાર્યો થાય, કઠીન કાર્યો પણ કળ બળથી, બુદ્ધિથી સહેલાં થઈ જાય. છે ૧૩૬ કુકકુટ પેઠે જાગ્રત રહેવું, કીડી પેઠે ઉધમ ધાર!!; કૃષ્ણની પેઠે થા ગુણગ્રાહી, જ્યાંથી ત્યાંથી ગુણ લે સાર. ૧૩છા કાલ સ્વભાવને નિયતિ કર્મને, ઉદ્યમ પાંચ કાર્ય સધાય; કારણથી છે કાર્યની સિદ્ધિ, દ્રવ્ય તે ભાવ નિમિત્તે થાય. ૧૩૮ ક લખ્યું તે થાશે એવું માની બેસી રહે ને કેય કર્મોદય પણ ટળે ઉદ્યમથી, કર !! ઉદ્યમ વિશ્વાસથી જોય. ૧૩ાા ક્રિયાકર્મ કરનારા ધમી -અજ્ઞાનીને બુદ્ધિ ભેદ, કર નહીં સંશયી તકે તેને, સંશયે ભ્રષ્ટ વા પામે છે. ૧૪મા ક્રિયા વિનાનું જ્ઞાન તે પંગુ, જ્ઞાન વિનાની ક્રિયા તે અન્ય જ્ઞાન ક્રિયાથી મુક્તિ આદિ, સર્વ કાર્યની સિદ્ધિ અબધૂ. ૧૪૧ કૃપા, પ્રભુની પામવી હોય તે, વિશ્વ પર કરૂણા લાવ!! કૃપા કર્યા વણકપ ન મળશે, સમજીકૃપામાં ચિત્ત લગાવ, ૧૪૨ ફૂડું કરતાં ભૂંડું થાશે, કૂડો જન છે ભૂંડથી નીચ; કલ્પિત વાતથી નહીં ઉન્નતિ, કૂડું દેખી આંખને મીંચ. ૧૪૩ કુદ્રત ખેલને જ્ઞાની સમજે, કુદતી જીવન છે સુખકારક કુદતનાં સહુ રહસ્ય જાણે, ટાળો સહુશાન્તિ દુઃખકાર. ૧૪૪મા કુદત કર્મના ગેબી અવાજે, આકસ્મિક જ્યાં ત્યાં પ્રગટાય; કુદ્રત કર્મ સ્વરૂપી પ્રભુની, અકલકલાઓ નહીં કળાય. ૧૪પા કર્મો કર તું સ્વાધિકારે, સાક્ષીભાવે ધરી ઉપયોગ કર્મો કર તું અકર્મભાવે, કર્તા ભક્તા સાક્ષી પ્રયોગ. ૧૪દશા કાંટાળાં વૃક્ષો ઉપયેગી, વાડ આદિ રક્ષણ ગુણકાર, કે નહીં નિરૂપયોગી જગમાં, સમજે એવું નર ને નાર. ૧૪૭ કડવું ઓષરી બ્રહ્મચારી છે, જેના મુખપર ઝળકે તેજ, કહાં પણ ઝળકે વીર્ય, ઉત્સાહ પૂર્તિ નિરોગી સહેજ. ૧૪૮
શિની કણી મોક્ષાર્થ, કાયા સ્ટીમર અમૂલ્ય જાણ; લેકિન વીર્યથી રક્ષી, ભાદવિ ઉતર ગુણવાન. ૧૪
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધ-૪.
( ૯૩ )
કાયા માનવભવની પામ્યા, અનતપુણ્યે માતમ ! એશ; કાયા વાપર !! માક્ષાર્થે તું, તેથી સઘળા નાસે કલેશ. ૧પ૦ના કાચાથી કર કાર્યો સારાં, કાયાથી કરવાં નહિ પાપ; કાચા ઉપર માહ ન કરવા, કાયાને રહ્યા ગુણુછાપ. કાયાને જે આતમ માને, તેને તે દેહાધ્યાસ; કાયાથી જૂદા નિજ સ્માતમ, માની ગુણુના કરી પ્રકાશ. ૫૧૫૨ કાયાની હિંસા નહી કરવી, વ્યભિચારાદિ ટ્રાષથી જાણ;
૫૧૫૧
કાયા, પરમાતમ પ્રાપ્ત્ય, પર પરા હેતુ છે મહાન. ૧૫૩ા કાયા ચિંતામણિથી અધિકી, અનંતગુણી કર શુભ ઉપયેગ; કાચા, નરભવની મહા દુર્થાંશ, સાચવ તેનું પૂર્ણોરાગ્ય, ૫૧૫૪ા કુટેવ મન તનવાણીની કઈ ?, પેાતાની તું પાતે જાણ; કુટેવ કુટિલતા ટાળી ટળતી, નિશ્ચય કરીને વ પ્રમાણુ ૧૫૫ા કરાડ વાતની વાત જ એકજ, દિમાં રાખી પ્રભુ કર કાજ; કરાય ઇચ્છાઓને ત્યાગી, ઇચ્છ તું પરમાતમ સામ્રાજ્ય, ॥૧૫॥ ક્રમ ખાવાથી ગમ ખાવાથી, તનુના મનના રાગે જાય; કમ ખાતાં રાગા નહી ઉપજે, ગમ થાતાં બહુ કલેશ ન થાય. ।।૧૫ણા કાટિ શિક્ષા પહેલાં શિક્ષા, કમ ખાવું ગમ ખાવી શીખ; કુલ્નેા એવા છે કાયદે, પાળ્યાથી નહિ દુ:ખ ને ભીખ. ૧૫૮ના કુમાર કન્યાઓની ઉપર, સ જાતિ પ્રગતિ આધાર; કેળવણી તેઓને જેવી, દેશેાશિત તેવી અવધાર ! ! ! કુમાર કરતાં કન્યાઓને, માને જે મનમાં હીન; કુમતિધારક એવા જગ, પરતત્ર દુ:ખિયા છે દીન. કસાઈખાનાં પાપનાં સ્થાનક, દેશ કામ પડતી કરનાર; કલ કર્યોથી પશુઓની જગ, અનેક દુ:ખેા પ્રગટ થનાર. ૧૯૧૫ *સાઈખાના નરકાનાં,સ્થાનક જેવાં છે પ્રત્યક્ષ; કલ થતી ગાયા અળદાને ભેંસ આદિ રહ્યા દક્ષા કસાઈખાનામાં ગાઆદિ, પશુઓના દુ:ખી પેાકાર; કાને સાંભળેા આંખે દેખા, દયા ઉપજશે તેથી અપાર,
૫ ૧૫૯ ૫
૫ ૧૬૦ ૫
For Private And Personal Use Only
।। ૧૬૨૫
૫ ૧૬૩ ॥
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૪)
કક્કાવલિ સુબેધ-. કૃપાળુ કે કૃપા કરીને, કસાઈને વેચે નહીં ઠેર; કૃષિ આદિ ઉપગી રે, કસાઈને આપે તે ચેર. ૫ ૧૬૪ કસાઈબાનાં માંસના ભક્ષક-કાના સાથે પ્રગટાય; કૃપા કરૂણા હીનજનથી, પશુઓના માંસે જીવાય. ૧૫ કર્મો કસાઈખાનાં આદિ, કરનારા નરકે જાનાર, કર્મ ન છોડે પરભવમાંહી, લકે દુ:ખી થે નાર. મે ૧૯૬ કર હદયી મહાપાપી લેકે, સ્વાર્થ કત્વ કરે છે ઢાર દૂર દૂર હિંસક લેકેથી, જગમાં દુખ અશાન્તિ શેર. ૧૬૭ છે કમાણ કર !! તું મન વચ કાયે, દયાદિ સત્કર્મોની બેશ; કરી કમાણ સ ની -પરભવમાં ટાળે સહુ કલેશ. . ૧૬૮ કકમી ફોધે કાળો થા ના, ક્રોધે આતમ છે ચંડાલ ક્રોધે કુમતિએ ચંડાલ જ, જે નિજમાં કર સાચે ખ્યાલ. ૫ ૧૬૯ ક્રોધ છે કાળા નાગથી ભૂડે, ક્રોધ એજ જગમાં શયતાન, ક્રોધે ત૫ જપ સંયમ પાળ્યું, નિષ્ફળ જાતું નિશ્ચય માન. ૧૭ના ક્રોધે હિંસા જૂઠને ચેરી, અનેક પાપ વેગે થાય; ક્રોધે ભાન રહે નહીં નિજનું, ક્રોધે અન્યાયી દુઃખ પાય. ૧૭ના ક્રોધ હલાહલ વિષથી મેટે, અનંત ભવ દુઃખદાયી જાણ ફાધે બેષ ટળે છે ક્ષણમાં, ક્રોધ તજ્યાથી કેવળજ્ઞાન. ૧૭૨ છે ક્રોધીથી સહુ થાતાં પાપ, ક્રોધી પિતે છે શયતાન, ક્રોધ તજીને ક્ષમા ભજતાં, ધમી પામે છે નિર્વાણ છે ૧૭૩ ક્રોધની પેઠે કપટ ભયંકર, અનંતભવનું મૂલ છે જાણ; કપટે ચપટ થવાનું નક્કી, કપટ નહીં ત્યાં નિર્મલ જ્ઞાન. ૧૭૪ કપટ વિષે રહેતી નિર્બળતા, દંભે જીવે છે નામ, કપટી મહાપાપી જગમાંહી, અંતે સહેતે દુખનાં દર્દ છે ૧૭૫ કડાઓ કરવી નિર્દોષી, આનંદ શક્તિ બુદ્ધિદાઈ કેલિ કરવી વિવેક ધારી, થાય ન જેથી નિજ હલકાઈ. છે ૧૭૬ છે કમાઈ નિજ જાતે જ કરવી, તેનું ભેજન ઉષ્ણ ગણાય, કમાઈ પરની રળી જે ખાવી, ઠંડું ભેજન તેહ કથાય, છે ૧૭૭ છે
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિમુબેધ–ક
(૨૫) કાળા અંગે નાખુશ થા નહીં, ગેરા અંગે ધર નહીં રાગ; કાળી શેરી ચામડીમાં શું ? અંત ગુણ દેખ મહાભાગ!! ૧૭૮ કંચન સખા તે લેકે છે, સદગુણ સત્કમી નરનાર, કાયા, પરમાર્થે વાપરતા, દયા સત્ય નીતિ વ્યવહાર, છે ૧૭૯ છે કાળી શેરી પીળી ધાબી, જાતભેદથી લડે ન લેક!!; કાળે ગેર નહીં છે આતમ, રંગભેદની કુમતિ રોક ! ! ૧૮૦ કહું કરિયાતું કાળીજીરીથી, જવરાદિ રેગે જલ્દી જાય; કડ લીબડે હવા દવામાં ઉપયોગી આરોગ્ય સહાય. ૧૮૧ કડવી તુંબડી, શતનદી જલમાં, સ્નાન કરે પણ થાય ન મિષ્ટ; કડવા દુર્ગુણ વ્યસન તજ્યા વણ, તીર્થ નાનથી થાયન ઈષ્ટ. ૧૮રા કેહા કાનનું કૂતરૂં જ્યાં ત્યાં, જાતાં હડધત થાવે દેખ ! ! કુશિષ્ય કુંભાંડી કુવ્યસની, હડધૂત થાવે નજરે પખ. ૧૮૩ કડવું પણ ગુણ સુખ કરનારૂં, વહાલું લાગે જેને એ કડવામાંથી ગુણ લેનારા, લાખે એક બે સમજે છે. તે ૧૮૪ છે. કુજાતને દુર્થણું દુર્વ્યસની, કૃતોપકાર વિનાશક જેહ; કુકમીને વિશ્વાસને ઘાતક, હિંસાદિ કરનાર તેહ. તે ૧૮૫ છે કોણ છે તું ને છે તું કોને ?, કોના માટે કરતે કર્મ કયાંથી આવ્યે જાઈશ કયાં તું, વિચારતાં પ્રગટે છે શર્મ. ૧૮દા કેણ સહાયક સંગ છે કે, કઈ દિશામાં જીવન જાય; કેવી કરણી હાલ તું કરતે, વિચારી જે સદ્દગુણ પ્રગટાય. ૧૮૭ કેણ છે તારું કઈ દશા તજ, કયું કર્તવ્ય જ તારું સત્ય કરી રહ્યો છું સારૂં નઠારૂં, કર તું તે વિચારી કૃત્ય. છે ૧૮૮ છે કયાં કુત્ય ઉપગી તુજને, કૃત્ય કરતાં છે ભાવ કપટ તજી અંતરમાં જે તું, કર્મચાગી થાવાના દાવ. ૧૯ કહેવત સારી ગોખી રાખી, સારી સહ આચારે ધાર! ; કહેવત અવસરે તે ઉપયોગી, ગેખી રાખે નરને નાર. ૧૯૦૫ કડવી વાણું ગમે ન કેને, સને મીઠી વાણી પ્રસન્ન; કડવામાંથી સારૂં ગ્રહે છે, તેને જગમાંહે ધન્ય ધન્ય. મે ૧૯૧ છે
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૬ )
કઝાલિ સુખાધ-ક.
.
કડવુ આષધ માતા પાવે, ગુરૂજન પાવે હિતધરનાર;
॥ ૧૯૪ ૫
૫ ૧૯૫ ૫
૫ ૧૯૭ ॥
ભવભયરૂપ.
૫ ૧૯૮૫
કડવુ તે પણ મીઠુ` નક્કી, મીઠું પણ અરિતુ' દુઃખકાર. ।। ૧૨ । કલ્પના કાટિ કરવી છંડી, એક નિજાતમ શુદ્ધિ ધાર ! !; કલ્પિત પુસ્તક દૃષ્ટાંતાથી, સત્ય શીખ ગ્રહવી સુખકાર. ॥ ૧૯૩ ૫ કલ્પિત દૃષ્ટાંતા આપીને, વિદ્વાના સમજાવે શીખ; કુપિત રાગને દ્વેષની કરણી, એવી સતા આપે ઢીબ, કાળું દેખતાં પાર ન આવે, જ્યાં ત્યાં ધાળુ સાનુ દેખ !; કાળુ એ પેાતામાં શુ છે, પરની કાળી ખાજી ઉવેખ. કવશે સહુ જીવમાં કાળું, કાળાંને દે નહી ધિક્કાર; કાળુ' ત્હાર' બીજાએને, લાગે કેવુ તેહ વિચાર. કુરૂઢિયા જે દેશ કામને, સંઘધર્મ દ્ગાનિ કરનાર; કુરીતિયા એવી ખેાટી, તેનેા જલ્દી કર પરિહાર. કગ્રન્થમાં કર્મ પ્રકૃતિ,- માંહી કનુ ઘણુ સ્વરૂપ; ક જ્ઞા કર્મોને ટાળે, પડે નહીં તે કંજીસ થા નહિ આતમ જગમાં, યથાશક્તિ સત્પાત્રે આપ !! ; કબ્રુસ સાથે જાય ન કેાડી, કંજુસની છેાડી દે છાપ. કજુસાઈ કરે કયાં મેહે, જડ ધન આદિ આવે ન હાથ; કાડી પણ સાથે નહીં આવે, તે મૂકી જાવું માથ. કનુસનુ જો નામ, પ્રભાતે, કે તેને કઇ વીતી જાય; કે બ્રુસ માખી પેઠે હાથેા, ઘસતા પરભવ શાંતિ ન પાય. ૨૦૧૫ કનુસની કિંમત છે કેાડી, કેજીસનુ છે નહીં કલ્યાણુ; કનુસતા કર નહીં કા રીતે, ઉદાર થા આતમ ! ગુણવાનું. ઘર૦ા કથની સરખી રહેણી ન જેની, એવા જગમાં જના કરાડ; કથની રહેણી છે જ્યાં સરખી, એવાની જગમાં નહીં જોડ. ૫૨૦૩ા કહેણીથી કશું વળે ન કિંચિત્, રહેણી વણુ કહેણી છે મૂળ; કહેણી મજુરી રહેણી હજૂરી, રહેણીનું જગમાંહી મૂલ્ય. ૫૨૦૪ા કહેણી ભવાઈ સરખી જગમાં, કથા કર્યાથી થાય ન કાજ; કહેણી સરખી રહેણી રાખેા, તેથી પ્રગટે સુખ સામ્રાજ્ય. ઘ૨૦પા
૧૯૯ા
ll૨૦ના
For Private And Personal Use Only
૫ ૧૯૬ ॥
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધન્ક
(૯૭) કાચા કુંભ સમી છે કાયા, પાણપરપોટા સમ જાણે, કાચી કાયાને શે ગારવ, કાયા, નદીના પૂર સમાન. ૨૦૬ કજીયા કંકાસે કહેશોમાં, પામર જીવનું જીવન જાય; કરૂણા સત્ય ક્ષમા સેવામાં, ઘમીજનનું આયુ સહાય. ૨૦૭ કરેડપતિ વા સુરપતિ થાતાં, જ ગથી થાય ન સુખ; કેવળ આત્મામાંહી સુખ છે, ભેગમાં રોગને સંકટ દુ:ખ છે ૨૦૮ કેળ ફળે છે એકવાર જગ, તેથી તે ચોરીમાં સુહાય કેળની પેઠે એકવાર જે, કરી પ્રતિજ્ઞા પાળે ન્યાય. ૨૦૯ કન્ટેસંકટ પણ શિક્ષક સમ, રેગ પણ શિક્ષકસમ સર્વ; કર્મ તે દુઃખ આપી સમજાવે, આતમ કર નહીં મિથ્યા ગર્વ.ર૧ને કેતુક દેખી અચરિજ પામે, જગમાં સઘળાં નરનાર; કૌતુક દેખ!! મનનું અંતમાં, ઘેડ ઉપર નીચે સવારે. ૨૧૧ કૌતુક નાટક, આતમ કર્મનું, બન્નેનું જે ! નિજનીમાંહા કર્તા હર્તા પર માને, મેહે આતમ એ દુઃખ છાંય. ૨૧રા કહેતે બીજાને તું કુડો, પણ જે ! તું નિજ મનનું કૂડ; કાળ છે ક્રોધ સ્વરૂપી મનમાં, મનમાં વર્તે કામનું ભૂંડ. ૨૧૩ કેડીની કિંમત છે તારી, જ્યાં સુધી તું મેહગુલામ; કેટિ ઈન્દ્રોથી પણ મેટે, ટાળે જ્યારે મહદમામ. ૨૧૪ છે મિત્ માની ત્યજ નહીં યત્ન, ઉદ્યોગી થે કર ! ઝટ કાજ; કાર્ય કરતાં કિસમત સહાય, થા તું ઉદ્યોગે સામ્રાજ્ય. ૨૧પ કવિ ખરા જે આતમ શુદ્ધિ, કરતા આપે સદુપદેશ, કાવ્ય તે સાચાં જેથી મન તન-શુદ્ધિ ટળતા દુર્ગુણુ કલેશ. ૨૧દા કવિતા તે સાચી છે જેથી, આત્મગુણને થાય વિકાસ કાયા મન વચ શક્તિ પ્રગટે, પ્રભુધર્મ પ્રગટે વિશ્વાસ. એ ૨૧૭ | કાર્યો શુભ, એ પ્રભુની કૃપા છે, સત્કાર્યોથી કૃપા ન ભિન્ન; કૃપાદિ સત્કરણ કીધા વણ, પ્રભુકૃપાકાંક્ષી જનાદીન. છે ૨૧૮ ! કૃપા, પ્રભુની સત્ય વિચારે, સગુણ સદ્દવર્તન છે માન, કુપા,પ્રભુની તે શુભ કર્મો, ઉદયે આવ્યાં નિશ્ચય જાણ!!. પર૧લા
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮)
કક્કાવલિ સુબોધ-ક. કૃપા કૃપા વદી પ્રભુ કરગરતાં, પાપ તજ્યા વણ થશે ન શુદ્ધ કૃપા દયા જે અન્ય પર, આત્મપ્રભુની કૃપા પ્રસિદ્ધ. રર૦પ કૂર્મની પેઠે ઈન્દ્રિય મનને, પવ! મોહમાં જાતાં ભવ્ય કુર્મની પેઠે ગુપ્તિ ધારે, અકર્મભાવે કર ! કર્તવ્ય. ૨૨૧ છે કર્તા હર્તા કર્માદિકને –આતમ વ્યવહાર કહેવાય; ક્ત હત આત્મપ્રભુ છે, કર્મને મનપ્રાગે ન્યાય. જે ૨૨૨ કર્તા ન હત નિશ્ચયનયથી, કર્મને, આતમ નિશ્ચય સત્ય; કર્તા હર્તા નિશ્ચયથી નિજ, ગુણપર્યાયને, કર નિજ કૃત્ય. ૨૨૩ કર્તા આતમ, હર્તા આતમ, પારક રૂ૫ આતમ જાણ કર્તાદિ ષસ્થાનક જ્ઞાને, સમકિતયેગે મુક્તિ સ્થાન. ૨૨૪ કારી ઘા લાગ્યા ભૂલાતા, વખત વીતતાં એ ન્યાય; કાળજુ ઠેકાણે રાખીને, ચાલે તે નહીં બત્તા ખાય. ર૨૫ કલ્પસૂત્ર છે જેનેનું, મહા - પવિત્ર ધાર્મિક શાસ્ત્ર પ્રમાણ, કલ્પસૂત્રમાં જૈન ધર્મનું, સામાન્ય સઘળું છે જ્ઞાન. ૨૨૬ છે કૂમપુત્રને કરકંડુજી, કપિલ મુનિનું ધર્મચરિત્ર, કઈ પણ શ્રદ્ધાથી વાંચે છે, તેને આતમ થાય પવિત્ર છે ૨૨૭ કાલ ન ખાતે જ્ઞાનાત્માને, અકાલસંતે જ્ઞાની બેશ, કાલને ભય છે મહીઓને, જ્ઞાની ટાળે કાલને કલેશ. ૨૨૮ છે કાચ સમી છે કામીપ્રીતિ, સ્વાર્થની પ્રીતિ જેવો કાચ, કામને પ્રેમ તે પ્રેમ ન સાચે, નિષ્કામી પ્રેમ જ છે સાચ ા૨૨લા કાટ, તે કામને સ્વાર્થ દેષ છે, મનપર ચડવા દ્યો નહીં તેહ કટાઈ જાતા પ્રમાદી લેકે, અકાટરૂપે જ્ઞાની જેહ. ૨૩૦ કાચા કાનના થવું ન કયાર, કાચા કાનને માનવ મૂઢ; કાચા કાને મળે ન સાચું સમજે એ અન્તનું ગૂઢ. છે ૨૩૫ છે કાપો નહીં જે સારૂં જગમાં, મૂકે નહીં સાચા પર કાપ; કાજ કરો સહુ બાજુ તપાસી, કર્મશગીની રહશે છા૫. ર૩રા કાદવ-કામની વૃત્તિને, ડગલે ડગલે સામે દેખ; કામના કાદવને સંભાળી, ડગ ડગ મૂકે કરી વિવેક. ૫ ૨૩૩ છે
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ–ક.
(૯) કીરની પેઠે રૂડું બેલ, હળી મળી સંપી કરશે સંગ; કુંજર કીટક ગુણને ગ્રહશે, તેથી વાધે આતમરંગ. ૧ ૨૩૪ કુખ ન લજ નિજ જનનીની, નિજ જનની અજવાળે કુખ કૂર પૂરનાં ભેજન એકદિન, એકદિન ભીખનું વતે દુ:ખ. ર૩પા કેર ન કરશો ક્રોધ કરીને, જુલમ ગુજારો નહીં ચે કાળ; કાટની પેઠે રક્ષા આશ્રય, આપે દિલમાં બની દયાળ. ૨૩૬ છે કોલ કર્યો તે સાર પાળે, ષષ્ટિથી બનો ન કાક કપાલ ઈ ટીલું થાતું-ગાને વહાલી છે રાખ. ૨૩૭ના કપાસ, જગઢાંકણ છે સાચું, કપાસથી સર્વે ઢંકાય; કપાસ સરખા જગના ઢાંકણું, ઉપકારી દાની કહેવાય. પર૩૮૫ કલાલની દુકાને જતાં પણ, દારૂપાની માને લોક કુસંગીની સંગત નહીં કરવી, કઈ દિવસ બગડે છે કેક. રિલા કુટેવરૂપી ચુક્લ પાપી, એકવાર પડા તે નહીં જાય; કુચાલ પડી તે મહાપ્રયત્ન, તીવ્રોત્સાહથકી વિણાય. ૨૪ કુપુત્ર તે જનનીને જનકનું, કુલવંશનું બળે નામ; કુકરમાં દર્શણ બહુ, વ્યસનની પાપીવૃત્તિહરામ. | ૨૪૧ કુશિષ્ય, ગુરૂહી પાપી, વિનયાદિક સદગુણથી દૂર કલંક લાગે એવાં કર્મો, કરતા દુર્ગુણથી ભરપૂર. ર૪રા કશુરૂ તે મિથ્યાત્વી દુર્ગુણ, દુરાચાર કર્મો કરનાર, કપટે રાતે માતે બુડથલ, સદગુણવ્રતને પરિહરનાર. ૨૪૩ કુમિત્ર તે થવાથીને ખુશામતી, ધૂર્ત પ્રપંચી દિલમાં પાપ કુમિત્ર અવળી બુદ્ધિ આપે, કુમિત્ર તજતાં નહીં સંતાપ, ૨૪૪ કુધર્મ તે હિંસાને જૂઠી, ચારી રૂશ્વતને વ્યભિચાર, કુટેવ તે કુવ્યસનનું સેવન, દર્શણ કર્મને દુષ્ટાચાર. ૨૪પા કપાત્ર તે જે નીચ હરામી, અવિનયીને કૃતગુણનાશ કરે જે ઉપકારીનું બુરું, ણ બુદ્ધિને હાસ. રજા કુદેવ તે, અજ્ઞાની મહી, રાગી છેષી માયા ધાર; કુદેવમાં સર્વાપણું નહીં, કુદેવને તજીએ નિર્ધાર.
પળા
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦)
કક્કાવલિ સુબોધ-ક. કુદ્ર ને કૃત્રિમ એ બેમાં, ગગન અને પાતાળને ફેર કુદ્રતી સઘળું સત્ય છે સમજે, કૃત્રિમ જીવનમાં અંધેર. ૨૪૮ કુદત્ નિયમને પશુ પક્ષીઓ, કર્તવ્યે ગણી પાળે બેશ; કુદતું કાયદે ભંગ કરીને, કૃત્રિમ વર્તતાં પ્રગટે કલેશ. ૨૪લ્લા કૃત્રિમ જીવનથી દુનિયાના લેકે જ્યાં ત્યાં દુઃખી જણાય; કૃત્રિમ જૂઠું દુ:ખકર જીવન, સમજે તે કુદ્રત સુખપાય. ર૫ કંગાલેને કાંઈક આપે, યથાશક્તિ કરશે ઉપકાર કાંટા જ્યાં ત્યાં પડ્યા બહુ છે, જેડા પહેરીને તું ચાલ !!. ર૫૧ કસ્તુરી, મૃગની નાભિમાં, પણ ભ્રાંતિથી દોડે બહાર; કુમતિયાં માહિરૂ જડમાંહી, સુખમાની તે નિર્ધાર. એરપરા કિંમત જેની પાસે રહેતાં, પિતાની કંઈ થાય ન લેશ; કેટિ ગાઉ તેથી દૂર વસવું, કિંમતી ન કિંમત બેશ. ૨૫મા જૂરની પાસે કદિ ન વસવું, કૂરની સંગે દૂર થવાય; જૂરને સુધારતા સંતે જગ, દયાહીન તે ક્રૂર ગણાય. ર૫૪ કુસંગ તે જેથી દુર્ગુણને, દુષ્ટાચારપ્રવૃત્તિ થાય; કુસંગ સત્સંગ ડગલે ડગલે, ઈચ્છે તે મળશે એ ન્યાય. ર૫માં કાગને કાણે નહીં કહે, જેથી તેનું દિલ દુઃખાય; કથતાં પૂર્વે વિચાર કરજે, કયું ન મુખમાં પાછું ઘલાય રપા કસાઈ કર્મ કરીશ નહીં કયારે, પ્રાણ જાય તે ભલે તે જાય, કસિત કથની રહેણ ત્યાગી, પ્રભુ ભજ્યાથી શુદ્ધિ થાય. પર પછા કરામતે ખપમાં નહીં આવે, જ્યારે આયુષ્ય ખૂટી જાય; ક્યારે રંકને ક્યારે રાજા, સર્વ દિવસ સરખા નહીં જાય. એરપટ કામણ ટુંમણ મંત્ર જંત્રને, તંત્રનું જોર ન કાલની સાથ; કારમી જગની માયા ઈડી, ભાવે ભજ! મન! ત્રિભુવનનાથ. પર૫લા કામિની બેગ જે સ્વપ્નામાંહી, કામદયને પ્રગટાય; કેટિ ગ્રન્થ કેરટ ભાષાને,–ત્યાગીને ઉપગ શું ત્યાંય. ૨૬ કમિની ભોગનું જબતક સ્વપ્ન, તબ તક કામનું જેર ગણાય; કામ લેગ નહીં સ્વપ્નવિષે પણ, નિકામી ત્યારે કહેવાય. ૨૬
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-
શ્નાવલિ સુમેષ-ક.
કરણી કર એવી કે જેથી, નરના તું નારાયણુ થાય; કરણી તેવી પાર ઉતરણા, ખેાલીને તે પોપટ ગાય. કબ્યા કાર્યો કરતા પશુ, સમ્યગ્દષ્ટિ મુકિત પાય; કાર્યોમાં ન:સંગ જે સાક્ષી, નિષ્કામી તે ચગી ગણાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાશી મકકા જરૂસેલમને, ગયાજી મથુરામાં પ્રભુનાંય; ફલ્મષ પાપકર્મને ટાળે; સઘળે પ્રભુ પ્રત્યક્ષ સહાય.
For Private And Personal Use Only
(૧૦૧ )
૫રદા
કાલ ઉપર નહી' રાખ જે કરવુ, આજતું આજ કરી લે શબ્દ; કાળી રાત વચ્ચે જ્યાં આવી, રાખ ન ભાવીપર કન્ય. ાર૬૪ા કુમળાં બાળક ખાલિકાઓ, કેળવણી તેવાં તે થાય; કુમળાં જેવાં વાળ્યાં તેવાં, થઇ જાતાં કુદ્રના ન્યાય. કેળવવાં લઘુ બાળક સઘળાં, વિદ્યામળ કળ આપી પ્રેશ; કામની ચઢતી સહુ માલકપર, બાળક, ભાવી ભૂપ મહેશ. પર૬૬ા કાતરાં આંઘાં, નદીએ પાડે, સાગર એળે દેશના દેશ; કુથી મોટાં તે સુખકર, નળી પ્રસંગે દુ:ખ કે કલેશ. કાતરાં આંધ્રાં, નદી સ્ત્રી જાતિ, પાડીને જ જણાવે પેાલ; કમનીય ત્યાંયે નદીઓ લાગે, માંધાં કાતર કુદ્રુત રાલ. કાતરાં આંધાં ને અધેાથી, મંધાવે જો જન સરકાર; કાતર ટળે ને નીકળે ખેતર, સુજ્ઞ સમજતાં નર ને નાર; કેશથી શેાલા તારી ક્ષણની, કાળાના ધાળા થઈ જાય; કેશ તે શ્વેત બનીને જાવે, ઉજ્જવલ કાર્યો કર !! સુખ થાય. ર૭૦ના કાલુ ઘેલુ ખાલક એલે, વેધ્વનિ ત્યાં સમાઈ જાય; કાવ્ય કવિતા, લઘુ ખાલકના, હાસ્યવિષે સહેજે પ્રગટાય. કુમળા લઘુ ખાલક સમ થાશેા, નિર્દોષી જગમાં નરનાર; કવિજ્ઞાની સતા લઘુ બાળક, જેવા થાવા ધરતા પ્યાર. કર્મ કાંડી જે છે મજ્ઞાની, અન્યાના સમ તેનાં કર્મ, ક્રિયાવાદી એકાંતે જે છે, તત્ત્વજ્ઞાન વણ લહે ન શ કુમિત્ર કુશ્રી કુગુરૂ કુભાઇ, કુપુત્ર કુસ ંગતિ કુવાસ; કુધર્મ ને કુક પરિચયે, ક્રુતિ, જીવતાં નરક જ ખાસ, ।।૨૭૪ા
ર૦૧
દશા
૫રદા
૫રદા
શારદા
ધારકા
ર૭રા
૫૨૦ા
૨૭ાા
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
કક્કાવલિ સુબેધ–ક. કરથી દે કંઈ સારૂં માનવ!! કર જીવનમાં સુખકર કાજ કાચા કુંભ સમી છે કાયા, પડતાં રહેશે નહીં તુજ રાજ. ૨૭ કાચી ઉમર જ્ઞાન વિનાની, અનુભવ વણ સવછંદી બાલ; કાચી ઉમરમાં ગુરૂઓથી, બાલક રક્ષાના કર ખ્યાલ રાછા કેવલ જીવવા માટે ખાતા-પીતા લેકે અધમ ગણાય, કેવલ વપરન્નતિ કરવાને, ખાવું મધ્યમ રીત કથાય. છે ર૭૮ કેવલ પારમાર્થિક જીવનને, નભાવવા જે ખાનને પાન, કરવું તે ઉત્તમ જીવન છે, જેથી પ્રગટે કેવલજ્ઞાન. છે ર૭૯ કેવલ હાથ કપાળે દેઈ, બેસી રહેતા તે નાદાન; કાંડા પગને હસ્ત પ્રયત્ન, ધ કરતાં સુખ સન્માન, જે ૨૮૦ કીડી સંઘ મળીને મોટા હાથીને જ જમાડે સાર; કીડી સંઘના બળથી સપને, –નાશ થતે જગમાં નિર્ધાર છે ૨૮૧ કીડી સંઘની પેઠે માનવ-સંઘ બળે કરે સઘળાં કાજ; કીડીને કણ હાથીને મણ, કર્મપ્રભુ આપે સહુ સાજ. ૨૮૨ છે કામણ સોથી સાચું એ છે, વિનય પ્રેમને પરગુણ ગાન; કામણ ટ્રમણ બીજા જૂઠાં, જ્ઞાન ભક્તિ સમ કોન મહાન. ૨૮૩ કેળવણી તે સાચી જાણે, વધે ગુણે ને દુર્ગણ નાશ કાયા મનની શક્તિ વધે બહુ, જ્ઞાને નાસે દુખના પાશ, ૨૮૪ કેળવણુ તે લોકિક સારી, દેશ કેમની ચડતી થાય; કાલાવાલા પડે ન કરવા. આજીવિકા બને સદાય. | ૨૮૫ કેળવણી લેકિક છે વિદ્યા, તેર ચેસઠ કલા પ્રમાણ કષ્ટ વિપત્તિ હરે તે વિદ્યા, કેળવણું સાચી તે જાણુ!!. ૫ ૨૮૬ છે કેળવણીથી શાંતિ તુષ્ટિ,-પુષ્ટિ શક્તિ ને સ્વાતંત્ર્ય કૃષિ આદિથી સ્વતંત્ર લેકે, પ્રજા ભૂપ નહીં છે પરતંત્ર. ૨૮૭ | કેળવણી લેકેનર ધાર્મિક, પ્રગટાવે સંયમ ચારિત્ર, કુમતિ ટાળે સુમતિ આપે, નિર્મોહ નિજ આત્મ સ્વતંત્ર. ૨૮૮ કેળવણુથી તન મન વાણી, આતમ ચારિત્ર્ય કેળવાય કેળવણું કંઈ ભાષા લિપ-ઝાન માત્રથી નહીં કહેવાય. ૨૮
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધ–ક.
॥ ૨૯૦ ॥
કેળવણી લેવાની રીતિ, ભિન્ન અનેકધા જાણુ કરાડ; કેળવણી વ્યાવહારિક ધાર્મિક, લેવામાં પ્રેમે મન જોડ. કેળવાયેલા લોકો તે છે, સર્વ પ્રકારે શક્તિમાન્; જખરા થઈને જગમાં જીવે, નમળાના નહીં લેતા પ્રાણુ. ।। ૨૯૧ ॥ કેળવાયેલા લાખે શત જન, ગુણ પ્રગટાવે ટાળે દોષ; કરતા પરમાથી નિજ જીવન, જ્ઞાન સત્યથી પામે પેષ, ॥ ૨૯૨ ॥ કળાએ સવે ખપ નહી' આવે, જ્યારે મૃત્યુ આવે પાસ; કર ! તું દેવગુરૂની ભક્તિ, જેથી ફ્રીથી મૃત્યુ ન ખાસ. ॥ ૨૯૩ ।। કેદ તે આઠ કર્મની અંત, સમજી આતમ કેદ !! નિવાર !! કેદ તે રાગને રાષની કામની, અજ્ઞાનેળ્યોં કેઇ વિચાર. ॥ ૨૯૪ ॥ કેદ તે આશા તૃષ્ણેા માયા, વિષયામાં થાવુ પરત ત્ર;
કેન્દ્ર તે માહના તાબે રહેવુ, સમજી થા !! આતમ સ્વતંત્ર. રા કેદ તે મનવચ કાયા વેચી, શત્રુના થાવુ આધીન;
૫ ૨૯૮ ૧૫
કેદ તે દુ ણુ વ્યસનના તાબે, રહેવુ' પર આશાએ દીન. ॥ ૨૯૬ ॥ કેદ તે અસત્ય તાએ રહેવુ, અનિચ્છાએ થવુ અન્ય ગુલામ; કેન્દ્ર તે દુ:ખ સ ંચાગમાં રહેવુ', કેદી રહેા નહી' આતમરામ, રા કમળની પેઠે નિલે`પી થા, સર્વ વિષયના મેાહ નિવાર ! ! કાદવથી છે કમળેાત્પત્તિ, તદ્વૈત નિલે પી નિજ ધાર. કમલને ભાનુ સાથે પ્રીતિ, રવિ ઉદયે કમળાના પ્રકાશ; કમળની પેઠે નિજની પ્રીતિ, આતમ પ્રભુપર ધારા ખાસ, રિલ્લા કમળને જલની સાથે પ્રીતિ, જળવણુ પંકજ છેાડે પ્રાણ, કમલની પેઠે માતમ પ્રીતિ, પ્રગટાવા તેા છે નિર્વાણુ. કુમુદિનીની ચંદ્રથી પ્રીતિ, ચંદ્રપ્રકાશે ખીલે તેg; કુમુદિનીવત પ્રભુથી પ્રીતિ, ધારે તે જન થાય વિદેહ. કમળ ને કુમુદ્ઘિનો કરતાં માનવ, અન તનુા છે શ્રેષ્ઠ મહાન કરી તે પ્રભુની સાથે પ્રીતિ, નિલે પી થાતાં ભગવાન્ કાંસ્યપાત્ર સમ નિલે પી થા ! રાગ ને રોષને લેપ નિવાર; કાર્યમાં નિષ્કામી થઇને, પ્રવૃત્તિ કર ! ! નિલે પતા ધાર. ૫૩૦૩il
il ૩૦૦ ||
૫ ૩૦૧ |k
૫ ૩૦૨ ॥
For Private And Personal Use Only
(૧૦૩)
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
કક્કાવલિ સુબોધક કાંસામાં રણકાર છે માટે, સુવર્ણમાં નહીં છે રણકાર કથની કાંસા પાત્રના જેવી, રહેણું સુવર્ણ જેવી ધાર !!!. ૩૦૪ કૃષ્ણસર્પ જેમ કાંચળી કાઢે, પાછી તે પહેરે નહીં જેમ, કૃતકને મેહ તન્યા પછી, પાછા મેહ ધરો નહીં એમ. . ૩૦૫ કાણે ઘડો કરડકણે બહુ, નગુણ એવાં માણસ જોય, કાણું એક જે નાવમાં રહેતું, બડે નિકા જલધિ સેય. ૩૦૬ છે કાણું ન નિજમાં રહેવા દે જે, કાણુમાંથી દુઃખ પ્રવેશ કેનું કાર્ય કરીને છાનું, જાહેરમાં નહીં લા લેશ. એ ૩૦૭ કાચના સરખી કુમિત્ર પ્રીતિ, ભાગંતાં નહીં લાગે વાર કાચના સરખી સ્વાર્થની પ્રાતિ, સ્વાર્થ થકી છે જૂઠે પ્યાર. ૩૦૮ કાચના સરખી કાયા જાણે, વિણસંતાં નહીં લાગે વાર; કાચના સરખી જગની માયા, માટી ઘાટે--માટી ધાર છે ૩૦૯ કડી રાખે ત્યાગી થઈને, તે “કોડીને ' ત્યાગી જાણ કેડીવણ કેડીને ગૃહસ્થી, ધનવણ ઘરબારી દીન માન. ૧ ૩૧૦ કરી કરકસરને જેઓ જીવે, તે પામે નહીં પશ્ચાત્તાપ; કરકસરે કદિ પેટ ન આવે, તેથી નહીં કંજુસની છાપ. ૩૧૧ કટ કરો નિજ ચારે બાજુ, સદ્દગુણ સત્કર્મોને બેશ; કેટલાં, કીર્તિનાં શુભ કરવાં, નિષ્કામે નહીં મનમાં કલેશ ૩૧૨ છે કો આપે જેઓ તુજને, તે પરતું કદિ ઘેર ન ધાર; ક્ય કર્મ તેઓ ભેગવશે, તેઓ પર તું દયા વિચાર. ૩૧૩ કછે દુખે કર્મ પડતાં, અન્યજીવે ત્યાં નિમિત્ત માત્ર કર્મ ન બધે તુજ નિમિત્ત, અન્ય એ થા તું પાત્ર છે ૩૧૪ છે કદના જે તારી થાતી, તે ભેગવ ધરી સમતાભાવ, કલહ કલેશ કરનહીં અન્યોથી,આતમ!ચિંતનકર્મ સ્વભાવ.૩૧પ કાકા કાકી કુટુંબ કેમનાહિતમાં નિષ્કામે લે ભાગ; કડવી લાગણી પ્રગટી તજીને, સમ ઉપગે દિલમાં જાગ, આ૩૧દા કષ્ટ આપ નહીં અન્ય જીવોને, વૈર માનને ધરીને કોધ, કદથના કર નહીં અન્યની, કષ્ટનું કારણ અંતર શોધ ૩૧
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિસુબોધક.
કમે મિત્રા વેરી થાવે, કમે` સુખદુ:ખ અન્ય નિમિત્ત;
કર્મ છે કારણુ અંતર્ જાણેા, માટે મનડુ` રાખ! ! પવિત્ર, ૫૩૧૮૫ કમ ન કર એવાં કે જેથી, બીજાં કર્મા બહુ મ થાય; કર્મો કર!! નિજ પર સુખકારક, તજીદે કાયરતા અન્યાય. ૫૩૧૯ના કમાન ચિત્તા ચાર નમીને, કરતા અન્યજીવેાની ઘાત; કરજે નમ્યાનમ્યાની પરીક્ષા, કર નહીં રાત્રે છાની વાત. ૫૩૨૦ કરજે વાત છાની ચેાગ્ય જે, ચાગ્ય સ્થાન સુપાત્રની સાથ; કર નહીં છાનું પાપ કદાપિ, છાનુ રહે નહીં પાપ કદાચ. ૫૩૨૧૫ કૃત્રિમ પહોંચે નહીં અસલને, કૃત્રિમની કિંમતના નાશ; કૃત્રિમતા નહી છાની રહે જગ; કુત્રિમ માયા સ્વપ્ન વિલાસ ૫૩૨૨૫ કૂતરૂ રીઝે તેા મુખ ચાટે, ખીજે તા તે કાટે પાદ; કૂતરા સરખા જન તે કૂત્તર, રીજ ને કાપ થકી ઉન્માદ
For Private And Personal Use Only
( ૧૦૫)
પ્ર૩રશા
કૂતર પુંછડી વાંકી રહેતી, સિદ્ધી કરે પણ વાંકી થાય; કુટેવ, કૂતર પુચ્છડી જેવી, પડી તેા અતિ પુરૂષાર્થે જાય, ૫૩૨૪ા કટોકટીના પ્રસંગ પડતાં, કાલાહલ નહીં કરવા લેશ; કળ ખળશુદ્ધિ ધૈય ને ખતે, પ્રયત્ન કરતાં નાસે કલેશ, કામલ હૈયું, દયા પ્રેમથી, કરીને આતમ ! ! જગમાં ચાલ; કાટુ' હૈયુ ધૈર્ય પરાક્રમે, કરોને સ્વાધિકારે હાલ. કુમારી કન્યાઓ શીલપાલન, અર્થે કટારી રાખે પાસ; ફરકીન શીલરક્ષાર્થે, મારી સાચવે શીયલ ખાસ. કાઠું હૈયું અનીતિ જૂલ્મને, હિંસાથી કરશેા નહી ભવ્ય; કામલ હૈયુ, અતિ દયાથી, કરતાં ભૂલાતું ક બ્ય, કામલ હૈયું કાઢું હૈયું, ગુણ સત્કાર્યોમાં છે એશ, કામલ હૈયું કાઠું હૈયુ, દુર્ગુણુ પાપમાં આપે કલેશ, કડછી બરછી કલમ કૃષિથી, ગૃહસ્થ સ ંધનું જીવવું થાય; કસાય જે એ ચારને પામી, સ્વતંત્રતા ત્યાં શાલે ન્યાય. ૫૩૩૦મા
૧૪
ગાઢપાા
૫૩૨૬ા
ાકરણા
રૂા
૫૩રા
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૬ )
કક્કાવલસુબોધ–ક.
ક્રિયાકલા કલ બળબુદ્ધિમત, સ્વતંત્ર થઇ જીવે એમ જાણુ; કાલ ક્ષેત્રને અજ્ઞ પ્રમાદી, પરતંત્ર થઇ ધારે પ્રાણ, કમાં લખ્યુ હશે તે થાશે, કાંય વદે થતુ ન કાજ; કર્મ કર્મ કરી કરે ન ઉદ્યમ, તે મૂર્ખાઓના શિરતાજ, કર્મોદય કરી બેસી ન રહેવું; પુરૂષાથથી કવિનાશ; કનુ પરિવત ન પુરૂષાર્થે, પુરૂષાર્થે ધારા વિશ્વાસ, કાઇક સ્થાને કર્મ છે મળિયું', ઉત્કૃષ્ટ નિકાચિત જ્યાંય; કોઇક સ્થાને આતમ અળિયા, કર્માંચમાં જાણેા કયાંય. ક્રેડિટ ઉપાય યત્ન કરતાં, કથકી જ્યાં પાછું પડાય; ક્રમેદિય પ્રારÜદશા ત્યાં, ઉદ્યમ ધર્મક્રિયાએ જણાય. કરી કેશરિયાં કાર્ય કરી શુભ, પડા ન પાછા મરતાં ભ; કેશરીયાં કરી મરીને સ્વગે, જાએ કે કર જય કન્ય. ૫૩૩૬ા કેશર ચંદન ઘસીને ચાંલ્લા, કરી કપાલે ભાવ એ લાવ; કેળ કેરડા સમ ધર ગુણને, આતમ અનંત શક્તિ જગાવ !!!. ૫૩૩ણા કંકુ કેશરવણી કાયા, મશાણે અંતે ભસ્મ થનાર; કંકુ કેશર સરખાં ધર્મ નાં, કાર્યો કરવા થા ! ! તૈયાર. કપાયે હસ્ત એ જોડી બેસી, રહેતાં સરે ન એકે કામ; કર પુરૂષાર્થ ને ઉત્સાહે ખૂમ, હામ દામ ને મળશે ઠામ. કાઢ ન બહાનાં નહીં કરવાનાં, સત્યથી વ ! ને સત્યને ખેલ; કર ! ! પ્રમાણિક જીવન તારૂ, નહીં તેા જેવા ફ્રૂટ્યો ઢોલ, ૫૩૪૦ના કંચન પેઠે ધર્મ પરીક્ષા, ભક્તપરીક્ષા થાતી ન્યાય; કષ છેદે ને તાપ તપાવે, ધમ ભક્ત લક્ષણ પરખાય. કાયદા રાજ્યનીતિના ક્રૂરતા, ધર્મ કાયદા કરતા જાણુ; કાયદા સારા તે ઉપર્યેાગી, કાયદા પરિવત્ તા માન, ૫૩૪૨શા કમર કસીને કર ! ! સત્કાર્યા, આત્માપયેાગે થઇ નિષ્કામ; કાળજામાં પલપલ પ્રભુધારી, અંતર્ રહે તું મરૂપ અનામ. ૫૩૪મા કાન્ચેચ્છાએ, ગૃહસ્થને છે, કાન્ચેચ્છાએ કરતા કાજ; કામ્યા ને આત્મપ્રભુને, અર્પે તે પામે પ્રભુ રાજ્ય,
ગાઉટલા
For Private And Personal Use Only
ra૩૧ાા
૩૩રશા
૫૩૩ગા
મા૩૩૪ાા
૫૩૩પા
૫૩૩૧ા
૧૩૪૧૫
શા૩૪૪ના
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિસુખાધ ક.
રૂા
૩૫૧
કલ્મષ કીધાં રહે ન કિંચિત્, પ્રભુપર લાગે પ્રેમે તાન; કાઠિયા તેરે નષ્ટ થતા ઝટ, થાતાં આતમ મહામસ્તાન. કુંડા ના લે મસ્ત કીરના, તેમની ઈચ્છાએ તુ ચાલ; કામના વણુ સ ંતાની સેવા,-કરતાં થાતા ભક્ત ન્યહાલ, ૫૩૪૬૫ કંચન કામિની કામ ભાગની, ઈચ્છા માત્ર થકી મહાદુ:ખ, કામિની ભાગે દુ:ખ વિપત્તિ, કદિ ન મળતુ સ્વતંત્ર સુખ. ।।૩૪૭૫ કામ ભાગ તે ઝેર હેલાહુલ, કામ તે શલ્ય અને તે પાપ કામ તે રાક્ષસ મહાશયતાન છે, કામથી સઘળા છે સ`તાપ. ૫૩૪૮ાા કામની સુખની આશા ધારી, ભૂલે જગમાં નરને નાર; કામક્ષેાગથી ક્ષણિક સુખને, મનત દુ:ખ થાતુ નિર્ધાર. કામભોગ ઈચ્છાથી તપસી, લપસી ગયા દૃષ્ટાંત અનેક ફામ ભાગથી થાય ન શાન્તિ, સમજે જેને થાય વિવેક. ૩૫૦ના કાણથી અગ્નિ વૃદ્ધિ થાય પણ, કાષ્ઠથી અગ્નિ થાય ન શાન્તિ; કામ ભાગથી કામના વધતી, માટે છડી દે સુખભ્રાંતિ. કામ છે. કાળા નાગથી પૂરા, આપે મૃત્યુ મન તીવાર; કામાગ્નિવાલામાં પડતાં, દુ:ખ નરનારીને છે અપાર. કામની ઈચ્છા-વાસના ટળતાં, સાચા છે ભાગાને ત્યાગ, કામવાસના હેાળી જમતક, તખતક મતર્ સુખ નહિં લાગ, ૩૫ગા કામને ખાળે આતમ મહાદેવ, થાતા એવા છે નિર્ધાર; કામ ત્યજતાં સઘળું ત્યાગ્યું, કામના કર જ્ઞાને પરિચ્હાર. ૫૩૫૪ાા કામે ભમાવ્યા ભમા ન જ્યાં ત્યાં, થશે! ન કામના વશમાં ભવ્ય; કામે ક્રોધાદિક પ્રગટે છે, કામ હણ્યાનું કરેા કવ્ય, રૂપપા કષ્ટ વિપત્તિ દુ:ખ છે કામે, કામે મનડું ઠરે ન ઠામ; કામ ભાગની તજી ઈચ્છાએ, ભજ તું ભાવે આતમરામ, ૫રૂપા કામના આધીન કર્માં સઘળાં, કામ છે સહુ દોષાનું મૂળ; કામ ભાગથી સુખની આશા, રાખે અંતે ધૂળની ધૂળ. કામ લાગને સુખને માટે જગમાં ઇચ્છે નરનેનાર; કામે સુખ તે થતુ નકિચિત્, ઉલટાં દુ:ખેા અપરંપાર.
For Private And Personal Use Only
(૧૦૭)
૫૩૪મા
મારૂપરા
શા૩મા
|ા૩૫૮૫
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮)
કક્કાવલિ સુબેધ–ક. કામ ત્યાં રામ ન રામ ત્યાં કામ ન, કામે મળે નહીં આતમરામ, કામ ભેગની તાજીપ્રવૃત્તિ, આત્મિકસુખનું પામે ઠામ. ૩૫લા કમલને કાંટા નિજ રક્ષાથે, કુદ્દતથી પ્રગટે છે જાણ કમલની પેઠે સંતજનેને, પુણ્યપ્રભુ રક્ષા છે માન. ૩૬ના કાર્મણ તૈજસને આહારક, દારિક ક્રિય છે દેહ કામ ક્રોધ માયાને લેભને, તજતાં આતમ થાય વિદેહ. ૩૬૧ કુશળ કસાઈ ઘેર જે માને, આતમ કર્મને તેહ અજાણું કુશળ પ્રવતે પૂર્વપુણયથી, જાણે તેનું સાચું જ્ઞાન. ૩૬૨ કેમેરાસમ મન પ્રતિબિંબ, સારાં ખોટાં શહે અપાર; ક વિચારો સારા બેટા, તમે થાશો તેવા નિર્ધાર. ૩૬૩ કુત્સિત દષ્ટ વિચારે ટાળે, કુવાસનાનાં બીજે બાળ!!, કાયા મનવાણીની શુદ્ધિ કરીને મુકિત પંથે ચાલ!!. ૩૬૪ કલંક આળ જે દે તુજ ઉપરે, તે પર દે નહીં સામું આળ; કાળું ધાબું કર્યું ન છાનું રહેતું ઘાલંતાં પાતાળ. ૩૬પા કલંક જૂઠાં અન્ય દે પણ, દુનિયામાં તરી આવે સાચ; કરૂણું કર આ દે તેપર, જૂઠાં કલંક દે તે કાચ. ૩૬૬ કીર્તિસુણીને હર્ષ ન ધર દિલ, અપકીર્તિ સુર્ણ થા ન ઉદાસ; કીર્તિ નિંદા કર્મની માયા, પુયે પાપોદયે તે ખાસ. પ૩૬૭ કલશ ચઢાવ્ય શિખરે તેણે, જેણે કીધા પરોપકાર; કરૂણાથી બહુ જીવ બચાવ્યા,કીધે દુખી દીને દ્ધાર. (૩૬૮ાા કલશ ચઢાવ્ય તેણે સાચે, કીધે જેણે ધર્મોદ્ધાર; કુટુંબ કેમ ને દેશને તાર્યો, તનમનધન અપીને સાર. ૩૬લા કરી કમાણી તેણે સાચી, જેણે દીધાં બહુલાં દાન, કીર્તિની ઇચ્છા વણ સારાં, કાર્યો કીધાં આપ્યા પ્રાણ. ૩૭૦ કાળાં ધળાં ગેરાં દેહ, દેખી ધરે ન અરૂચિખાર; કાળાં ગેરાં દેહમાં વસતા લેકનાં દેખે કૃત્ય વિચાર. ૩૭૧ કાળાં ધળાં કૃત્ય વિચારે, કરનારા તે કાળા વેત; ચામડી રંગી નહિ મુંઝાવું, સમજી આતમ જ્ઞાને ચેત!! ૩૭૨.
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ–ક
(૧૭) ફૂટેલ સાકૂટ સડેલ શઠ જન, સુધરે જ્ઞાની સંતની સંગ કૌવતથી કર સારા કાર્યો, રાખજે ઉત્તમ આતમરંગ. ૩૭૩ કુસંગી સંગે સન્મતિવિણસે, દારૂપાને ટળે સુબુદ્ધિ કાળા સંગે વાસ કણકને, ટળતે કુસંગથી દુબુદ્ધિ. ૩૭૪ કોલસે પણ ઉપયોગી ઝાઝે, મનુષ્ય ! પરોપગી થાય !! કાંગ ચણે બંટી ઉપગી, નિજ સઘળું ઉપગે લગાવી. ૩૭પા કેઈ ન જગમાં નિરૂપયેગી, ઉપગી સહુ વિશ્વપદાર્થ કેનો ગર્વ ન છાજે જગમાં, રાવણે ગર્વ ગયા સહુ વ્યર્થ. ૩૭૬ાા કેશરીસિંહ પરાક્રમ સરખાં, કરે પરાક્રમ નર ને નાર; કયામતને દિન કર્મ શુભાશુભ -ઉદયકાલ જાણે નિર્ધાર. . ૩૭૭ છે કદાગ્રહે ત્યાગી દે સત્યને, સમજી આતમ સત્યને ધાર; કદાહીથી વાદ વિવાદે કથતાં માથાકૂટ ન સાર. ! ૩૭૮ !! કરેડપતિ થાતાં નહીં શાન્ત, સદ્દગુણુ વણ નહીં સત્યાનંદ કેડીની કિંમત છે કેટિ-ધનપતિની જ્યાં પાપના ફન્દ છે ૩૭૯ કીર્તિ સ્તંભે બહુ ઉપયોગી, ભક્તવીર દાતારના બેશ; કૃત્યો સારાં કરવા માટે, ભાવમાં ઉપકારી હમેશ. ૩૮૦ છે કબૂતર પંખી સડેલ છવડા–વાળે દાણે કદિ ન ખાય; કબૂતર પેઠે જૈન સાધુઓ, અહિંસા ભજનથી જ ધરાય. . ૩૮૧ કબુતર જાતિ દયાવંત ને, મિથુનકામી તેમ જણાય; કણિયા માટીના ખાઈ જીવે, દયાળુ જાતિ નાશ ન પાય. એ ૩૮૨ . કબતર દાણ માટી કણિયા, ખાવે તેપણ કામી થાય; કામી સિંહ થતા વર્ષે દિન, વૈરાગી નિષ્કામી સુહાય. છે ૩૮૩ કાયા બાળે તજે ન દુર્ગુણ, મનને મેહ તજે નહીં લેશ; કાયા તપાવે વળે શું તેથી, એ તપ છે કાયાક્લેશ. છે ૩૮૪ કંપ નહીં ભય કારણ દેખી, મૃત્યુથકી જળ બચે ન કોય; કાયા-માટીની માયા છે, માટીમાંહી મળશે સોય. . ૩૮૫ કુમારપાલ ગુર્જર દેશાધીશ, દયા પળાવી જેણે દેશ કર્માશાહે શત્રુંજયને, તીર્થોદ્ધાર કર્યો તછ કલેશ. છે ૩૮૯
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૦)
કક્કાવલિસુખાધ .
૫ ૩૯૧ ॥
કૂર્મ ઋષિની ક્ષોત્રય વંશી, કુર્મીવંશી કશુખી જાત; કણબીએ ખેતી કરવામાં, ગુર્જરાદિ દેશે પ્રખ્યાત. કેશા કાર્ટ વધે ફ઼રી બહુ, સત્ય મિત્ર તે કેશ સમાન; કમલ સરીખા સત્ય મિત્ર તે, મિત્ર વિના રાખે નહીં પ્રાણુ. ૫૩૮૮ા કાળું ચીભડું મોટું તેના, વેલાએ નાના છે જાણુ; કાળા સરખા દાતારા છે, આવક થાડી મેટુ દાન, કે બ્રુસ આંખલી પત્રના જેવા, કરને ધારે નજરે દેખ; કેળ પત્ર સમ દાતારાના, હસ્તા આપે ત્યારે પેખ, કાળ કૂતર, ઘરમાં પૈસી, ધૃત ભેાજનને ચપાટી જાય; કાઢા તેને ઘરની ખાહિર, ધૃતરસમ કુસંપ ગણાય. કાપ ન કપાઈ જા ના ક્રોધે, અહંકારે મિથ્યા જગમાંહી; કરી કરારા ફી ન જા તું, કસાય઼ ઘરમાં કુશળ ન કયાંય. ૫ ૩૯૨ ॥ કિ પાકા ફળા મિષ્ટ રૂપાળાં, પણ ખાવાથી જાતા પ્રાણ; કુટુક ક વિપાકે એવા, સમજી કામ તો દુ:ખ ખાણું. ॥ ૩૯૩ ।। કુહાડીના ઘા સમ વચના, વૈરીને પણ ખેાલ ન જીવ !!!; *ટુક વચન ઘા નહીં રૂજાતા, ભૂલ્યા પછી શું પાડે રીવ. !! ૩૯૪ ૫ કાઇક નિદે કોઈક વદે, બન્ને પર ધર સમતાભાવ; કાઇનું ખરૂં લેશ ન કરજે, સર્વ જીવાનુ હિત મન લાવ !!, ઉત્પા ક્રિયાવાદી છે શુકલ પક્ષિયા, ભવી અ ંતે મુક્તિમાં જાય; ક્રિયાવાદી માર્ગોનુસારી, સમકિતી થઈ મુક્ત સહાય. ક્રિયાવાદી તે આતમ સાથે, કર્મબંધ માને નિર્ધાર; ક્રિયાથકી કાં બંધાતાં, માને કર્માંથી નિશ્ચય સાર ક્રિયાવાદી તે કર્મ ચૈાગી છે, સેવા ભકત ધર્મનાં કૃત્ય; કમે જગમાં જન્મ મરણને, માને આતમ ક`ને સત્ય. ક્રિયાવાદી છે કમ ચાગી જગ, ક્રિયાવાદ સાપેક્ષે સત્ય; ક્રિયાવાદ એકાંતે મિથ્યા, સ્યાદ્વાદે છે ધર્મનાં નૃત્ય. કક્કાવલિ એ પહેલાં કીધી, જ્ઞાનગુણે એ સત્ય ભરેલ; કક્કાવલિ એ પ્રેમે વાંચે, તેને મુક્તિપંથ છે સહેલ,
For Private And Personal Use Only
૫ ૩૮૭ ૫
॥ ૩૮૯ ૫
॥ ૩૯૦ ॥
૫૩૯૬૫
૫૩ા
૫૩૯૮ાા
૩૯૯ા
ilFoll
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિસુબોધ–ક.
(૧૧૧) કક્કાવલિ બે ભજન સંગ્રહના, પહેલા ભાગ છપાઈ જાણ કર્મ હણને આતમશુદ્ધિ કરવામાં ઉપયોગી પ્રમાણ ૪૦૧ કુણ, કવચ સ્પર્શના જેવું, શસ્ત્ર સરીખું ઘાતક જાણું કુવૅણના ઘા નહીં રૂઝાતા, કુવૅણ તજ વદ સારી વાણ. ૪૦રા કસાઈ તે પાપની વૃત્તિ, હિંસક જીવે છેજ કસાઈ; કસાઈખાનું પાપ જે અંતર્, ટાળે જન છે તે દેવતાઈ. ૪૦૩ કંકાવટી કંકણ કુંકુમ તે, સદ્દબુદ્ધિ હિંમત ને શુદ્ધિ કંકોતરી ઉમંગની વૃત્તિ, કંગાલ જ તે જે નિબુદ્ધિ. ૪૦૪ કાજી જે તું તે નિજ ન્યાયને, કરજે પ્રભુને રાખી ચિત્ત કાજી થયે નહીં જે નિજ મનને, ખુદાને તે નહીં ભક્ત પવિત્રા૪૦પા કાટલાં ન્યાયની બુદ્ધિ તે છે, મનમાં કાતી પાપ તે જાણ; કાથિયા વચ્ચે મન નહીં સાધુ, સત્યને સારું સુણે ગુણવાન, ૪૦૬ કાઠિયાવાડમાં અતિથિ સેવા, ભકિત સતી ઘેડી ને સંત, કાઠિયાવાડમાં તીર્થ સિદ્ધાચલ, દયા સત્ય ને યેગી મહંત. ૪૦૭ના કાઠિયાવાડમાં ધૂત બહુ, મધુરું ભાષણ આદરમાન, કાઠિયાવાડમાં રત્ન પાકે, પરામાં સ્ત્રી વર્ગમાં જાણ ૪૦૮ કાફર તે જે દેવગુરૂને, ધર્મને માને નહીં તલભાર, કાફર તે જે હિંસક જૂઠે, ચેરજારપાપી શિરદાર. કામણ દેહને કારણ દેહ તે, રાગ રોષ મિથ્યા અજ્ઞાન, કાયાનું મૂળ બીજ તનુ જે, સૂક્ષમ છે દ્રવ્યકર્મ તે જાણું ૪૧૦ કારસ્તાન કરે નહીં કપટે, કરે પ્રમાણિક કારોબાર, કાવ્ય તે જેથી લેકે શાંતિ-સુખ બુદ્ધિ પામે તે ધાર, ૪૧૧ કાળક્ષેપ કરે ન નકામ, કાળચક્ર જીતી જય પાવ!!; કાળો કેર ન કરજે ક્રોધે, કાંચળિયે મત દૂર હઠાવ!!. ૧૨ કેફ તે કામના સમ નહીં બીજી, કેફી અનેક પ્રકારે લોક; કેમ રે ! ભણું ગણી તું ભૂલે, ભૂલ કરી શું પાડે પિક. ૪૧૩ કોયલા સરખે કુકૃત્ય કમી, ક્રોધી જૂલ્મી ગણું નરનાર; ક્રોધાવેશે બેલ ન લખ નહીં, હોય છતાં કર નહીં આહાર.૪૧૪
II૪૦૯ના
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
કક્કાવલિસુબોધક, કર્યું મેં વાર્ષણ હે પ્રભુ ! તુજમાં, તુજ માટે જગ જીવ્યે જાય; ક્રોધ માન માયાને લેભને, કામને નાશ કરે સુખ થાય. ૪૧૫ કરૂં હું હારી ભક્તિ ભગવદ્ !! સર્વ ને ગણું તુજ રૂપ, કરૂં હું સર્વજીના હિતને, બેધાદિકથી જાણે ભૂપ!!. ૪૧દો કરી પ્રતિજ્ઞા આ ભવમાંહી, પંચમહાવ્રત ધરવાં શુદ્ધ કરી પ્રતિજ્ઞા કર્મ ટાળવા, બનું નહીં શત્રુપર કુદ્ધ. ૪૧૭ના કરીશ જબતક જીવીશ તબતક, સ્વપરાતિ શુદ્ધિનું કાજ; કરૂં કરાવવું ને અનુમોદવું, જેથી પ્રગટે શિવપુર રાજ્ય. u૪૧૮ કરૂં ન કે જીવની હિંસા, કરાવવું નહીં કેઈની પાસ; કરૂં નિષ્કામે પ્રભુપદ વરવા, સઘળું સારૂં ધરી વિશ્વાસ. ૧લા કરૂં લખુને ઉપદેશું શુભ, પરમાર્થ ધર્યું જીવન સર્વ કાંઈ નહીં રહી જડસુખબુદ્ધિ, રહે નનામને દેહમાં ગર્વ. ૪૨ કે ધર્મને કઈ ધમપર, દ્વેષભાવ નહીં રહે લગાર; કેઈનું કયારે ન બૂરું છું, પ્રાણ પડે તેપણ નિર્ધાર કરવા કયારે પણ સ્વપ્ન નહીં ઈચ્છું; કામવાસના મિથુન ભેગ. કામવાસના બૂરી જાણી, ત્યાગ્યા સહુ મિથુનસંગ. પ૪૨૨ કોઈ ધર્મ દર્શનને પન્થમાં, સત્ય હોય તે બેલું સત્ય; કઈમાં કંઈ કંઈ સત્ય ગુણે જે, તેને અનુદું મુજ કૃત્ય. જરા કરૂં નહીં જગ જીવો ઉપર; રાગ રેષને જરા વિચાર કરૂં હું જગજીની સાથે-શુદ્ધ પ્રેમ મૈત્રી હિતકાર. ૪૨૪ કરી પ્રતિજ્ઞા પૂર્ણ ટેકથી, પ્રભુમય જીવન કરવા કાજ;. કરી પ્રતિજ્ઞા મુકિત વરવા, પામીશ અંતે પ્રભુ સામ્રાજ્ય. ૪રપા કરૂં મન વચન તનુથી જગમાં, સ્વપરજીના હિતનું કાજ; કર્યા કર્મ ભેગવું સમભાવે, રાખું ન શત્રુ ઉપર દાજ, u૪૨દા કરું મારું મારા અધિકારે, અન્યને દઉં શુભ ઉપદેશ. કર્તયે અન્યાનાં જે તે જણવું તેઓને નિ:કલેશ. જરા કરૂં કરીશ પ્રભુમાં જીવીને, આત્મપ્રભુ કરવાને પ્રકાશ કર્યા ઉપદેશ લખ્યા તે સઘળા, અજેના આધકારે ખાસ. ૪૨૮
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ–ક. (૧૩) કર્યું કરાવ્યું અનુમે શુભનિષ્કામે જગ કહેત; કૃત્યમાં ભૂલ દેષ થયાની, માફી માગું શિવસંકેત. ૪૨લા કરૂં લખું ઉપદેશું વિચારું, તેમાં ભૂલની માગું માફ કરૂણાસાગર મહાવીર દેવા, કરશે મારું મનડું સાફ. ૪૩૦ કાયા મન વચથી અપરાધો, અન્ય જીના કીધા જેહ. કરૂં છું પશ્ચાત્તાપ જ તેને, કરૂં ન અપરાધે હવે તે. ૪૩૧ કરણી કથની કરી મેં જે જે, તે જાણે સહુ હાલા દેવ!! કર મારો ઉદ્ધાર પ્રભુજી, મારું જીવન એ તુજ સેવ. ૪૩રા કરૂણસિંધુ!! પ્રભુ તુજ શરણે, આ પ્રભુ તુજ બાલ ઉગાર!!! કરૂણા કર!! જે તે પણ, તારો ગણું મુજને ઉદ્ધાર. ૪૩૩ કર્યું કરૂને કરીશ એમાં, કર્તાપણું નહીં અહંકાર કરૂં કર્યું વ્યવહાર કરવું, બોલવું નિશ્ચયે નહીં લગાર. ૪૩૪ કાલ ઉપર નહીં રાખજે આજનું–કાર્ય અરે મુજ આતમરાજ|l; કાલની ખબર ન આજે પડતી, આજનું કાર્ય તે કરજે આજ.૪૩૫ કરેલ કાર્યો તપાસી દેખે, ભૂલ દેષની માફી માગી! કાચા કાનને કાચા દિલને, –થા નહીં સાવધ થઈને જાગી. ૪૩રા કલિયુગમાં કલિના અનુસાર, વતે ધર્માચારવિચાર, કલિયુગમાં કલિના અનુસાર, સાધુ ઘરબારી વ્યવહાર. ૪૩છા કટાય છે મન વચ તન શક્તિ, નહીં વાપરતાં જગમાં દેખ) કટાય છે અણુ વાપરવાથી, એવું જાણું સત્યને પખ. ૫૪૩૮ કટાય જેને ખપ નહીં તે સહુ, ખપમાં આવે તે ન કટાય; કાયા મન વચ ખપમાં લેવાં, કસરત આદિથી સુખ થાય. ૪૩લા કોનું બૂરૂં ચિંતવ નહિ મન, કારણે પણ નહી કેનું બગાડ કારણે કાર્યની સિદ્ધિ થાતી, કારણે શાભે કરવાં લાડ. ૪૦ કરી લે નિષ્કામે શુભ કાર્યો કરી લે તારું સાચું કાજ કરણથી છે પાર ઉતરણી, જેવા લેકે તેવું રાજ્ય. ધજા કાયર થા!! નહી ધર્મ કરતાં, ધર્મ કરતાં ધર વિશ્વાસ કરવા પૂર્વે કેટિ વિચારે, કરી પછી કર!! કાર્યપ્રકાશ જરા
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૪)
*ાવલિ સુક્ષ્માષ–ક.
કસ્તી સુન્નત જનેાઇ તેમજ, ખાપટીઝમના ઉડા અથ; કુસ્તી કર્યા વધુ માહશયતાનથી, કસ્તી સુન્નત આદિ વ્ય મબખ્તી તેની છે પૂરી, જેને કીધા દુર્ગુણુસંગત ક્રમબખ્તી છે વ્યસના સેવે, જેથી અગડે સર્વે દૂંગ ક્રમબખ્તી છે . રામને રાષે, મિથ્યાત્વે વ્યભિચારે જાણુ; ક્રમખતી છે દુષ્ટપણાથી, હિંસાદિકપાાથી માન. કુટ્ટણખાનાં નરકનાં સ્થાના, તેના નાશ કરે જગશાન્તિ, કુટ્ટણીઓને નીતિપથે, વાળ્યાથી છે ધર્માત્ક્રાન્તિ. ક્રિયા અજીરણ નિન્દા છે ને, તપનું અજીરણુ જાણા ક્રોધ; કાને જ્ઞાનનુ અજીણું ગ છે, તર્ક અજીરણુ અવળા આધા૪૪ણા કીડીને કશુ હાથીને મણુ, પુણ્યરૂપપ્રભુ આપે દાન; કર્માનુસારે સા ને મળતું, જન્મની સાથે છે સ્તનપાન, કયાંથી માન્યે ને કયાં જાઇશ, કાણુ તું તારૂ કેવુ સ્વરૂપ; ક્રાના તુને કાણુ છે તારૂં, સમજે તા નાસે સહુ ધૂપ. કાણુ છે તનમાં કાણુ વદે છે, કાણુ વિચારે તેને જાણુ; કા જાણે છે સુખને દુ:ખને, કરી લે તારૂ પાતે ધ્યાન. ર્યો તેં કર્મો કયાં કયાં ? જગ, કરે શું આજે તેઢુ વિચાર; કર્તા કર્મ કરશુ એ શું છે, સમજી લે જ્ઞાને નિર્ધાર. કાને એકાન્તે સુખ જગમાં, એકાંતે દુઃખ કાને ન હાય; ક્રમથી ચક્રની ધારા પેઠે, સુખ દુઃખ વારા ફરતી જોય, ૫ ૪૫૨ ॥ કાર્ય પ્રવૃત્તિમાંહી મહાજન,-અનુસરીને ચાલે અન્ય; ક્રમા વિવેક મહાજન થઈને, સત્કાર્ય થાવા કુતપુણ્ય ॥ ૪૫૩ ૫ કુપિત મલેા છે સ વરેાનું, કારણ નિશ્ચય કરેા નિદાન; કુપિત દશામાં કશું ન વિચારા, કુપિત દશામાં વદો ન વાણુ. ૫૪૫૪ા ક્રુદ્ધ દશામાં લખા ન લેખા, કાપ છતાં ખાવું નહી અન્ન; ક્રમ શુભાશુભ સુખ દુઃખ તેમાં, આત્માનઢ રહેા પ્રસન્ન, ૫૪૫૫ા * જવરમાં અરડુશી અળશી, અબરખ ઉપયેગી હિતકાર; * નિવારણ ભોંયરીંગણી, ઉકાળા રામેા હરનાર.
૫ ૪૫૬ ૫
For Private And Personal Use Only
૫૪૪૩૫
૪૪૪ાા
૪૪યા
૪૪ા
રાજા
૫૪૪ા
૪૫ના
૫૪૫૧ા
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ક.
(૧૧૫) કફ જવરીને મિષ્ટાન્નથી હાનિ, કહુ કરિયાતું હિતકર જાણુ!!! કફ તે જાલંધર દત્ય જ છે, અગ્નિ તે વિષ્ણુ ત્યાં માન. ૪૫૭ મા કેનાલય મુજ નિશ્ચય એ છે, પરમાતમપદ વરવું ધ્યેય કેન્દ્ર મુખ્ય એ છે આતમને, પરમાતમ કરે આદેય. ૪૫૮ ૫ કમલ પત્રવતુ નિર્લેપી રહી, કર્યા કરું છું જગકર્તવ્ય કમલ પત્રવત્ કર્મયોગી થઈ, વતું પ્રભુપદ છે પ્રાપ્તવ્ય. ૪૫લા કર્મચાગી સાધન પદ જાણ્ય, સાધ્ય છે મુજ પરમેશ્વરદેવ; કુસુમની પેઠે કોમલ વજની પેઠે વત્તી કરું છું સેવ. આ ૪૬૦ કર્મ કાર્યમાં ગ્રાહત્યાજ્યને વિધિ પ્રતિષેધની પેલી પાર કર્મથી ન્યારો કર્મ કરું ને, કર્મવેગ મેટે વ્યવહાર. ૪૧ છે કર્મથે વ્યવહારે વર્ત, ત્યાગરાગ સાધનથી ભિન્ન
. કર્મ કરૂં પણ અકર્મ થઈને, શુદ્ધપગમાં થઈને લીન. એ દર કર્મ કર્યા વણ કેઈ ન જીવે, કર્મથકી ચાલે વ્યવહાર કાર્ય તે પરમાતમ પદ વરવું, અન્ય છે કારણ નિમિત્ત ધાર. જરા કાળા કામનું વિષયેચ્છા મુખ, - છેદીને આતમ સુખ પાવ!! કાળાકામના હુષ્ટ વિચારે, સઘળાને તું જ્ઞાને હઠાવ! .. ૪૬૪ કૃષ્ણ સર્પથી કામ છે બુરે, ડસ્યાં અનંતાં મરણે થાય; કાળા કામને સંગ કરે છે, પલ પલ અશાંતિ દુઃખને પાય, દપા કાળા કુગુરૂ કામી પ્રપંચી, તેને સંગ કદાપિ ન ધાર; કુગુરૂ સંગથી મોહ ટળે નહીં, કુગુરૂ રાગમાં ઝેર અપાર, ૪૬૮ કુગુરૂ પાખંડી અજ્ઞાની, નિર્દય જૂઠો ને શયતાન, કુગુરૂના ભરમાવ્યા ભમે નહીં, કુગુરૂ જગમાં છે નાદાન ૪૯૭ | કુગુરૂ, કંચન કામિની રાગી, દેવગુરૂને ધર્મથી હીન, કુગુરૂ, સિંધ્યાત્વીને મેહી, જડસુખના વતે આધીન, ૪૬૮ કાયા છે પાણી પર પટે, સંધ્યાન છે રાગ સમાન કાયા કાચના જેવી જાણે, થતી ન કેઈની જગમાં માન. ૪૨૯ કાયા, કેની સાથ ન જાવે, કાયાને મૂકે નહીં કાળ કાયાની માયા બાજીગર, બાજી જેવી નક્કી ભાળ. છે ૭૦
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(118)
કક્કાવય સુમાત્ર-૪.
॥ ૪૭૧ ॥
॥ ૪૭૨૫
॥ ૪૦૪ ૫
કાયા, કામળ કેળના જેવી, કાયાના કર નહીં મન ગવ કાયા, નદીની રેલના જેવી, મૂકીને ચાલ્યા જીવ સર્વ કાયા મળી છે પુણ્યદયથી, કાયાથી કર!! નહીં દુષ્કૃત્ય; કાયાથી જીભધમ નાં કાર્યાં, કરવાં ધારી ઢયાને સત્ય. કાયાથી કર નહીં પાપાને, કાયાના કર શુભ ઉપયોગ; કાયા, વાહન જેવી જાણી, તેથી સાધી લે નિજયાગ. કારસ્તાન રચે શુ માહે, કારસ્તાનમાં તું સપડાય; કુકમ કારસ્તાનથી કાઇ, મર્યા પછી શાંતિ નહિ પાય, કર્યો મેં ઉપદેશાદિક કાર્યો, સજીવેાની શુદ્ધિહત; ર્યો મેં કાણું સ્વાધિકારે, લેાકાને મુકિત સ કેત, કર્યાં મેં ધાર્મિક કાર્યાં જગમાં, લેાકેાને મુકત્યથે એશ; કર્યો જે ગ્રંથા લેખ લખ્યા જે, તેથી નાસેા જગના કલેશ, ૪૭૬ા કર્યો એ સર્વે કામના છાંડી, કાર્યોં મન વચ કાયથી સ; કર્યાં અને જે કરૂ છું તેમાં, કર્તાભાવના થતા ન ગ ૫ ૪૭૭ ૫ કરૂ છું મન વચ કાય પ્રવૃત્તિ, જેથી આતમશુદ્ધિ થાય; ક્રમ ટળે અન્યાનાં જેથી, માત્માન દદશા પ્રગટાય, કરૂ છુ' મન વચ તનુથી ધર્માંની-સ્વાધિકાર ધમ્મપ્રવૃત્તિ; કાર્યોમાં ત્યાગીની દશાની,-કર્મ યાગની ધરીને શિત. કરૂ છુ... મુજને સૂજે તેવું, સેવા ભકિતનું શુભ કાજ કરૂ છું લેખકની જ પ્રવૃત્તિ, જગમાં પ્રગટે સ્વર્ગનું રાજ્ય. ૫૪૮૦ના કરૂં કાર્ય સહુ નિષ્કામી થઇ, ભત્ર મુક્તિમાં થયા નિષ્કામ; કાર્યોના પ્રતિમાલા ફળ જે, ચ ુન તે નામે હું... અનામ. ૫૪૮૧૫ કરૂં હું" કાર્યો માત્માપયેગે, કરણી તે જગ સેવા ભિકત; કરીશ દેહ છતાં કત યૈા, અંતમાં ધારી નિવૃત્તિ. કર્યું" કરૂ છુ કરીશ એમાં, વ્યવહારે કર્તાના ખેલ; કરૂ કરીશ એમાં નિશ્ર્ચયથી, નથી કર્તા હું કીધા તૈાલ. ॥ ૪૮૩ ૫ ક ક્રિયા સેવા ભકિતને, જ્ઞાન ઉપાસના સર્વે ચેાગ; કરૂ છું તેમાં ખાદ્ઘાંતથી, પ્રગટે છે સૈાના સંચાગ.
૫ ૪૭૮ ।।
૪૯ U
|| ૪૮૨ ॥
For Private And Personal Use Only
॥ ૪૭૩ ૫
॥ ૪૭૫ ૫
૫ ૪૮૪ ના
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
(110)
કક્કાવલિ સુખાધ ક.
૫ ૪૮૫૫
૫ ૪૮૬ ॥
કશી રહી નહીં સ્વર્ગાદિકની, ઇચ્છા મનમાં મુક્તિ એક; કફ કાર્યો ધાર્મિકદૃષ્ટિએ, તરતમલાલના ધરી વિવેક. કની સાથે આત્માગ છે, યાવત્ તાવત્ કરીશ કાજ; કર્મ ને જીતી કેવલજ્ઞાને, શુદ્ધ બ્રહ્મ પામીશ સામ્રાજ્ય. કરૂ છું પ્રભુમય થઈ ઉપદેશેા, નામ રૂપના તજીને માહા કરૂ છું અંતર્ સત્ય અવાજે, ઇચ્છાતા નહીં અનિા દ્રોહ. ૪૮૭મા કર્યાથી જગ લેાકેાને મેધા, મહાજન સંઘની પ્રગતિ થાય; કર્યાથી ઉપદેશે! લેાકેાને, જગનું હિત સુખ સત્ય સધાય. ૫૪૮૮ા કરૂ ધાર્મિક કત જ્ગ્યા તેમાં, રાગ રાષ નહિ લજજા ભીતિ; કરૂ' છતાં કરૂ નહીં કર્તા એવી, વૃત્તિથી છે કાર્યપ્રવૃત્તિ ૫૪૮૯૫ કામભાગથી કદનાને, તન મનની દુ લતા થાય;
–
કામભાગથી થાય ન શાંતિ, કામને જીતે શાંતિ સુહાય, ॥ ૪૦ ॥ ક્યાં શત્રુઓ બાહ્યમાં શેાધા, કામ વિના નહીં શત્રુ અન્ય; કામભોગને જીત્યા જેએ, જિનેશ્વરા જગમાં ધન્ય ધન્ય, ૫૪૯૧૫ કામલેાગની રહી ન ઇચ્છા, દેવીઓના ચહું ન લાગ; કામની પેલી પાર હું આતમ, ચિદાન ંદરૂપ મારા યોગ. ॥ ૪૯૨ ॥ કરવું તે સહુ પ્રભુમય થઈને, પ્રભુઉપયાગે રહીને ખેલ; કર!! પ્રભુ રૂપે અંતર્ જીવી, વનનેા કર અંતર્ તાલ. ॥ ૪૯૩ u કર આતમ! પ્રભુ પ્રકટનાં કાર્યો, પ્રકટ પ્રભુ થૈ કર પરમા; કર સહુ પર પરા સાધનને, માક્ષાર્થે ગણુ !! માક્ષને સ્વાર્થ.૪૪ કરણી કર એવી કે જેથી, તુ આતમ, પરમાતમ થાય; કરણી તારી પાર ઉતરણી, માક્ષાર્થે નિષ્કામ ગણાય. કર નહીં રાગ ને ગુસ્સા ભેાળા !!, રાગ રોષ વધુ બંધ ન ક્યાંય; કર આતમશુદ્ધિમાટે સહુ, પ્રભુમાં રહી જીવે સુખ થાય. ૫ ૪૯૬ સ કર પ્રભુસ્મરણને શ્વાસેાષ્ટ્રાસે, પ્રભુ પદ સાધ્ય એ કેન્દ્રને ધાર!!; કર!! સ્વાધિકારે કરણી પણ, પ્રભુરૂપ ક્ષણ ક્ષણું સંભાર III. uiા કરૂં ન રાગ હું' કાની સાથે, કરૂં ન કાની સાથે દ્વેષ; કરૂં ન જડમાં સુખની બુદ્ધિ, કરૂ ન મેહે કાથી કલેશ. ॥ ૪૮ પ્ર
૫ ૪૯૫ ૫
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૮)
કટકાવલિ સુધ–ક. કરૂં પ્રભુ પ્રાયથે પરમાર્થે, જડ સુખ વણ કૃત્યો નકામ; કરૂં લખું અધિકારે પ્રભુમાં, ઉપયોગી થૈ આતમરામ. ૪૯કરૂં ન નામના મેહે હે પ્રભુ!!, પ્રભુ તુજ નામ તે મારૂં નામ, કરૂ ન રૂપના માટે કંઈ પ્રભ, કર્યું મારું સહું તારૂં તમામ ૫૦૦ના કરૂં હું સેવા સર્વ જીની-પ્રભુરૂપ જાણું પ્રભુપદ હેત. કરૂં લખું ઉપદેશું વિચારું, આત્મપ્રભુસેવાસંકેત. ૫૦૧ . કરૂં ન અન્યજીવોપર ઈર્ષ્યા, અન્ય ધર્મને કરૂં ન ષ કરૂણાથી સહુ જીવેનું હિત ઈચ્છયા કરું એ ભાવ વિશેષ.૫૦૨ાા કર્યા જે પાપે પૂર્વભવમાં, આ ભવમાંહી રાગ ને રોષ, ભૂતકર્મોને નિંદુ ગહું, કોપર ધરૂં ન રાષ ને તેષ. . ૫૦૨ કરૂં લખું ઉપદેશું સઘળું, જેવું મુજને ઘટ સમજાય; કરૂં ભૂલ તો માફી માગું, પરમેશ્વરની સંઘની ન્યાય. ૫૦૪ છે કાર્યો કરતાં ભૂલ થાવે, કરૂં હું દેષને પશ્ચાત્તાપ; કૃપા કરીને અહંન મહાવીર !!, તારા જેવા ગુણને આપ. ૫૦પા કરૂં ન કીર્તિ માટે લખું નહીં, લખું છું નિજ પર શુદ્ધિહેત; કરૂં લખું ઉપદેશું ફજે, સેવા ભક્તિને સંકેત. ૫૦૬ કરે લખાવે ઉપદેશાવે, અંતર આત્મપ્રભુ ભગવાન; કરૂં લખું કહે આત્મપ્રભુજી, નવ્યવહારની શૈલી પ્રમાણ. ૫૦૭ના કચછાદિત સર્વજનેના અભિપ્રાયો છે ભિન્ન અનેક કરૂં ન અભિપ્રાયે અના , કરૂં લખું સ્વતંત્ર વિવેક. ૫૦૮ કરૂં છું સ્વાધિકારે જે કંઈ, પ્રભુપ્રાપ્તિ માટે સત્ય કરીશ પ્રભુઉપયોગમાં રહીને, આત્મશુદ્ધિનાં સાચાં કૃત્ય. જે ૫૦૯ કરૂં ન મારૂં ન હારૂં જગમાં, કર છે પ્રભુ મારે ઝટ ઉદ્ધાર; કરતાં આથતું દોષ જે થા, પશ્ચાતાપ કરૂં છું અપાર છે ૫૧૦ કરૂં છું સંવર નિર્ભર કરણી, ટાળું પ્રગટ્યા રાગને રોષ, કર્તા અકર્તા, નયથી જાણી, પ્રભુ તુજમાં ધા સંતોષ. ૫૧૧ાા કર્મની સાથે અનાદિ સંબંધ, કર્મ પ્રકૃતિ કરવા નાશ કરૂં ઉદ્યમ શુદ્ધાત્માપગે, અંતરમાં ધાર્યો વિશ્વાસ. ૫૧૨
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ક.
(૧૧૦) ક્રિયા કરૂં હું અક્રિય થાવા, ચિદાનંદ પ્રભુને પ્રકાશ કરવા ગેયાદશને સાધ્ય જ, એવું અર્હત્ પદનું ખાસ. ૧ પ૧૩ છે કયાંથી આવ્યું ને કયાં જઈશ, એનું સમ્યજ્ઞાન જે થાય; કર્મને આત્માનું જ્ઞાન થવાથી, પ્રત્યક્ષ આતમજ્ઞાને સુહાય. પપ૧૪ કેણ હું આતમ કયાંથી આવ્યા, ધ્યાવે જાતિસ્મરણ છે જ્ઞાન કર્મને આતમ પૂરણ શ્રદ્ધા, પ્રગટે નાસે નાસ્તિક ભાન. પાપા કેણ હતે હું પૂર્વકાલમાં, ભવિષ્યમાં કયાં કે બનીશ; કરતાં એને સમ્યગ અનુભવ, નિર્ભય ધમી ત્યારે થાઈશ. પ૧૬ કરીલે ધ્યાન સમાધિયોગે, આત્મદેવને પૂર્ણ પ્રકાશ કરીલે ત્રિકાલમાં નિત્ય બ્રહ્માની –હયાતીને પૂરણ વિશ્વાસ. ૫૧૭ કાયામાં રહી તટસ્થ બનીને, સાક્ષીભાવે ન્યારો ખેલ!! કાયા છતાં વા ન છતાં આતમ, તું કર જ્ઞાનાનની કેલિ. ૫૧૮ાા કરૂં ન હિંસા કરૂં ન જૂઠું, કરું નહીં ચારી વ્યભિચાર, કરૂં ન મમતા માયા કે પર-સાક્ષીભાવે રહું નિર્ધાર. છે પ૧૯ છે કરૂં ન બૂરું મન વચ કાયથી, પ્રમાદયોગથી કરૂં ન લેશ કર્તવ્ય ને કરૂં નિલેપે, સ્વાધિકાર દઉં ઉપદેશ. છે પર૦ મા કરૂં ન આશ્રવ કર્મ પ્રવૃત્તિ, ધારૂં આત્મિક શુદ્ધ ઉપયોગ; કરૂં તેમાં અહંકાર ધરૂં નહીં, સમભાવે દેખું સંગ. મા પ૨૧ કરૂં જેમાં જે દે ભૂલે, થાવ તેને પશ્ચાતાપ; કરૂં છું નિંદા ગહ, પાપની, મનમાં કરૂં છું પ્રભુને જાપ. પરરા કરૂં કરીશ બુદ્ધિ અનુસાર, સર્વ કર્મનાશાથે પ્રવૃત્તિ કરૂં હું સાધનાઓ જે સઘળી, જેથી પ્રગટે શુદ્ધનિવૃત્તિ પર કરું છું ઉપદેશ આદિથી સહુ-જીની સેવાને ભકિત, કારક ષડ્મય નિજને સમજી, પ્રગટાવું પરમાતમ વ્યક્તિ. પરજા કરૂં વિચારું તેમાંહી જે, ભૂલભૂલામણી આવી જાય, કરું છું તેને પશ્ચાતાપજ, અજ્ઞાને કે ભૂલ ન થાય?. પર છે કરૂં લખું ઉપદેશું તે સહ, થાઓ તેથી નિજપર શુદ્ધિ ર્તા લેકતામાં રહું સાક્ષી, વ્યક્તાતમ ઉપગની બુદ્ધિ. પરહ્યા
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
કક્કાવતિ સુક્ષ્માષ-ક-ખ.
કપૂરવિજયજી વૃદ્ધિચંદ્રજી,શિષ્ય મુનિ ગણમાં શિરકાર; કરી મુજને ભણવામાં સહાય જ, વંદું તેને નિર્ધાર. ॥ ૫૨૭ u કીધી વિજયનીતિસૂરિવર શુભ, અમદાવાદમાં પઢતાં સહાય; કૃત ઉપકારીઓને વંદ્ગુ, ઉપકારી સ્તવુ છુ નિર્માય.
આ પર૮ ૫
થુનાથ તીર્થંકર વ, સત્તરમા જિનવર જયકાર; કનિવારી સુખડાં આપા, જગમાં છે. પ્રભુ તારણહાર. ॥ પર૯ ૫
( વ )
ખખ્ખા ક્ષમા ધરા ઘટમાંહી, સઘળી ખામી કરશેા દૂર; ખાર ન રાખેા વૈરી ઉપર, આત્મખુમારી રહેા મસ્જીä. ખરી વાત સમજીને વર્તો, તે ખખ્ખા શીખ્યા કહેવાય; ખાટુ' સમજી ત્યાં નહીં શચા, ચિદાનંદ આતમ પ્રગટાય, ॥ ૨ ॥ ખખ્ખા ખેતી, ધર્મની કરશેા, વાવા તેવું લણુશે. સત્ય; આતમમેમ ખુમારી ધારા, ખરાધર્મનાં કરશેા કૃત્ય. ખલાએ માંખા જોવનવયમાં, ધન સત્તાએ આવી જાય; ખરી વાત સમજીને વર્તે, તા નહીં માનવ ખત્તા ખાય. ખાવું પીવું હરવું ફરવું, લેાકેા લાખા કરે સલામ; ખરા ખરા સહુ લેાકેા મેલે, પુણ્યાદયનાં એ છે કામ. ખાટુ' ખારૂં તીખું તમતમ,-ખાવાથી પ્રગટે બહુ રાગ; ખાવુ' પણ કઇ ભૂખ્યા રહેવુ, એથી સખળે કાયના ચેગ. ॥ ૬ ॥ ખાણ ખાતાં ક્રોધ ન કરવા, ચિંતા શાક કરી ન લગાર; ખાતાં પહેલાં દાન કરી કંઇ, સાત્ત્વિક ખાણ છે સુખકાર. ખૂન કરેા નહીં વગર વિચારે, ખારીલા થાશે! નહીં લેશ; ખૂણે ખાંચરે રહ્યા દોષને દૂર નિવારા રહે ન ફ્લેશ. ખેતી પધા સાથી ઉત્તમ, ખેતીથી સહે લાકા ખાય; ખેડૂત પાછળ પળે કરાડા, ખરી દેશની ઉન્નતિ થાય. ખાશેા નહીં નિજ તતુના વીને, ખાટાં કર્મ અરે ! લગાર; ખાટી રીતે થાય ખરાબી, એવાં ખાટાં કમ નિવાર ! ! ! ॥ ૧૦ ॥
૫ ૯ ॥
For Private And Personal Use Only
।। ૧ ।
।। ૩ ।
!! ૪ ll
।। ૫ ।।
|| છ th
૫૮ ॥
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલ સુખાધ-ખ.
( ૧૨૧ )
।। ૧૨ ।।
૫ ૧૪૫
। ૧૫ ।
૫ ૧૬ ॥
ખર્ચા આવક જોઇને કરવા, ખૂનીથી રહેા સાવધ નિત્ય; ખીસ્સામાંથી દુ:ખીને કઇ, દે કર !! આતમ ચિત્ત પવિત્ર. ॥ ૧૧૫ ખત્રીયાના ધર્મ એજ છે, રક્ષણ કરવું જગનું બેશ, જૂની ચારાદિક લેાકેાના, દાખી દેવા પ્રચંડ ફ્લેશ, ખંડન મંડન જઘડો ટંટા, કરતાં પહેલાં સત્ય વિચાર ! !; ખરાખ કરવુ કેતુ ન ઇચ્છે, ખાતાં અતિરા બહુ ધાર. ॥૧૩॥ ખ્રીસ્તિયેાની સ ંખ્યા ઝાઝી, દુનિયામાં તે કરતા રાજ્ય; ખટપટ ખળ કળ બુદ્ધિ યત્ને, રાજ્યાદિકનાં કરતા કાજ ખરાખરીના ખેલે આવે, ભીરૂ ઝટ લાગી જાય; ખાડ ને ખાંપણ આવે તેયે, ખરૂ કરી અંતે ગુણુ થાય. ખાલી હાથે દેવ ગુરૂને, જોષી પાસે જવુ ન એશ; ખાનદાની છૂપાતી ન ક્યારે, ખડ્ગ શમે ન રાગ ને દ્વેષ. ખસને ખણુતાં ચેંળવષે બહુ, તેથી ન ખસની શાન્તિ થાય; ખસ સરખા છે મૈથુન ભાગેા, તેથી ખસતાં શાન્તિ સુહાય. ૫ ૧૭ ખુશામતીથી ખુશ નહીં થા તું, ખુશામતિયે તેા કથે ન સત્ય; ખરા કરે નહીં જૂઠ ખુશામત, સમજાવે તે સાચું કૃત્ય ખારીલે થે ખેાદ ન ખાડા, ખાડા ખેાઢે પડે તેમાંા; ખરી વાત કડવી લાગે પણ, માની વ જે હૃદયે ભાય, ખટપટિયા ખારીલા લેાકેા, ખુશામતીલા લેાકા જેઠુ; ખરી વાત નહિ તેઓની સહુ, સાવધ થઇ રહ્યેા ગુણુ દેહ ॥ ૨૦ ॥ ખરૂ ખાટું શું પૂર્ણ તપાસી, કરી પરીક્ષા લેજે સત્ય; ખામી રાખ ન સત્ય સમજતાં, ખૂરાં લાગે તજ તે મ્રુત્ય. ૫ ૨૧ ॥ ખેતર ખાતર ખેડને પાણી, ખાંતે સારા ખેતીપાક; ખરી કમાણી કરીને ખા તું, ખેાટી કમાણી અંતે ખાક॥૨૨॥ ખેલાડી થઇ માતમજ્ઞાને, જગમાં કર નિલેષે ખેલ !; ખેલા ખેલ તુ નટ નાગરવત્, નિ:સ ંગે નહીં લાગે મેલ. !! ૨૩ ખુદા નરમાં ખેલે સતા, માની દુનિયા માયા ખાખ; ખુદાઈ, સંતાના દિમાંહી, જે સમજ્યા જડ માચા રાખ, ૫ ૨૪ ૫
૫૧૮i
૧૬
For Private And Personal Use Only
૫ ૧૯ ૫
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૩ )
કક્કાવલિ સુમેધ-ખ.
॥૨૫॥
૫ ૨૭ ૧
ખુદા વર્ષ નહીં રાગ રાષ છે, અનંત નૂરના દરિયા જાણ; ખુદ્દામાં રમતા સત્ય કીરા, મુઠ્ઠાઇ ખેલે જે મસ્તાન, ખુદા બ્રહ્મ હરિ રામ અરિહંત, પ્રભુ જિનેશ્વર હરિ શિવ બુદ્ધ; ખુદા શુદ્ધ આતમ અંતર્માં, સમજી આતમ કરશેા શુદ્ધ. ૫ ૨૬ ! ખેરાત કર નિષ્કામે આતમ !!, કીર્તિ ખાતર ક્રૅ નહીં દાન; ખરામ લાગે તેને છડા, દિલથી દૂર કરી શયતાન, ખાંપડ કલંક જેથી આવે, તેથી સમજીને થા !! દૂર; ખરાખીનાં કારણુંને છેડે, આતમ પામે આનંદપૂર ખુલ્લી જગામાં ખુલ્લાકાશેહરવુ' ફરવુ કરવુ ધ્યાન; ખુલ્લાકાશે તન મન વિકસે, નવ નવ પ્રગટે ઉત્તમ જ્ઞાન ।। ૨૯ ખુલ્લી હવા ખાવાથી સ્ફૂતિ, માનદ પ્રગટે તન મનમાંા; ખુલ્લાં મૂકા જ્ઞાનનાં દ્વારા, રહે ન દુ:ખની છાયા કયાંય. ॥ ૩૦ ખુશ થાવું કંઈ અન્યને આપી, ગુરૂ પાસેથી લેઈ જ્ઞાન; ખુશ થાવું દુશ્મન ગુણુ ગાઇ, સંત જનાનુ કરી સન્માન. ॥ ૩૧ ॥ ખુશ થાવુ નિજ નિન્દા સુણીને, નિજ દાષાને કાઢી ફર; ખુશ થાવું અપરાધી શત્રુ,−ઉપર ઉપકારા કરી ભૂરિ ક્ષુષા પિપાસા આદિ પરીસહ, આવે તે સહુવા ધરી ધીર; ક્ષુધાદિ પરિષદ્ધ સહન કરે જે, જ્ઞાને સમભાવે તે વીર. ખીજડા ખીજડી ખન્ને સાથે, રહેતાં તેથી લગ્ન મઝાર; ખીજડાના લગ્નાત્સવ વેળા-માણેકસ્ત ંભ થતા નિર્ધાર. ખરી ધર્મના કરી પ્રતિજ્ઞા, એકવાર મુખથી જે સત્ય; ખરી પાળે ખીજડાથી પણ જે, તેનાં જગ વખણાતાં કૃત્ય,॥ ૩૫ ૫ ખાલી હાથે જવુ ન કયારે, ગુરૂદેવ રાજાની પાસ; ખાલી હાથ ન શોભે ક્યારે, દાન પ્રસ ંગે સમજો ખાસ. ખત્તા પડતા શિક્ષાથે સહુ, ખત્તા શિક્ષક સરખા ન્યાય; ખત્તા ખાતાં જે સમજાતુ, તે ઉપદેશથી નહીં સમજાય. ખાલી હાથે જન્મ્યા મરતા, કર્યાં ન જેણે દયાને દાન; ખરી વાત સમજીને એવી, કર !! પ્રભુભક્તિ ધ્યાન ને જ્ઞાન, ૫૩૮ાા
॥ ૩૨ ॥
૫ ૩૩ ।।
For Private And Personal Use Only
!! ૨૮॥
૫ ૩૪ ।।
॥ ૩૬ ॥
॥ ૩૭ ॥
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધ–ખ.
(૧૨૩) રાક તનને અન્ન ફલાદિ, ખેરાક મનને સત્ય વિચાર, બેશક આતમને છે ચિદાનંદ, ખેરાકના બહુલા જ પ્રકાર. રહ્યા ખેરાક ખાવ અતિ ચાવીને, હળવે ખાતાં વાર લગાડ; ખોરાક ખાતાં ઉતાવળ નહીં-કરશે તેથી પુષ્ટિ સુધાર, છે જ
રાક ખાતાં પ્રસન્નતા ધર, ક્રોધને ચિન્તા શેક નિવાર ll ખોરાક ખાતાં ભીતિ ન કરવી, ધરાઈ ખાશે નહીં આહાર. એકલા ખોટાં બહાના કાઢ ન કયારે, બેટાં બહાને પતી જ જાય; ખોટું કરતાં ખોટું થાતું, સારું કરતાં સારું થાય ૪૨ છે બેટી સલાહ આપ ન કેમને ખેદ ન કેનું ધરીને દ્વેષ ખુણે ખાંચરે મનના દો, દેખી ટાળે જાશે કલેશ. છે ૪૩ ખાય તું જેનું ખેદ ન તેનું, ખાઈને નહીં થવું હરામ ખવરાવે તેનું કર સારૂં, ખવરાવે થઈને નિષ્કામ. ૪૪ ખાદી પહેરે ખર્ચ છે એ છું, ખાદીથી જગમાં સાદાઈ ખાદીથી કદિ ખાદ ન આવે, શુદ્ધખાદીમાં છે ગરમાઈ. ૪૫ ખાંડને ઝાઝી વાપરવાથી, તનરોગી વધતી નબળાઈ; ખાંડથી પેટના રોગની વૃદ્ધિ, વિવેકથી વતે સુખદાઈ. ૪૬ છે ખામીઓ છે નિજમાં કઈ કઈ, એકાંતે તેને કર યાદ ખામીઓ નિજ દેખી ત્યજતાં, રહે ન પાછળથી દુઃખવાદ. ૪૭ ખરાબીનું કારણ અજ્ઞાનને, દુર્ગુણને કર સત્ય વિચાર; ખરાબ થાવું સારા થાવું, નિજ પર તેને છે આધાર. કે ૪૮ ખૂન ન કરજે ક્રોધાદિકથી, ખૂનીથી સાવધ થઈ ચાલ; ખૂની મનનું નહીં ઠેકાણું, ખૂની હિંસકનું શું હાલ છે ૪૯ છે ખાખી થા તું રાગ રોષને –બાળી ખાખ કરી નિર્ધાર; ખાખી સાચે માયા બાળી, ખાખ કરે તે જગ નિર્ધાર. . ૫૦ છે ખખડા અંતરના દ્વારે દ્વારે ઉઘડે પ્રભુ પ્રકાશ ખાલી તું થા ! સર્વદેષથી, સર્વગુણ પ્રગટે ઘટ ખાસ. એ પ૧ ખુશી રહે સેવાભક્તિથી, પ્રભુને રાખી હઈડા હજૂર ખુશી કરે નિજ આત્મપ્રભુને, જ્ઞાનાનન્દનું વરસે નૂર છે પર
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૪ )
કક્કાવલ સુખાધ-ખ.
૫ ૫૪ ૫
૫ ૫૬ ॥
ખુમારી પ્રગટે સમાધિયાગે, પરમાનંદ પ્રગટ વેદાય; ખુમારી આવે તે નહીં છાની, ચહેરા દિલપર ઝટ ઉભરાય. ૫ ૫૩ ।। ખામલે ખાખલે દાનને આપા, ભરતી આવે ભરી લે અન્ય; ખાલી એટ થતાં પસ્તાઈશ, કર સદ્ગુણુકારકકત્ત વ્ય. ખર સરખા મૂખ્યું નહી રહેવું, ખળની સંગતિ તજ વિશ્વાસ; ખદબદતા દુ શું જ્યાં દેખે, કર નહીં તેની પાસે વાસ. ॥ ૫૫ u ખૂબી ખાદ્ય જગત્ કુદ્રની, દેખીને શું મન ખુશ થાય; ભૂખી જો નિજ માત્મપ્રભુની, જેથી સહુ ભૂખી પ્રગટાય. ખાદ અપને લાભ ઘણું! જ્યાં, અલ્પ દોષને ધમ મહાત્; ખામી રાખીશ નહીં તે કરતાં, ઉપયેાગે છે ધર્મ પ્રમાણુ, ૫ ૫૭ ૫ ખેાળા નવ નવ શેાધથી તત્ત્વા, તેથી કુદ્રને ખેાળાય, બાળા અંતમાં આતમપ્રભુ, જેનાથી સહુ ખેાળા થાય. ।। ૫૮ ૫ ખુવાર થા ના દુર્ગુ ણુ પાપે,-વ્યસને એવા નિશ્ચય ધાર; ખુવારી થાતી પરનારીને, વેશ્યાસ'ગે જગ નિર્ધાર. ખેડને ખાતર ખંત ને પાણી, ખેતર સારૂ ઉત્તમ પાક; ખેતી કરતાં ખાદ ન આવે, સેવા ભક્તિ ખેતી સાચ. ખેતી કર તું ધર્મની પ્રેમે, આતમ ક્ષેત્રને જ્ઞાને ખેડ; ખાતર નાખ તુ સત્ય ગુણ્ણાનુ, સમતાનું ઉત્તમ જલ રેડ!!!, ૫૬૧૫ ખેડ તે સંયમરૂપી સાચી,-કરજે થાશે ઉત્તમ પાક; ખેડુત આતમ, ધર્મ ખીજ છે, ધર નહીં પ્રમાદરૂપી થાક. ॥ ૬૨ ॥ ખડા સઘળા પૃથ્વીના જો ! ! !, નવ નવ શેાધા જ્ઞાને ખેાળ !; ખરૂંધારપર ચાલવુ જેવુ', સચ્ચારિત્રમાં થા !! તરબોળ. ૫ ૬૩ u ખેદ ન કરજે હારી જાતાં, ખેદ ન કરજે જયાં નહીં જોર; મેટ્ટ ન કરજે કલંક ચઢતાં, મંતમાં જો ! ! તું છે આર. ૫ ૬૪ u બેટ્ટ ન કર સંકટ પડવાથી, પુત્રાદિક પણ સ્હામા થાય; ખેદ ન કર સહુ સહી લે સમથી, સુખ દુ:ખ, ક`પ્રભુના ન્યાય, ૫ ૬પા ખાડા ટેકરા જગમાં ઝાઝા, જોઇ જોઇને આગળ ચાલ ! ! !; ખસી પડા નહીં ઊંચે ચડતાં, પ્રભુ ભૂલતાં થાય બેહાલ. ॥ ૬૬ ૫
For Private And Personal Use Only
ા પ૯ ૫
॥ ૬૦ ॥
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુમેાધ-ખ.
॥ ૬૯ ૫
ખજૂરી વૃક્ષ છે ઉંચુ ઉપર, પાકી મીઠી લુખ ખજૂર; ખસી પડે તેા મૃત્યુ પામે, પડે ન તે પામે રસપૂર. બજાર જેવી ભક્તિ જાણેા, ચઢીને પ્રભુ પામે સુખ લ્હેર; ખસી પડ્યા જ માહના દેખે, દુ:ખપ મૃત્યુ કાળા કેર. ॥ ૬૮ ૫ ખાવાની પીવાની કઈ ખામી, રાખેા નહીં પ્રભુ પામી ધ; ખાવુ જ્ઞાન ને પીવી સમતા, કાઇ ન લાગે તેથી ક. ખ્યાતિ માટે કરા ન કાર્યાં, સ્વ થી કરવાં શુભ કાજ; ખરા ખ્યાલ એ હૃદયે ધારા, પ્રગટે શુદ્ધાતમ સામ્રાજ્ય,II ૭૦ ખાનપાનમાં અનેા વ્યવસ્થિત, ઉપચાગી ખાવાં શુભખાદ્ય; ખાઈ પીને નવરા બેસે, એવાઆ છે મૂઢમાં આદ્ય, ખળ ધર્તાથી સાવધ થૈને, ચેતી ચાલા નર ને નાર; ખલ જન નિજનું ખાઇને ખેાદે, ખલ મિત્રાથી ચેતી ચાલ. ॥ ૨ ॥ ખાટુ લાંબે કાલ ન નલશે, ખાટું ખેલે તે ખાટ; ખાટુ કર નહીં વિશ્વાસીતુ, ખાટાથી ખાટી છે ચાઢ. ખીલ્યાં તેટલાં કરમાતાં સા, મેહે ખીલ્યાં સહુ કરમાય; ખીલે। શુ' તન ધન સત્તાથી, ક્ષણમાં ખીલવું મરવું થાય. ૫ ૭૪૫ ખીલે મહે તે ખેદને પામે, આતમ ! સમજી ધર સમભાવ; ખીલે। નહીં તેમ ખેદ કરાનહીં, ગવ શેાક ભયને નહીં લાવ. ૫ ૭૫ ખાનદાન તે સત્ય જગતમાં, અન્યાને દે ઇચ્છિત દાન; ખરી કમાણી ખશ માર્ગમાં, વાપરે કે પરમાર્થે પ્રાણ, ખાનદાની તેની છે સાચી, પ્રસંગ આવ્યે નહીં છૂપાય; ખરા વિષે અપોઇ જાતા, સદ્ગુણ સત્કર્મ જ કરે ન્યાય, ।। ૭૭ ।। ખીસ્સામાંથી કંઇક કાઢી, વાપર ધર્માર્થ હે ભવ્ય;
ખાલી ખીસ્સે પછી પસ્તાઇશ, ભરેલ ખીસ્સે કર!! કેવ્ય, ૫છા ખૂનસ રાખી ખૂન ન કરવું, ખૂનસનું ફૂલ ખૂનસ જાણુ, ખરા બૂરાના બદલા સામા, યથાયેાગ્ય મળતા મન માન, ખાટાં આળ ન દે કે। ઉપર, કાની ખાટી ન વાત ઉડાડ; ખાટાના બદલા છે ખાટા, શબ્દના પ્રતિધ્વનિ સમભાળ !, ાના
For Private And Personal Use Only
( ૧૫ )
॥ ૬૭ ॥
a ૭૧ ૫
॥ ૩ ॥
! ૭૬ i
user
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૬)
કક્કાવલિ સુબોધ-ખ. ખાટું ખારૂં મીઠું તમતમું, ઘણું ખાતાં થાતું નુકશાન; ખાવા પીવામાં નિયમસર, રહેવાથી આરોગ્ય જ જાણુ. ૮૧ ખાધું પીવું તેનું લેખે, જેણે કીધા પપકાર, ખાધું પીધું તેનું આલેખે, દુર્બસનેને જે ભંડાર. - ૮૨ છે ખમીર તે સદ્દગુણ સન્નીતિ, શુરવીરતા પરોપકાર, ખમીર એવા વણ શું અમીરી, સત્કર્મોથી ખમીર ધાર. ૮૩ ખટપટીયું મન હારું જે છે, તે પછી બાહિર્ ખટપટ થાય; ખટપટ જે નહીં મનમાં પ્રગટે, મનમાં શાંતિ ગુણ પ્રગટાય. ૮૪ ખરાબ આ છે ખરાબ તે છે, ખરાબી અન્યોની નહીં દેખ !! ખરાબી જે દુર્ગુણથી હારી, ખરાબી જાણી તેને ઉવેખ . ૮૫ ખરાબ તે ઈર્ષાને કેધ છે, માયા લાભ અને અહંકાર ખરાબ તે વ્યભિચાર અનીતિ, ખરાબી અંતરની ઝટવાર. પટેલ ખીજમત કરવી દેવ ગુરૂની, સંતેની ખીજમત સુખકાર ખીજમત કરતાં ભેદને ભીતિ, લજજા સ્વાર્થને કર!પરિહાર. ૮૭ ખાતર પાડી જીવવું પાપ છે, ખાતર પાડે થાય ખુવાર; બેટ પડે તે ધંધો કર નહીં, અપર કર નહીં તું ખાર. ૧૮૮ ખાખી બાવા તેહ ગણાતા, કરે માયા મમતાની રાખ; ખાય ન જેહ અનીતિ કરાને, કંચનકામિની ત્યાગ સુભાષ પટલા ખુમારી આતમ ગુણની પ્રગટે, પ્રભુધ્યાને પ્રગટે ઘટ ઘેન, ખુમારી તે આતમ આનંદરસ, અંતમાં પ્રગટે સુખ ચૅન. ૧૯ના ખીસ્સા કાતરૂં લેક ઠગારા, તેનાથી ચેતીને ચાલવું ખીસ્સાં કાતરૂં ખોટા સારા, પ્રસંગ પડતાં આવે ખ્યાલ. ૯૧ ખાય અને પાછું જે ખેદે, ખળ એવા લેકે છે જેહ, ખાતરપાડુ નિમકહરામી, અવિશ્વાસી જગમાં તેહ. ૯રા ખભે આ જોવામાં આવે, જેવન ગદ્ધાપચ્ચીશી જાણું ખળભળાટ થાતે તન મનને, વનમાં મન વશમાં આવ્યું. ૧૯૩ ખની ધારની ઉપર ચાલવું, આકાશે ઉંચે ઉડાય; બાળ વનમાં જે કામને, ક્વીન તે સૈથી કહેવાય. ૯૪
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિ સુમધ—.
ખાડા તેટલા ટેકરા જગમાં, ઉત્સર્ગ તેટલા છે અપવાદ; ખાત્રી વણુ કંઇ લેવું ન દેવું, ખાવું તજીને રાગેાન્માદ, ખાપરી ખાપરી મત છે જૂઠ્ઠા, સઘળાનેા મત એક ન થાય; ખાપરી ખાપરી મત લેટ્ઠાથી, દુનિયા સદાય ચાલી જાય. પા ખાપરી ખાપરી મત ભેઢાથી, અજ્ઞાનીઓ કરતા યુદ્ધ; ખરા સંત નયસાપેક્ષાથી, સત્યને સમજી થાતા શુદ્ધ ખાનદાન તે દુ:ખી થતાં પણુ, તજે નહીં મનની સખળાઈ; ખાલી ફૂલે નહીં ખાટામાં, ખાન્હાની રહે નહીં ઢંકાઇ. ખુશામતિયાએ સત્ય ન બેલે, પ્રસંગ દેખી ખાલે ખેલ; ખુશામતીમાં રહી ગુલામી, ખુશામતી મીઠી જેમ ગેાળ, ખુશામતીમાં રહી અશક્તિ, રહે નહીં સ્વતંત્ર વિચાર; ખુશામતીમાં સત્ય છુપાતુ, ખુશામતિયાથી મળે ન સાર, ૫૧૦૦ના ખુશામતી માને છે પ્યારી, ખુશામતીને વિનય છે ભિન્ન; ખુશામત ખારી તને લાગે, ખુશામતમાં જીવા છે લીન. ૧૦૧ ખુશામત સ્વાર્થે ભયથી લેાલે, કપટે કામે જ્યાં ત્યાં થાય; ખુશામતિયા કહે નીચને માટેા, ખુશામતથી સાચું ન થાય. ૫૧૦૨ા ખુવાર થા નહીં વ્યસના સેવી, ખૂન કરીશ નહીં ક્રોધે ભાઈ; ખુનરેજીથી સાચી ન શાંતિ, ખૂની મનમાં અશાંતિ ખાઇ. ૫૧૦૩ા ખુબસુરત સ્રીઓના ચહેરા, દેખી કામી થા નહીં ભવ્ય; ખુબસુરતીમાં ખૂનામરકી, ખુવાર થાવાનું કર્તવ્ય. ૫૧૦૪ા ખુલ્લા કરીને હૃદય વિચારા, અન્યને હિતકારી જણાવ II; ખુલ્લુ કર નહીં ખુવારી કારક, ગુણુની ખુશઓને મન લાવ. ૫૧૦પા ખેતર સમ મન આતમ છે શુભ, જ્ઞાનાદિક ગુણુથી તે ખેડ; ખેતર અસખ્યપ્રદેશી આતમ, તેમાં આનન્દ રસને રેડ. ૫૧૦૬ ખેતી કર તુ સત્યધર્મની, પરભવમાં તે આવશે સાથ; ખેપ કરી લે પરમાર્થોમાં, તેથી આતમ થશે સનાથ. ૫૧૦ના ખાખુ તનુનુ થાતાં પહેલાં, ધર્મપ્રભુને જ્ઞાને ખેાજ; ખાટ્ટુ કરીશ નહીં મિથ્યા માઉં, અનીશ નહિં રણુમાંનુ` રાજ, ૧૦૮ના
મ
For Private And Personal Use Only
(૨૦)
ગાા
leણા
૫૮૧
પા
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધ–ખ. ખટખટ થાતી બેન મેળે, એક વિષે નહીં ખટખટ થાય; ખટપટી જે મન, તે ખટપટ છે, ખટમલે નિદ્રા શાંતિન ન્યાય..૧૦ ખટરસ ખટરાગે નહીં શાંતિ, મેહ છે મનમાં તાવતુ જાણ; ખડખડ ભડભડ છે મન મોહે, ખડખડ હસતાં છે નિજ હાન, ૧૧ના ખદબદત મન દુર્ગણ દેશે, અનેક પાપોથી ગંધાય; ખાખાવીખી તેથી જગમાં, છની થાતી એ ન્યાય. ૧૧૧ ખમી ખાવું કરી ખામણાં સારાં, સર્વ જીવોને પ્રેમે ખમા !; ખમત ખામણ ગંગાનદી સમ–પવિત્ર કરતાં શુદ્ધિ હાવ. ૧૧રા ખર્ચે સારામાં તન મન ધન, ખોટામાં ખર્ચાઉ ન થાવ ! ખરાજાત ને ખર્ચની ઉપર, વધે તે કર વ્યાપારને દાવ. ૧૧૩ ખલીફ થા તું મન તન ઉપર, રાખજે સગુણ ઉચ્ચ ખવાસ ખવીસ થા નહીં અધર્મ કરવા, સત્યને જાણી ધર! વિશ્વાસ. ૧૧૪ ખસતું મૂકે આવે હસતું, ખસવું સોને સ્વભાવે થાય ખંજર ઘા સમગાલી (બી) વાક, રૂઝાતાં ફરીને ઉભરાય. ૧૧પા ખામોશ રાખી કર કર્તા , ખામીએ કર સમજી દૂર; ખુદાને રાગ ને રષ નહીં છે, અનંત જ્ઞાનાનન્દી નૂર. ૧૧૬ ખારી ભેંયમાં થાય ન આંબે, ખારીલામાં થાય ને પ્રેમ, ખાવિંદ સાથે કર ન ખરાબી, ખીદમત કરતાં અને ક્ષેમ. ૧૧૭ ખૂનને બદલે ખૂનથી લેતાં, પરંપરાએ ખૂન ને ખૂન, ખુન્નસનો બદલે છે ખુન્નસ, પુણ્યને બદલે છે પ્રતિપુય. ૧૧૮ ખુદાવંત કે સન્ત ફકીરે, અવધૂત ભેગીઓ મસ્તાન, ખુદા પરસ્ત છે આત્મજ્ઞાનીઓ, પામે છે અંતે નિવણ. તે ૧૧૯ ખુજલી ખણવાથી નહીં મટતી, ખણતાં ખુજલી વધતી જાય; ખુજલી સમ છે મૈથુન , ખસની ચૅળસમા દુખદાય. ૧૨૦ છે ખીલવટ કરજે સત્કાર્યોની, સત્યશોની જ્ઞાનની સાર; ખીજીશ નહીં નિદાકારકપર, ભૂલ હોય તે પ્રથમ સુધારશી.૧૨૧ ખાસડું મારજે નિજભૂલને, જેથી તું થાતે જ ખરાબ, ખાસ દેત કર સદગુણીઓને, માંદાને જેમ પાચક રાબ, ૧૨૨ા
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુબોધ-ખ.
(૧૨) ખલેશ દિલ રાખી સંતની, સેવાભકિત પ્રેમે બજાવ, ખાલડી રૂપમાં મેહ ન કરજે, ચામડી ચુથ મળે ન હાર. ૧૨૩ ખાપર વેરી જેવા કે, બોલચાલે સારા હાય, ખાતર પાડે વિશ્વાસી બની, ખરા પ્રસંગે ન્યારા જોય. # ૧૨૪ . ખાતાવહી જે !! તારી તપાસી, આજ લગી શાં? કીધાં કૃત્ય ખ્વાજા થવું પ્રભુ ધ્યાનમાં એકયે, સમજે તે પાસે છે સત્યારા ખેલા સરખે મૂર્ખ રહીશ નહિ, ખેરાક સાત્વિક ખા ઠીક; ખ્યાલ કરી લે ઉચ્ચ થવાને, ખેટાની નહીં રાખે બીક ૧૨૬ ખેવના જેને લાગી સારી, રહે નહીં તે જગમાં ખરાબ ખેરખારી પ્રગટાવે દિલમાં, રાખે ઈન્દ્રિયેપર દાબ છે ૧૨૭ ખેચરી મુદ્રા, હઠાગીઓ, પામે છે અભ્યાસે તેહ, ખેચરી શકિત, પામે વળે શું? બન આતમ ગુણગેહ૧૨૮ ખુલાસે કરીને પહેલાંથી, કરવા સહુ સાર વ્યાપાર ખાત્રી પડે તેને તે ધીરો, તેથી હાય ન ખોટ લગાર. | ૧૨૯ છે ખાણું ખાતાં અતિથિ માગણ, આવે તેને ભાવે આપ !!l ખાવા પીવામાં ઉપયોગી, થાતાં રહે ન કે સંતાપ. ૫ ૧૩૦ છે. ખુરશીમાં બેઠાથી કાની, મોટાઈ ગુણવણ નહીં જોય ખુરશીમાં તેવાને બેસે, બેસ વિચારી નડે ન કેય. મે ૧૩૧ છે ખીખી કર નહીં વિના વિચારે, ખાખાવીખી કમેં થાય; ખાલી ફૂલી ફાળકે થા!! નહીં, ખુમાકરે પણ પેટ ભરાય.૧૩માં ખરાબખસ્ત થયા જગ તેઓ, વ્યસનમાંહી થયા ગુલતાન ખરાબખસ્ત થયા છે તેઓ, જેણે કીધાં મિથ્યા માન. મે ૧૩૩ ખરાબખસ્ત થયા છે તેઓ, દુર્ગમાં થયા જે રક્ત; ખાનાખરાબી તેઓની થે, શયતાની મસ્તીઆસક્ત. છે ૧૭૪ ખરાબ સારું કુમતિ સુમતિ-સંગે જાણે નરને નાર; ખરાબ કહેતાં બેટું લાગે, પણ ન તજે નિજ દોષ અપાર. ૧૩પ ખચિત તેની થાય ખરાબી, વ્યસનેમાં છે જેને પ્યાર, ખચિત તેની થાય છે ચડતી, સદગુણસુકૃત્યસંગી ધાર. ૧૩લા
૧૭
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૦)
કક્કાવલિ સુધ–ખ. ખામીઓ પિતાની દેખી, ખામી દેશે કરજે દૂર, ખ્વાજા બહાર ધમી બને છે, દેખે છે તે પ્રભુનું નૂર. ૧૩છા ખચ્ચર સરખી વૃત્તિ પ્રવૃત્તિ, રાખે તે નપુંસક કહેવાય; ખચ્ચર સરખી પ્રવૃત્તિ ટાળે, પુરૂષ, મોહને છતી થાય. ૧૩૮ ખચર સરખા લેકેથી શું ?, જગમાં સારાં કાર્યો થાય; ખેલ ખજાને અન્તને તુજ, ખાતાં પીતાં શાંતિ સુહાય. ૧૩લા ખાતાં પીતાં રાખ ન ખામી, જ્ઞાનધ્યાનભેજનને નીર; ખાતાં પીતાં પ્રભુ મળે છે, પ્રગટે જે અંતરમાં હીર. ૧૪મા ખગોળવિદ્યા આદિ સઘળી, વિદ્યાઓના જે ભંડાર ખોજ્યા વણ પ્રભુને અન્તરૂમાં, પામ્યા નહીં સુખ શાંતિ સાર.૧૪૧ાા ખરા ખાતાં સાન ન લાવે, તે મૂર્ખાઓને શિરદાર; ખરાબી તેની પૂરી થાતી, દુઃખ પરંપર લહે અપાર. ૧૪રા ખટકો-ચાનક જેને લાગે, તે ચેતી લે તે નિર્ધાર; ખટકો લાગે તે નહીં અટકે, જાય તે નક્કી પ્રભુના દ્વારા ૧૪૩ ખટલો વ્યવહારે છે સહુને, ખટલામાં ધર !! સાક્ષીભાવનું ખાટલે, ગૃહસ્થ લેકેને છે, ધર્માર્થ કામ મુક્તિને દાવ. ૧૪૪ ખટાશ, શુદ્ધ સ્વભાવ નહીં ત્યાં, સ્વાર્થે જ્યાં ત્યાં થાય ખટાશ ખટાશ નહીં જ્યાં સાક્ષીભાવે, ર્ત થાતાં ગુણવાસ. ૧૪૫ ખટાપટીથી આઘો ખસજે, ખટખટ જ્યાં ત્યાં હેય ન શાંતિ; ખટપટ ટાળો મેહની બેટી, મેહની ખટપટમાં છે બ્રાંતિ. ૧૪૬ ખડાછ વાર્થના ભેદે જગમાં, શુદ્ધ પ્રેમવણ જ્યાં ત્યાં જાણું !!! ખીસકેલી સમ ધર ! ચપલાઈ, જેથી થાય ન ખરાબ હાન. ૧૪ળા ખની ધારા૫ર જે ચાલે,એવાં જે જગ નરને નાર; ખરાં વ્રતેને પાળવા તેથી, દુષ્કરકરણ છે નિર્ધાર. ૧૪૮ ખરૂં કરતાં કદિ દે થાવે, તે પણ ખરાને કર નહીં ત્યાગ ખરું કહે તેના પર પ્રીતિ, કરજે ધર સાચાને રાગ છે ૧૪૯ ખપી જવું પરમાર્થ સારૂં, ખપી જવું ભક્તિમાં શ્રેષ્ઠ ખપી જવું સ્વાર્પણથી પ્રભુમાં, બીજા સ્વાર્પણ એના હેઠ. ૧૫
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-ખ.
(૧૩૧) ખપી જવું નિષ્કામ સેની-સેવામાં રાખી ઉપગ; ખપી જવું સન્માર્ગમાં સારૂં, ખાટા ડી વિષયના ભેગા૧૫ના ખપી જવું ગુરૂ માતપિતાની સેવામાં તે સારું જાણુ!!! ખપી જવું જગજીવોના હિત માટે આપી નિજના પ્રાણ ૧૫રા ખામી દે નબળાઈને –દેખી ખામી કરૂં હું દર ખામી પોતાની દેખાતી, તેથી બનતો આતમ શૂર. ૧૫૩ ખરું હિતકર સુખકર જે લાગે, જેથી થા આત્મપ્રકાશ ખરૂં કર્તવ્ય કરૂં જ વિવેકે, પૂર્ણ પ્રભુપદની એક આશ. ૧૫૪ ખોટું લાગે તે હું ત્યાગું, બેટાને કદિ કરૂં ન પક્ષ ખોટું લાગે કેને એવું, બેલું નહીં તજી પક્ષાપક્ષ. . ૧૫૫ ખરે એક આધાર, પ્રભુને, ધાર્યો હે પ્રભો!! તારે સત્ય ખરી વખતને પ્રભુ તું બેલી, ત્વ...
ાથે કરૂં હું કૃત્ય. ૧૫૬ છે ખરૂં જે લાગે મતિ અનુસાર, તેમાં જૂઠા ધરૂં ન ખાર; ખરૂં જે લાગે અનુભવગમ્ય જ, ધારું તે પર સારો પ્યાર ૧પછા ખંતને ચીવટ ય ત્સાહ, પ્રભુ તુજ માટે કરું છું યાત્ર ખરી લગની એક તુજપર લાગી, કર!!! મુજને તું લાયક પાત્ર.૧૫૮ ખેટું ખરૂં સહુ સાપેક્ષાએ, સમજી ધારૂં સત્ય વિવેક; ખરાબ લાગે તેને ઈડ, આત્મપ્રભુ!! તુજ ધારી ટેક. છે ૧૫૯ ખપાવું આતમની શુદ્ધિમાં, મનડું વાચા અને મુજ કાય; ખપ જેને સાધનની રીતે, વાપરૂં તેને થઈ નિર્ણાય. ૧૬૦ ખાવું પીવું હરવું ફરવું, ઈત્યાદિ કાયા વ્યાપાર ખરો તે આમન્નતિ શુદ્ધ, ધારૂં પરંપરા ગુણકાર. ૧૬૧ છે ખુણે ખાંચરે મનમાં તનમાં, દેષ રહ્યા તે કરવા દર; ખરી પ્રવૃત્તિ આદરી, ભાવે, જેથી વધે આતમ નુર. . ૧૬૨ છે ખટપટ કરૂં ન દુઃખકર પાપી, ખટપટમાં નહીં ધારૂં મેહ ખરૂં કરતાં ભૂલ્યાની માફી, વતું કરૂં ન કોપર દ્રોહ. ૧૬૩ છે ખંડન મંડનમાંહી મોહની –વૃત્તિને કરૂં નિરધ; ખંડન મંડન મેહે કરું નહીં, એ ધારૂં આતમ બોધ છે ૧૬૪ છે
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૨)
કક્કાવલિ સુબોધ-ખ. ખખડાવું પ્રક્ષે ! તારા દ્વારા, કૃપા કરીને હાર ઉઘાડ lll ખાખી બા બન્યા ત્વદળે, હવે જરા નહીં વાર લગાડ, ૧૬૫ ખાખ કરૂં હું મોહને બાળી, તે સાચો ખાખી કહેવાઉં, ખાખી એવો થવા હું ઉદ્યમ, –કરવાને જ અલેખ જગાઉll.૧૬૬ ખાખી બનવા જ્ઞાનાગ્નિને, પ્રગટાવવાને કરૂં પુરૂષાર્થ, ખાખી થઈને કર્મ ખાખને, ઉડાવવા કરું છું પરમાર્થ. ૫ ૧૬૭ છે ખરી કમાણી તું પ્રભુ મુજ, તુજવણ બીજું ચહું ન સ્વર્ગ ખ્યાલ, પ્રલે એવો દિલ પ્રગટ્યો, ઈછું પંચમી ગતિ અપવર્ગ.u૧૬૮ ખરી શેધને ખરે પ્રેમ તુજ, બીજું સઘળું માનું વ્યર્થ ખરું કે મુજને કહે છે તેપર, દ્વેષ ધરૂં નહીં તજુ અનર્થ. ૧૬લા ખારા સાગરમાં પ્રભુ એક તું, મીઠી મેહરામણ સુખકાર; ખરે નિશ્ચય એ દિલ ધાર્યો, પ્રભુ તુ એક છે મુજ આધાર.૧૭ ખાલી હાથે ચાલ્યા કેઈ, ખાલી હાથે કેઈક જાય ખાલી હાથે જવું ન કયારે, એવા નિશ્ચયે જીવ્યું જાય. ૧૭૧ ખેલ ન ખેલું મોહના જૂઠા, પ્રભો !તુજ મળવા ખેલું ખેલ; ખુદા મહાવીર અહે પ્રભુ મુજ; તારી સાથે ધરૂં છું મેળ. . ૧૭૨ ખુલ્લા કર !!! સહ દિલનાં દ્વારે, જેથી તેમાં પડે પ્રકાશ ખુલ્લાં કર નહીં અન્યનાં મર્મો, પ્રભુને મળવાની જે આશ. ૧૭૩ ખાલી બેલ ન જ્યાં ત્યાં ગ, ખાલી બેલે ઘટતે તેલ, ખુલ્લું કર ગુરૂ પાસે દિલને, ગુરૂની પાસે સઘળું ખોલ !!! ૧૭૪ ખુલું કરી દિલને ગુરૂ પાસે, દિલમાં ભરજે.સત્યપ્રકાશ ખુલ્લું કર નહીં જ્યાં ત્યાં દિલને,યોગ્યની આગળ સત્ય પ્રકાશll.૧૭પા ખરે પ્રકાશ પડ્યો જે દિલમાં, છાને કયારે રહે ન તે; ખરો જયાં આમાનંદ પ્રકાશ્ય, ત્યાં નિર્ભયતા, ભાવવિદેહ. ૧૭૬ ખરૂં પ્રકાશું છું જગ આગળ, રહ્યો ન કે પર રાગ ન ટ્વેષ; ખરૂં પ્રકાશુંછું જગ આગળ, કે’પર વર રહ્યો ન કલેશ. ૧૭૭ના ખરૂં પ્રકાશુ છું જગ આગળ, સર્વથા કર્મને થયે નનાશ; ખરૂં પ્રકાશું સાપશમથી, –મેહને છ કંઈ કંઈ ખાસ. ૧૭૮
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ખ.
(૧૩૩) ખરૂં પ્રકાશું છું જગ આગળ, હજી છું સાધક થ ન સિદ્ધ) ખરૂં પ્રકાશું છું જગ આગળ, પ્રગટી ન કેવળજ્ઞાનની ત્રાદ્ધિ. ૧ ખરે પ્રકાશ અવાજ જણાવે, હજી પ્રગટી નહીં પૂરી મુક્તિ ખરે પ્રકાશ જણાવે સંપ્રતિ, જડમાં સુખની નહીં પ્રતીતિ. ૧૮ ખરૂં જણાવું અનુભવીને, ઈશ્વર મુક્તિ અનુભવ થાય; ખરૂં જણાવું જગકેને, મેહને જીતંતાં છતાય. ૧૮૧ ખાયાં મેં જે ભવભવમાંહી, અન્યનાં પાપી મર્મો દેષ; ખુલા દિલથી માફી માગું, તયે અપરાધી ઉપર રાષ. ૧૮વા ખુલ્લા દિલથી વિશ્વજીને, ખમાવું કીધા સહુ અપરાધ ખાટાને હું માનું છું, સાધું આતમ અવ્યાબાધ છે ૧૮૩ ખરા જીગરથી હે પ્રભુ તુજને, વિનવું છું મુજને કર ! શુદ્ધ; ખરી વખત બેલી ઓ પ્રભુ!!, અહંન વિભુ પરબ્રહાને બુદ્ધ ૧૮૪ ખાનાખરાબી, મેહે કીધી, મારી સહાયે પ્રભુ તું આવ !!!! ખૂની મેહને દૂર હઠાવી, મુજને પૂર્ણ પ્રકાશ જણાય છે. ૧૮૫ ખરી ખંત તુજ રૂપે થાવા, ધારી પ્રગટી તાલાવેલી ખેરવવા મહાદિક ક, ઉદ્યમમાં પ્રભુ થાજે બેલી.૧૮૬ ખરૂં તાન તુજ સાથે પ્રગટે, તે પ્રભુ તું છે મારી પાસ; ખરા તાનને તન્નમનાટે, જ્યાં ત્યાં પૂરે પ્રભુ વિશ્વાસ છે ૧૮૭ | ખરૂં તાન તુજ સાથે લાગ્યું, જ્યાં ત્યાં આત્મપ્રભુ ત્યાં પ્રેમ, ખરે પ્રકાશ કરે પ્રભુ દિલમાં, રાખે મુજપર પૂરણ રહેમ. ૧૮૮ ખરાખરીને ખેલ આ પ્રગટ્યો, મેહની સાથે કરાય યુદ્ધ ખરાબને દૂર કરીને જ્ઞાને, ઉદ્યમ કરૂ છું થાવા શુદ્ધ. તે ૧૮૯ ખરાબી કીધી જેઓની મેં, જે એને આખા સંતાપ ખમાવું બિંદુ બહુ પાપ, કરૂં છું મનમાં પશ્ચાત્તાપ. ૫ ૧૯૦ બેટા ખ્યાલ કરીને આડા-પાપ પન્થમાં ચાલ્યો જેહ ખરા હૃદયથી પસ્તાઉં છું, પાપ ટળને સઘળાં એહ, એ ૧૯૧ . ખાટું સમજાવ્યું તે બિંદુ, ખાટી આપી જેહ સલાહ ખોટાનો સંગી નહીં થાઉં, શમાવું સઘળા કામના દાહ. ૧૯રા
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૪)
કક્કાવલિ સુધ–ખ.ગ. ખસ્ય આવકથી બહુ, આસવથી ખસવા પુરૂષાર્થ, ખરી રીતે કરવા ઉત્સાહી, થયે હું એ સાચે પરમાર્થ. . ૧૯૩ ખરા માર્ગમાં ચાલતાં ખલના, પડવું આથડવું બહુ થાય; ખરા માર્ગમાં ભૂલ સુધારી, ચાલુ આગળ તજી અન્યાય, ૧૯૪ ખેજ કરું છું કરીશ સત્યની-અનેક દષ્ટિગે સત્ય ખટપટ લટપટ ઝટપટ ત્યાગી, પ્રભુ મળવાનાં કરૂં છું કૃત્ય ૧લ્પા
ખ્યાતિ, નામને રૂપથી જૂઠી, તેમાં ધરૂં નિર્મોહ સ્વભાવ ખરૂં એ સમજી આપાગે, હણવા ઉો મોહવિભાવ. ૧દ્દા ખલેલ ન પાડું ધર્મમાં કોને, કરૂં ન ઈચ્છું કેવું ખરાબ ખરું છું આઘે મોહથી જ્ઞાને, વતું મનપર મૂકી દાબ. ૧૯૭૫ ખિન્ન ન બનવું અલાભ અપયશ-રોગાદિ થાતાં નિર્ધાર; ખિન્ન ન બનવું કર્મોદયમાં, ઉપગ એ વોં સુખકાર. ! ૧૯૮૫ ખેદ ન કર સંકટ પડતાં, મૃત્યુ થતાં નહીં ધર ખેદ; ખેલ છે કુદને સહુ ન્યા, અંતરમાં ધાર !!! નિદા ૧૯ ખાણું ભાણું પડતું રહેતું, કેઈ ન આવે પરભવ સાથ; ખ્યાલ કરીને એવો જ્ઞાને, ભજ !! અંતરમાં ત્રિભુવનનાથ પારણા ખરૂં સમજીને ખરૂં કરી લે, જૂહું સમજીને તે ત્યાગ !!!; ખડા રહો પ્રભુધ્યાનમાં પલપલ, પ્રભુ ભક્તિમાં જ્ઞાન જાગ !!!. ૨૦૧૫
| || ગગા મોહની ગમ્મતવારે, ગુણે ગ્રહને છડે દેષ; ગરીબ રેગી દુખીઓને, સહાય કરે રાખે સંતોષ. ૧ ગાવો અરિહંત મહાવીરદેવને, ગુરૂ માબાપની કરશે સેવા ગગે ભરે ત્યારે કહેવાશે, દુર્ગુણ તજી ધરશે ગુણ ટેવ. ૨ ગુરૂની સેવા ભક્તિ કરશે, ગુરૂથી સાચું મળતું જ્ઞાન દેવગુરૂના ગુણને ગા, ગર્વ કરે નહી થઈ નાદાન. ૩ ગંભીર થાશે ગુરૂગમ લેશો, ગુરૂ સેવી ગુણ લેશો સર્વ, ગણશે ગુણને દેષ છતાં પણ, ગુણસરાએ ન કરશો ગર્વ છે ૪ છે
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કડકાવલિ સુબોધ-ગ.
(૧૩૫) ગંગાનદીથી આતમજ્ઞાની, ગુરૂજી અનંતગણુ છે મહાન ગુરૂમાં અર્પાઈ જાવાથી, આતમ થાતે પ્રભુ ભગવાન. એ ૫ ગુણને લેશે ગુણને દેશ, ગુણાનુરાગ ધરા નરનાર, ગુણવંતોના ગુણને ગાશે,–ગાશે ઉપકારી ઉપકાર. 1 ELL ગુરૂવંદન આવશ્યક કર્મ છે, ધર્મગુરૂને નામે ત્રિકાલ; ગુરૂથી જ્ઞાન ને જ્ઞાનથી મુક્તિ, ગુરૂમાં ધારે પ્રભુ સમ વહાલ, આ છા ગુરૂવર નેમિસાગર તેમજ, રવિસાગર ગુરૂ રચ્યું ચરિત્ર ગુરૂ સુખસાગર ચરિત્ર તેમજ, સુખસાગર ગીતાજ પવિત્ર છે ૮ ગુરૂગીતા સંસ્કૃત ભાષામાં, રચીને ગુરૂની કીધી ભક્તિ; ગુરૂની સેવા ભકિતનું કુલ, ગ્રન્થ કર્યાની પ્રગટી શકિત. ૯ ગચ્છમત પ્રબંધ ગ્રન્થની રચના કરીને ગચ્છાદિક ઈતિહાસ ગચ્છ ગુરૂની ઉન્નતિ માટે, દીધી તેમાં શીખ સુવાસ. ૧૦ ગુહલી સંગ્રહ ભાગ રચ્યા બે, ગુરૂગીત ગુહલી સંગ્રહ તેમ, ગુરૂની સેવા ભક્તિ કીધી, ગુરૂથી જ્ઞાન ને યોગને ક્ષેમ. ૧૧ છે ગેના પાપે બળે પંપળે, ગદ્ધા સંગે ગાયને મારક ગુણ અવગુણની સંગત એવી, સુખ દુઃખ પામે છે નરનાર. ૧રા ગાડરીયા પ્રવાહે પ્રવતે, અજ્ઞાની શ્રદ્ધાળુ જન; ગાડરીયાની રીત ન રાખે, જ્ઞાની શ્રદ્ધાગુણસંપન્ન. મે ૧૩ ગજ સુકમાલ મુનીવર વંદુ, અંગારાથી દઝાતાં શીશ; ઘણી ધરી ઘટમાંહી સમતા, મિલ ઉપર કરી ન રીસ. ૫ ૧૪ છે ગુરૂ તે એ છે જ્ઞાની ત્યાગી, વૈરાગી નિમને શાન્ત; ગુણે જણાવે દેષ હઠાવે, ટાળે શિષ્યના મનની બ્રાન્ત. ૧ ૧૫ ગુરૂ તે આતમજ્ઞાનને ભક્તિ, ક્રિયા યોગ ને શિખવે સેવ; ગુરૂ તે એ છે કર્મ કરે પણ, નિઃસંગ જ્ઞાનાનન્દી દેવ. ૧૬ ગદ્ધાપચ્ચીશીને જાળવી, ગદ્ધા સમ તે મારે લાત; ગળો થા ના કામને સ્વાર્થ, ગુરૂગોધની ભૂલ ન વાત. | ૧૭ છે ગાંડા તેઓ ચતુર છતાં પણ, મોહ કહ્યું માહે કરનાર; ગુલામ તેઓ પરજ સુખની -આશામાંહી જીવનહાર. છે ૧૮ છે
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૬ )
કક્કાવલ સુખાનન્ગ.
॥ ૧૯૫
॥૨૨॥
૧૫ ૨૪ ૫
ગરીખ તેએ લક્ષ્મી છતાં પણ, કેસ થઈ ખર્ચે નહી દામ; ગમાર તે જ્ઞાન વિનાના, કચન ભાગને મા ચામ. ગાંજો ભાંગ ને મીણુ કાકમ, ધત્તુર કેડ઼ી વસ્તુ ત્યાગ !!; વ્રુદ્ધિ ન ધરજે જડવતુ પર, દેવગુરૂ પર ધરજે રાગ. ગાડા નીચે કૂતરૂ ચાલે, ગાડું ચલાવુ માને ચિત્ત; ગાંડાઈ એવી ન કરીશ તુ, ગ તજી દે મની પવિત્ર. ॥ ૨૧ ॥ ગરીબ અવસ્થા આવે ત્યાંયે, નીતિ ધર્મ ને ભક્તિ ધાર ! ! !; ગરીબાઇ, સંતાને વ્હાલી, પ્રભુની સાથે લાગે પ્યાર. ગુણા વિનાનુ` મનુષ્યત્વ જ શું ?, ગુડ્ડા વિના નહીં મુક્તિ થાય; ગુણ્ણા વિના જીવતર છે ખેાટુ, ગુણુા વિના ક્રુતિમાં જાય. II ૨૩ II ગુણા ગ્રહણ કર ! ! નિજ ઘટમાં જો ! દ્વેષને ભૂલને દૂર નિવાર; ગુણી થયા વધુ વેષ ક્રિયાને, માલા તિલક ફાગટ ધાર ગ કરે શું તન ધન સત્તા,-રાજ્ય લક્ષ્મી વિદ્યાના ફેક; ગુમાન હારૂ' માતની આગળ, રહે નહીં મન ગવને રાક !!! પરપા ગાયા ભેંસે બકરાં બળદો, જગ ઉપયોગી પશુએ જે ગાાની રક્ષા સેવાથી, દેશ કામ પામે સુખગેહ, ગાબ્રાહ્મણ ઋષિ ગર્ભની હત્યા,-કરવાથી લાગે મહાપાપ; ગામાતા તે જગની માતા, ખળદ દૂધથી હરૈ સંતાપ, ગાયાની રક્ષા કરવાથી, દેશ કામની રક્ષા થાય; ગાય વગેરે પશુઓ રહે, પાળે દેશેાતિ સુહાય. ગાયાની સેવા કરવાથી, રાગ દુ:ખ જગ ઓછાં થાય; ગાસરા, રાખે હિંદુએ સહુ, નહીં રાખે તે પાપને પાય. ॥ ૨૯ ગાયા ઘેર ઘેર હિંદુએ રાખે, તા હિંદુ સુખિયા થાય; ગાયા ભેંસા અકરાં આદિ, ગાયાના ભેગાં જ ગણાય. ગરીબને કંઇ ખાવા પીવા, આપી તેની ત્યા આશીષ ગરીબની આંતરડી ઠારા ! ! !, મનમાં ધારીને જગદીશ. ૫ ૩૧ ॥ ગરીબનાં દુ:ખ ગરીબ જાણે, સુખિયાને નહીં તેનું ભાન; ગરીબ દુ:ખી જન પશુઆને, સહાય કરા આપા !!! કંઇ દાન, ૫૩રરા
૫ ૨૬ ॥
|| ૩૦ |
For Private And Personal Use Only
૫૨૦ા
॥ ૨૭ ૫
૫ ૨૮૫
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ગ.
( ) ગરીબ કહે છે મેં નહીં આપ્યું, ગરીબોને અન્નાદિક દાન; ગરીબ અવસ્થા તેથી આવી, આપ કંઈ મુજને ધનવાન. ૨૩ : ગરીબની ગરીબાઈ ટાળે, ગરીબ અવસ્થા કે નહીં પાય; ગરીબને આjતાં વચ્ચે, ના પાડે તે દુ:ખી થાય.
૩૪ . ગમ્બર ધનવતે પણ પલમાં, ગરીબ અને કમેન્ટ બેહાલ; ગરીબ લેકે ધનવંત થાવે, ધનવંતે થાવે કંગાલ. ૫ ૩૫ ગાળ ન દે અને ક્રોધે, ગાળી દેતાં થાય ન જીત, ગાળાને અન્ય જે દેવે, ગાળ ન દે તે એ છે પવિત્ર. ૩૬ ગાંડાઓની સાથે રહેવું, કદાપિ કર્મોદયથી થાય; ગંભીર થઈને અંતર રહેશો, સમય વિચારી વર્તે ન્યાય. છે ૩૭ છે, ગંભીરતાને ધારણ કર!! મન, ગંભીરતાથી ફાયદો થાય; ગણે વધે ને નવીન કષ્ટો, આવે નહીં મન શાંતિ પાય. ૫ ૩૮ છે ગુણસ્થાનક, મિથ્યાત્વાદિક છે, ચઉદશ ઉત્તરોત્તર ગુણકાર; ગુણ જ્ઞાની ઉત્તરોત્તર ચઢી, પ્રભુ બની પામે ભવપાર. ૩૯ છે ગુણસ્થાનકનું સ્વરૂપ સમ્યગુ, સમજી વર્તે શુદ્ધ તે થાય; ગુણસ્થાનક સમજ્યા વણ દેષને, ગુણનો નિર્ણય સત્ય ન કયાંય..૪૦ ગ૭ સભા સમિતિ સંઘ મંડલ, અનેક ગણુ ગ૭ નામ સુહાય; ગચ્છાદિક વ્યવહારોપયોગી, નિશ્ચય ગુણ સાધન સુખદાય. ૪૧ ગચ્છ છે સાધનદશોપયોગી, પડતાને આલંબન સત્ય ગચ્છ સભાદિક નામ ભિન્ન પણ, એકા ઉપગી કૃત્ય. જે કર ગ૭માં ગુણ પ્રગટાવવા માટે, સાધુ સાધ્વીને છે વાસ; ગચ્છ જે ગુણકારક તે સાચે, દેષવૃન્દને કરે વિનાશ. ૪૩ છે ગછાચારપયજ્ઞામાંહી, ગચ્છ વાસ ગુણ ભાખ્યા બેશ; ગુરૂતાબે ગ૭માં જે રહેતા, સાધુ ટાળે રાગને દ્વેષ. કે ૪૪ ગતમસ્વામી સરખા ગણધર, ગણગચ્છ સ્થાપે મુનિ હિતકાર, ગુરૂ પરંપરા જ્ઞાન મળે છે, ગછવિષે રહેતાં નિર્ધાર. . ૪૫ છે ગર્ભિણે નારી જાતિને, વધ કર નહીં સમજે સાર; ગર્ભિણને દુઃખ ન આપો!!, ક્રોધ કરે નહીં દે નહીં ગાળ. ઇશા
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) કક્કાવલિ સુધ–ગ. ગર્ભિણીને કદિ ન મારે, ગણિી પર કરે ન ધ; ગલિશુને અતિપરિશ્રમ, આપો નહીં દ્યો ભક્તિ બેધ. | ૪૭ છે ગલિણને ખુશમાં રાખે છે, ગૃહસ્થલોકો એ છે ધર્મ, ગર્ભ રહ્યા પછી સ્ત્રીની સાથે, મૈથુન તે છે પાપનું કર્મ. કે ૪૮ ગુણાનુરાગી થઈ ગુણ લેવા, કેના પણ અવગુણુ નહીં ભાખ!!! ગુણાનુરાગે ગુણ વૃદ્ધિ છે, ગુણાનુરાગે સાચી સાખ. . ૪૯ ગુણાનુરાગી સજજન છેડા, અવગુણલેનારાઓ ક્રોડ, ગુણાનુરાગી સમકિતી છે, જેની જડે ન જગમાં જેડ. કે ૫૦ છે ગુણાનુરાગે જ્ઞાનને સેવા, ભકિત ધર્મ શુભ કાર્ય પમાય; ગુણાનુરાગી થાય છે મુક્ત જ, ગુણાનુરાગે ધર્મ લહાય. ૫૧ ગાફલ થા! ! ના પ્રમાણે, ગાફલ થા ના શત્રુમઝાર; ગાફલ થા ! નહીં સર્વપ્રસંગે, ઉપગે રહેજે હુશિયાર. છે પર ગુણવંતા ગુરૂજનની લાતે, ખાવાથી છે સાચું સુખ; ગાંડાઓના સત્કારે જગ, અંતે પડતું મોટું દુ:ખ. છે પર છે ગાંડા સાથે ગમ્મત કરવી, સર્પની સાથે જેવા ખેલ ગુણવંતાની લાતે ખાતાં, અંતે પ્રગટે સુખની સહેલ છે ૫૪ ગુણ વિનાને ઘટાપ ? ગુણે વિના મન થાતે ગર્વ ગાજંતા મેળે નહીં વર્ષે, ગર્વ કરે નહીં સમજે સર્વ. કે પપ છે ગમાર જગમાં તેહ ગણાત, શત્રુમિત્રનું હાય ન જ્ઞાન, ગર્વ કરીને લક્ષમી ખર્ચે, સત્ય શીખામણ સુણે ન કાન. છે ૫૬ છે ગમાર તે સાચો જગમાંહી, માતપિતા ગુરૂને દે ગાળ; ગાફલ થઈને ગાંઠ ગુમાવે, કરે ન નિ જશક્તિને ખ્યાલ છે ૫૭ છે ગમાર તે જે સત્ય ન સમજે, સંકટ દુઃખના માર્ગે જાય; ગજા ઉપરાંત કરે છે કામે, ધૂર્તાથી જે જગ ધૂતાય. ૫૮ ગમાર તે અવસર નહીં જાણે, સત્યાસત્યને કરે ન તેલ, ગમાર, જ્ઞાન વિના સહુ જીવે, ગુણ વિનાના જેના બેલ. ૫૯ ગમવર્ણ જીવે સર્વે ગમારે, અલ્પ બહુ તરતમ બહુ ભેદ; ગમ લેઈ ગુરૂજ્ઞાનથી સાચી, આતમ ટાળે છે દુ:ખના ખેદ.
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઝાલિ સુમાષ-ગ.
૫ ૬૨ ૫
ગુર્જર દેશ છે મહુ દયાળુ, દયાવંત દેખા !! ગુજરાત; ગૃહસ્થ લાકા બહુ ગુણવતા, અતિથિ સેવામાં પ્રખ્યાત. ૫ ૧૧ ગરીબ ગાયને સ્માશ્રય આપે, અતિરમણિક દેખા ! ! ગુજરાત; ગુજરાતી નરનારી દયાળુ, સેવાભક્તિમાં પ્રખ્યાત. ગુર્જર દેશે વૃક્ષેા ઝાઝાં, સધાન્યની ખેતી થાય; ગુણવંત પ્રકટે ભકતા જ્ઞાની, કાચુ સાનુ ખહુ પ્રગટાય. ગુજરાતીમાં દયા સત્યને, ક્ષમા વિનય સેવાને ભકિત; ગુણા ઘણાને દુર્ગુણ પણ છે, ગુણુરાગે ગુણુ લેવા રીતિ. ગુજર દેશમાં ઘરમાં ગેાખલે, કબુતર બેસી ગેલ કરત; ગુર્જર દેશમાં હરણાં રમતાં, પશુ પંખીના યા અનંત. ॥ ૬૫૫ ગુર્જર દેશમાં તીને ભક્તા, ની સરાવર વૃક્ષ રસાળ ગુર્જર દેશને શુદૃષ્ટિએ, દેખે તેને આવે ખ્યાલ, ગણિત આદિ વિદ્યાનું, સારી રીતે મેળવા જ્ઞાન; ગુરુ થાવુ કૃતજ્ઞ થાવું, ગુણ્ણાનું જ્યાં ત્યાં કરવું ગાન, ગૃહાવાસમાં સ્ત્રીને પુરૂષે, અતિથિઓની કરવી સેવ; ગુણી ગૃહિણી દેવી સરખી, ગૃહસ્થ સદ્ગુણી જાણા!! દેવ. ૬૮૫ ગૃહની ગૃહીણીદેવી પત્ની, એજ શ્રેષ્ઠ ઘર જગ કહેવાય; ગૃહસ્થદશાનું ભૂષણુ દાન છે, દાને ગૃહસ્થી ધર્મી થાય, ગૃદુસ્થને છે સ્વાધિકારે, દેવ ગુરૂને ધર્મીની ભકિત; ગૃદુસ્થ શાલે પરાપકારે, રાખે જે નીતિ સીતિ. ગૃહસ્થનું ગૃહ સ્વર્ગ સમું જ્યાં, દયા દાનને સ્વાર્પણુ ત્યાગ, ગુદૃષ્ટિને ઐકય પ્રેમતા, ઉત્સાહ ઉદ્યોગ ને વૈરાગ્ય,
u es u
u ૬૭ ૫
॥ ૬૯ ૫
॥ ૭૦
૫ ૭૧ ૫
For Private And Personal Use Only
( ૧૩૯ )
॥ ૩॥
૫ ૬૪ ॥
ગુરૂકુળવાસે જ્ઞાનને ભક્તિ, માતમની શક્તિ પ્રગટાય; ગુરૂકુળવાસે ગુડ્ડા ઘણુા છે, નગુરાથી તે નહીં સમજાય. ગુરૂના અંતેવાસી શિષ્યા, ગુરૂદયનુ પામે જ્ઞાન; ગુરૂકુળમાં વસવુ” મહાદુલ ભ, ગીતા ગુરૂ તે સત્ય પ્રમાણુ, ાછા ગીતા અનુભવી ગુરૂની પાસે, વસે રહી સહી સંકટ સવ; ગુરૂ ગીતાની ભક્તિ એ છે, પામે પ્રભુને રહે ન ગર્વ.
૭૪
।। ૨ ।
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) કક્કાવલિ સુધ-ગ. ગોળ ગળે પણ બહુ ખાવાથી, દુઃખના હેતુભૂત તે થાય; ગળ્યું કહેવું ઉપયોગે સારૂં, સમજી ખાવે તે સુખ થાય. ૭૫ . ગળ્યું કડવું ઉપચાગી સુખકર, જ્ઞાનવડે ઉપગ જે થાય; ગયું કડવું બન્ને સુખ દુઃખકર, સાપેક્ષાએ સમજે ન્યાય. ૭૬ ગળીને જોઈ જલને પીવું, બહુ ચાવીને ખાવું અન્ન, ગળીને બેલજે બહુ વિચારી, ઉદાર નિર્મલ રાખે !! મન. કણા ગુરૂવાતને ખેતી ના દે, જેથી નિજપને નુકશાન; ૌપવવા યોગ્ય ગુપ્ત રાખજે, દ્વેષ ન કર કેનું અપમાન. એ ૭૮ ગળથુથીમાં જન્મની સાથે, ધર્મને પામશે નરને નાર; ગેરસમજ જે થે તેની તું, માફી માગી જન્મ સુધાર !!!. ! ૭૯ છે ગવંત ગ્રાહક જે આવે, તેની આગળ પેટી ઉઘાડ. ગ્રાહકવણુ નહીં માલની કિંમત, ગ્રાહકવણુ નહીં લાભ થનાર.૮૦ ગજ પડે ગદ્ધાને બાપા, જગમાં કહેતાં સ્વાર્થી લોક; ગર્જ સમું મીઠું નહીં કેઈ, ગજે પાડે લોકે પિક. એ ૮૧ ગુરૂ, સત્ય જે જ્ઞાનને આપે, અસત્ય પાપને કાઢે દૂર ગુરૂ ખરો જે સમ્યગ જ્ઞાનને, ચારિત્રે શોભે ભરપૂર છે ૮૨ ગુણે વડે પૂજાતા સર્વે, ગુણવણ નહીં પૂજાને માન, ગુણવણ કિંમત નહીં છે કેની, ગુણ પ્રગટાવે સમજે સાન. ૮૩ ગુલામ સરખા રાજાઓ જ્યાં, તે રાજાઓ દુ:ખી દીન; ગુલામડી સરખી જ્યાં રાણી, તેની સંતતિ પ્રગટે હીન. તે જ છે ગુલામ થઈને રાજ્ય કરતાં, ખાતાં પીતાં સુખ ન લેશ; ગુલામી સ્વર્ગવિષે નહીં સારી, સારૂં નરકના થવું મહેશ. ૮૫ ગુલામ પાસે રહે ન શક્તિ, બળ બુદ્ધિ વિદ્યા ક્ષય થાય; ગુલામ કરતાં ગરીબ સારો, સ્વતંત્રતાએ જીવ્યે જાય. એ ૮૬ ગુલાબપુષ્પ મઝાનું લાગે, સિ લોકોને તે પર પ્રેમ, ગુલાબને પણ કાંટાઓ છે, ગુલાબ રક્ષણમાટે એમ. કે ૮૭ | ગુલાબ સરખા સારા લેકે, કાંટા સમ ધરે રક્ષણશાસ્ત્ર ગુપ્ત રહસ્યો એવાં સમાં, ગુરૂગમથી જાણે ! એ મંત્ર છે ૮૮૫
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ગ.
( ૧૪ ) ગારવ રસ દ્ધિ શાતા ત્રણ્ય, ગારવ કરતાં ગુણ સહુ જાય; ગુમાન કરતાં ગુલામી પ્રગટે, સમજે તેને ગર્વ ન થાય. તે ૮૯ છે. ગરીબી-જ્ઞાની ભેગી ફકીરીની, તેમાં અનંત સુખની હેર, ગરીબી એવી ત્યાં પ્રભુતાઈ, અમીરીમાંહી દુ:ખ ને ઝેર. ~ ને ગોચરી કરીને સાધુ મુનિ, દેહનું પોષણ કરતા દેખl; ગોચરી કરતાં ગુણે ઘણા છે, નિજ પરને હિતકારક પેખ છે. ૯૫ ગોચર ભૂમિ-ગાયે ઢોરે, –માટે કાઢેલી તે જાણ ! બેચરભૂમિને નહીં ખેડે, આર્ય હિંદુ તે સત્ય પ્રમાણે છે કરો ગામ ગપાટા વિકથા નિંદા, વાતેથી કંઈ વળે ન ભવ્ય ગણ!! અંતરમાં ગુણ શા પ્રગટ્યા, ગણll શું આજ કર્યું કર્તવ્ય.લકા ગણ!! શું આજ લગી શું કીધું, પાપ કર્યા વા પુણ્યનાં કર્મ, ગણ!! સશુણદર્શણ શા પામ્ય, ખાનગીમાં ગણી પ્રગટે શર્મ. લજા ગજાવે આલમ સદુપદેશે, સર્વજીપર કર !!! ઉપકાર; ગુણે પ્રસાર જગમાં જ્યાં ત્યાં, આતમ ? તારો ધર્મ અપાર. છેલ્પા ગજ ઘડાના ગુણને ગ્રહશે, શાહની પેઠે કર ગુણગ્રાહક ગ્રાહકથા!! સદ્દગુણને જ્યાં ત્યાં, ગુણે ઉપર જ્યાં ત્યાં ધર!!! ચાહતા ગભરાઈ અકળાઈ ન જાવું, દુઃખ પડે તે રાખો ભાન; ગભરાયાથી દુઃખ ન ટળતું, હિંમત રાખી કર !! પ્રભુગાન. પલછા ગે બ્રાહ્મણ લઘુ બાળને ગર્ભની,-હત્યાથી થાતું મહાપાપ; ગરીબ સાધુ ફકીર સંતની,-હત્યાને છે નરક જવાબ. ૧૯૮ ગુણવણુ ગુણઠાણું નહીં આવે, ગુણવણુ કર્મકાંડ છે ફેક ગુણઠાણપર ચડવા માટે, રાગ રેષને કામને રોક!!!. છેલ્લા ગુરૂએ ગળી જ્ઞાનની મારી, ભક્તોનું હણતા અજ્ઞાન ગુરૂના આશયે જેઓ જાણે, ગુરૂરૂપ થે બનતા ભગવાન. ૧૦૦ ઘાટ, ઘડાયા દેહાદિકના, તે સહ પુદ્દગલના પર્યાય; ઘાટ, સકળ મુદ્દગલના વિણસે, અઘાટ આતમ નહીં વિણસાય. ૧૦૧ ગૃહિણી તે ઘર અન્ય ન ઘર છે, ઘરમાં ગૃહીણીઓનું રાજ્ય ગૃહિણીઓ ઘરમાં પૂજાતી, લક્ષમીનું ત્યાં છે સામ્રાજ્ય. ૧૦૨
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
કક્કાવલિ સુબોધ-ગ. ગોખણપટ્ટી કરી કરે, લેકે મુખપાઠ કરે કેય
ખણપટ્ટી વેદિયા ઢોરની,-પેઠે ત્યાં નહીં જ્ઞાન જ હાય. ૧૦૩ ગુન્હાઓ કર! નહીં બીજાના, ગુન્હાનાં સહુ કારણ ત્યાગ!!! ગુન્હેગારો શિક્ષાએથી, પામે છે ગુણને વૈરાગ્ય. ૧૦૪ ગુન્હેગારને દે માફી, ગુન્હાને કર !! પશ્ચાત્તાપ; ગુન્હા થાતાં માફી માગી, પછીથી કર નહીં એ પાપ, ૧૦પા ગોટાળા કર ! નહીં અતિલોભે, ગોટાળાથી રહે ન નીતિ, ગરબડ જે અન્યાય દેશની, તેને ત્યાગે ધરી સુરીતિ. ૧૦૬ ગાંડા જેવા જગમાં ફરતા, અલમસ્ત કે મસ્ત ફકીર; ગાંડાઓમાં કેક છે સંતે, પ્રસંગે પરખાતા ગંભીર ૧૦૭ ગાંડા જેવાં અવધતું કે, પ્રભુથી એકપણે મસ્તાન; ગાંડાઓમાં ત્યાંથી તે, પરખાતા કે જે ગુણવાન, ૧૦૮ ગંભીર સાગર સરખા મસ્તે, બાહ્ય લક્ષણે નહીં પરખાય; ગાંડો થઈ તે પાછળ લાગે, તે પણ ગાંડા જેવો થાય. ૧૦૯ ગાવે તેને શીર પર પ્રભુ છે, ધ્યાવે તેના દિલની પાસ ગાંડા થાય જે પ્રભુપર પૂર, પ્રભુમય પતે થાતે ખાસ. ૧૧ ગળું રેંસીને અન્યજીનું, અન્યજીનું પીને રક્ત; ગ કરીને પાપે મનડું, બનીશ નહીં તું પ્રભુને ભક્ત. ૧૧૧ ગંદકી, દુર્ગણ વ્યસનની ભારી, ગંદકી, હિંસાદિક છે દેષ; ગંદકી, અંતરની સહુ ત્યાગે, ધારે આતમ ગુણને પિષ. ૧૧રા ગંદ તે છે દુર્ગુણી દેવી, વ્યસની હિંસાને કરનાર; ગંદકી, મનની તજ્યા વિના તે, પવિત્ર કે નહીં નરને નાર. ૧૧૩ ગંધ, સુગંધ ને દુર્ગધ બે છે, બેમાં જેને રાગ ન રોષ, ગંદી, કાયા છતાં પવિત્ર જ, લેભ તજી ધા સંતોષ. ૧૧૪ ગ્રહણ ને ત્યાગ જે આહારદિક, સર્વે જે તે વ્યવહાર ગ્રહણ ત્યાગમાં નિ:સંગીને, નિષ્કામી તે પ્રભુ અવતાર. ૧૧૫ ગુઢ રહસ્ય, ગુરૂગમ જ્ઞાને, સમજે પામી ગુરૂં પસાય; ગુપ્તમંત્રનાં રહસ્ય સમજે, ગુરૂગમે આશા સમજયા જાય. ૧૧૬
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિ સુખાધ–ગ.
( ૧૪૩ )
શુપ્ત શકિતયેા રહી આતમમાં, ગુરૂગમે તેના કરા વિકાસ ગુપ્ત રહે નહી. જ્ઞાનમાં કાઇ, ચેાગ્યના કરતા જ્ઞાની પ્રકાશ, ૫૧૧૭ણા ગંગાજલ સમ નિર્મલ ત્યાગી, સ ંતા પ્રભુના મસ્ત કીર; ગંગાને પણ પવિત્ર કરતા, સંત પ્રકટ આતમ મહાવીર. ૫૧૧૮૫ ગયા તા થ્રુ ને રહ્યો તે શું તે, કર્યું ન જેણે દાનને ધ; ગયા વખત પાછે નહી આવે, કરી લે આતમ !! સારાં ક. ૫૧૧૯૫ કર્યો વણુ પ્રભુપદ નહીં છે, ગુરૂ ગુરૂ કર્યો સ્વર્ગ ન માક્ષ; વણ ગુરૂતા, ગુરૂની સશુરા જાણે, નગુરાથી ગુરૂ રહે પરાક્ષ. ૧૨૦ના ગુરૂગીતા સંસ્કૃત ભાષામાં, રચી સદ્ગુરૂના લહી પસાય; ગુરૂ રવિસાગર ગુરૂ સુખસાગર, ઉપકારી મહાસંત સુહાય. ૫૧૨મા ગુજારે કર્મ પ્રભુ તુજ, શિરપર, સુખ દુ:ખ તે સહી લે સમભાવ; ગુમાન કર નહીં સુખ સાંપડતાં, દુ:ખ પડે મન શાક ન લાવ !!, ૫૧૨૨ા ગોશાળા સરખા જે શિષ્યા, ગુરૂદ્રોહી ગુણલાપી જે&; ગુણ સામે અવગુણ જે કરતા, દુર્ગતિમાં બહુ ભમતા તેહ. ૫૧૨૩૫ ગુઢુલી તે ગુરૂના ગુણ ગાવા, ગુરૂભિકતનું કરવું ગાન; ગુહલી કરતાં ગાતાં ગુણુ મહુ, અંતે પ્રગટે કેવલજ્ઞાન. ૫૧૨૪ા ગા !! ગુણુરાગે, વેરીગુણને, જ્યાં ત્યાં ગુણુને દેખા ! ! ભવ્ય ?; ગુણીના ગુણ ગાતાં ગુણ પ્રગટે, ગુણી પણાનાં કર !!! કર્તવ્ય. ૫૧૨મા ગુણુ ખેલે શત્રુમાં રહેલા, દુર્ગુ ણુ, શત્રુના નહીં ખાલ ! !; ગડુમાંથી છતા' ગુણ્ણા લે !!, @ાથી પ્રભુના દ્વારને ખાલ. ૧૨ ૬ા ગમખાઇ ગુણુ લેતાં અન્યના, આત્મગુણેા સઘળા પ્રગટાય; અણુ!!! ગુણે દુર્ગુણુ શ્યા નિજમાં, ગહન વાત, ગુરૂથી સમજાય. ૫૧૨૭ાા ગુજાર! જીવન પાપ રહિત નિજ, નિર્દોષે કર! નિજ ગુજરાન; ગમાળા કર ! નહીં અસત્ય આલી, ગરીમના એન્રી ભગવાન,૫૧૨૮ા ગુણી થવાને અપરાધીને, વખત આપ કે સુધરે તેહુ; ગુનેગારા સુધારવાને, જ્ઞાનખાધ આપા !! ગુણુગૃહ, ગૌતમ ગણુધર લબ્ધિધારક, વીરપ્રભુના શિષ્ય મહાન; ગાતમ નામે કાર્યાર ંભે, મંગલ થાવે ખહુકલ્યાણુ.
For Private And Personal Use Only
૫૧૨૯૫
૫ ૧૩૦ ॥
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૪ )
કક્કાવલિ સુખધ—ગ.
ગાદી તે
ગુણ સત્કર્માને, કરવાં ઠરવુ" સારા ઠામ;
૫ ૧૩૨ ૫
ગાદી તે નિજ ફ થી સેવા, કરવી લજવા આતમરામ, ૫ ૧૩૧ ॥ ગાયકવાડ સયાજીરાવ છે, ગાયકવાડી રાજ્ય નરેશ; ગુરુના માટે તેમને આધ્યેા, વડાદરામાં સદુપદેશ. ગ્રહેા નડે ત્યાં પુણ્ય પાપના,--ફૂલમાં નિમિત્ત કારણુ તેહ; ગ્રહો આત્મશુોાને ભાવે, ગ્રહેા નડે નહીં તેને એન્ડ્રુ. ૫ ૧૩૩ ।। ગુજરત્રા—ગુજરાત છે જાણા!!, ગુર્જર લેાકેાનું જ્યાં રાષ્ટ્ર; ગુરૃર લેાકનું રાજ્ય ગયા પછી, ગુર્જર નામે છે ગુજરાત.૫ ૧૩૪। ગુર્જરત્રા ભૂમિનુ પૂર્વ, બ્રહ્માવત અને સાાષ્ટ્ર; ગુજીવતુ હતુ નામ રૂપાળુ, ગુજરાથી થયું ગુજ રાષ્ટ્ર. ૫ ૧૩પા ગુજરાતી ગભીર દયાળુ, અતિથિ સેવામાં હુશિયાર; ગુણ્ણા અને સત્કૃત્યેાવાળા, ભક્ત વીરાથી છે રળિયાત. ॥ ૧૩૯ ગાંજ્યા જા નહિ ધૂર્તોથી જગ, ધૂત ગેા છે જગમાં અનેક; ગાંચા જા !! નાહુ છલી કપટીથી, ગુણી થવાની ધારજે ટેક. ૫૧૩ણા ગુરખા શીખ સમસ્વામીભકત થા ! !,ગુણી થવાકર સતના સંગ; ગુણી થવાને સતની ક્ષક્ષુની,-સંગતિથી સુધરે નિજરગ. ૫ ૧૩૮૫ ગાંધી, હિંદમાં સતદષ્ટિએ, સ્વરાજ્ય,-ચળવળ ચલવે હાલ; ગાંધી, ગુણાનુરાગને ધારે, કરી ભૂલ છડે લહી ખ્યાલ. ।। ૧૩૯ । ગાપવ !! ચાપવાયેાગ્ય તે સમજી, ગુપ્તિધારા ધરી ઉપયેગ; ગા હત્યારા છે મહાપાપી, ગેાપવ !! કાયને થાય ન રાગ, ૫૧૪૦ના ગાપાલ તે ઇન્દ્રિયેારૂપી,ગાયા રાખે વશમાં જેઠુ; ગેાપાલતે શ્રી કૃષ્ણ સરીખા, ગાવાલપદ જગ મોટુ એહ. ૫૧૪૧૫ ગાવાળાની સેવાભકિત, કરવી દેશના ખરા તે ભકત; ગેસવાળાને રબારીએ તે, ગાય પાળે છે ગુણવંત. ગાપાલક ઘર ઘર હિંદુ, થાય તેા તેથી સુખ ને શાંતિ; ગેચરી કર !!!તુ ગાયની પેઠે,નિર્દોષી વધે ધર્મની કાંતિ. ૫૧૪૩ા ગરીબ પણ જાહેરમાં આવે, વિદ્યા ખંત પ્રયત્ને જાણુ !!;
•
૫ ૧૪૨ ૫
ગાલા
પણુ અને સ્વામી, ધન સત્તા પામીને જ્ઞાન, ૫ ૧૪૪ ૫
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુમેષ-ગ.
( ૧૪૫ )
ગજના દત જે માહૅિર નીકળ્યા, તે પાછા નહીં કરે પ્રવેશ; ગજના દંત સમા વીરાનાં, વચના પાછાં થાય ન લેશ. ૫ ૧૪૫ ૫ ગજખ કરીશ નહીં ગવે માનવ!, ગાજીશ નહી ફૂલીને ફેક; ગજું જોઇને લેવુ' દેવું, ગજેરી થઇ મૂક !!! ન પાક. ॥ ૧૪૬ ૫ ગટપટ જૂઠી કરવી તજીદે, ગટર સરીખુ` કર !!! નહી ચિત્ત; ગઠિયા થા નહી' પ્રાણાંત પણ, ગ્રન્થિ ત્યાગી મના પવિત્ર. ૫૧૪ના ગઢમડ ગોટા કર !!! નહીં કાયે, વૃદ્ધિથી નહી' મન નિલે`પ; ગજા ઉપરનું કાર્ય ન કરવુ, મેહરેગ છે મનના ચેપ. ગણુ ગચ્છ સમાજ સંઘ એ શબ્દો, એકવાથ્યના વાચક જાણુ !!!; ગણીને મહુવિચારી માગળ, પગલુ` ભર!!! થા નહી’નાદાન, ૫૧૪લ્લા ગદ્ધાઇ, યાયનના વિકારા, ગદ્વામસ્તી કરવાદ; ગાંડાઈ અતિકામે સ્વાર્થ, તેનું ફળ છે દુ:ખાવાદ.
૫૧૪૮
૫૧૫મા
૫૧૫૧૫
ગરણ' દુનિયાના મુખપર નહિ, દુનિયાના અભિપ્રાય ન એક; ગાયક વિદ્યા મન પ્રમાદી, ગાનથી રોગ ટળે છે અનેક. ગળપણુલેલે ફસાઈ જા !!! નહીં, ગળપણુમેહે સાધ્ય ન ચૂક !!!; ગળપણવાભે દેહારાગ્યમાં, જાણીને પૂળા નહીં મૂક !!!. ૫૧૫રા ગમ લે ગીતા ગુરૂને સેવી, જ્ઞાનીગમા સહુ સમા સુહાય; ગખેાળા કર !!! નહીં નિજ જો માં, કત યૈામાં સમજો ન્યાય.૫૧૫ગા ગમગીની પ્રગટે પ્રભુમાં ધર !!! ચિત્ત, તેથી માર્ગના થાય પ્રકાશ; ગમત ખાલથી કરવી ખૂરો, ગમારને શા ? જ્ઞાન વિલાસ, ૧૫૪ા ગમતુ જ્ઞાનથી નકકી કરવુ, ગમન કરેા દુ:ખમાં પરદેશ; ગમા રહે નહી' ઘડપણમાંહી, ગમે ન ઘડપણમાં બહુ કલેશ. ૫૧૫૫મા ગમાર આગળ ગજ ન કહેવી, ગમાવવુ નહી ફ્રાગટ વી; ગમેતેમ કરી સંકટમાંહી, રાખેા !!! આતમનું શુભ ધૈર્યાં. ગમ્ય જે જ્ઞાનમાં ત્યાં શું ? શ્રદ્ધા, અગમ્યમાં શ્રદ્ધા ઉપયેગ; ગમ્ય જે બુદ્ધિએ ત્યાં કશી ન, પ્રમાણુમાથાકૂટી લાગ ગજાવા આલમ સદુપદેશે, સવિશ્વમાં જેથ શાન્તિ; ગર, ગધેડા બન્ને સરખા, અજ્ઞાન સ્વાથે ડાય અશાન્તિ, ૫૧૫૮ાા
૫૧પણા
૧૯
For Private And Personal Use Only
॥૧૫॥
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-ગ. ગરમાઈ તન ધન સત્તા ને, વિદ્યાની જ્યાં ત્યાં દેખાય; ગરમાઈ જેને નહીં એવી દશા છતાં તે ભકત સુહાય. ૧૫૯ ગરમાવો જે આત્મજ્ઞાનને, ભકિતને ત્યાં હોય છે પ્રાણ ગરમી જ્યાં નિજ આત્મગુણેની, આત્મજીવનનાં ત્યાં છેહાણા ૧૬૦ ગરાસ નભત ગરમાઈ તક, માથું આપે રહે ગરાસ; ગરાસીઓમાં હેય ન ગરમી, તે તે ભાવે ગરીબ દાસ. ૧૬ ગરીબ જેરૂ સેની ભાભી, ગરીબપરવર આશ્રય એઇ; ગરમાવે તે શકિત છે, તેવણ માણસ ગરીબ હેઠ. ૧૬રા ગરીબાઇમાં ગુણે જે આવે, પ્રભુની સેવા ભક્તિ થાય; ગરીબ એવાના ઘરમાંહી, પ્રભુસંત જાતિ ઉભરાય. ૧૬૩ ગરૂડ સરખા નિજ જાતિની, સલાહે જગ મોટા કહેવાય; ગિરૂવા નહીં જે નિજકેમમાં, પરમાં મેટા અને શું થાય. ૧૬૪ ગજે પણ વરસે નહીં તેની, કિંમત જગમાં લેશ ન થાય; ગાજે ને વરસે તે ગિરૂ, પરાક્રમીમાં તેલ ગણાય. ૧૬પા ગર્તમાં પડિયા બ્રાંત મનુષ્ય, અજ્ઞાની દુષ્ટ જગમાંહ્ય ગવિના સંસાર ન ચાલે, ગજે સારૂં ન્યાય ગણાય. ૧૬૬ ગ્રથિલ તે જગ નરને નારી, સત્ય અસત્ય ન સમજે જેહ, ગાંડા ડાહ્યા જગમાં લેકે, પ્રસંગ પડે સમજાતા એહ. ૧૬૭ ગભીણીઓ જે નારીઓ, તેઓને કષ્ટ નહીં આપી, ગર્ભિણીની સેવા કરતાં, દેશદય ચડતીની છાપ. ૧૬૮ ગર્ભપાતનું પાપ છે મેટું, ગર્ભપાતથી જાય ન દુઃખ; ગર્ભપાત કરનારીઓને, સ્વપ્નામાં પણ મળે ન સુખ. ૧૬ાા ગર્ભવાસ છે શગ રેષથી, જ્ઞાને ટળતે ગર્ભને વાસ; ગની હત્યા કરનારાનું, અંતે જાવું સત્યાનાશ. ૧૭ ગર્ભ શ્રીમંતને ગરીબ કેમના-દુઃખનો અનુભવ લેશ ન થાય; ગર્ભશ્રીમંતને ગરીબદશામાં, જીવતાં બહુ દુઃખ જણાય, પ૧૭૧ ગર્ભ શ્રીમંત થવું મહાપુણ્ય, ધની બનીને કરજે દાન; ગર્ભાધાન પછીથી મિથુન,વર્ષે ગૃહસ્થ જે ગુણખાણ. ૧૭રા
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ–ગ.
(૧૭) ગવી રહે નહીં જગ નરનારી, ગર્વ ગળ્યા જગ સહુના દેખll; ગહિત કાર્ય ન કરજે કયારે, ગપણની દશા ઉવેખlll. ૧૭૩ ગલત વિચારે માન! ન મેહે, ગલબ જોઈ વિચારી જાણll, ગીચીવાળી જગ્યાને છડે, ગલીચીથી દુખોની ખાણ. ૧૭૪ ગહન બાબતે ગુરૂગમગે, હળવે હળવે સે સમજાય ગળ-ઉમળકે સારા પ્રગટે, તે આચારે મૂકે ભાય. ૧૭૫ ગળથુથીમાં જ્ઞાન ને સેવા, ભક્તિ યોગને જ્યાં પીવાય; ગાજે ત્યાં મહાપુરૂષે પ્રગટ્યા, સર્વશક્તિ ત્યાં ઉભરાય. ૧૭૬ાા ગળાનું રક્ષણ સત્યે કરજે, ગળું કપાતાં રહે ન પ્રાણ ગળે ટુપિ ખાઈ નહીં મરજે, જીવંતાં ફરી ઈચ્છિત લહાણુ, ૧૭ણા ગળપડુને સંગ ન કરજે, ગળપડું તું થા ! નહીં ભવ્યા ગળી ગળીને પાણી પીવું, વિચારીને કરજે વ્ય. ૧૮ ગાવું જ્ઞાનીની આગળ કે, જેથી ગાનની કિંમત થાય; ગાંડા આગળ વાતે જેવી, અંધને આરશી સમજે ન્યાય. ઉલ્લા ગાત્ર ન શિથિલ થાય તે પૂર્વે, ધર્મ કરી જે નરને નાર; ગાત્રની મજબૂતાઈ કરજે, કસરત આદિથી નિર્ધાર. ૧૮ ગાથાઓ શુભ શિક્ષામયી જે, ગોખીને બહુ મુખકર પાઠ ગાથાની કિંમત નહીં થાતી, દેખાતી શિવપુરની વાટ, ૧૮૧ ગાફેલ ખત્તા ખાતે જયાં ત્યાં, ગાફેલ ગર્થ ગુમાવે ફેક ગાબડું લેશ પડવું નહીં સારું, ગભરામણથી મૂકીન પિકા૧૮રા ગાજરની કરી જેહ પપુડી, વાગે ત્યાં સુધી તે વગાડી!!; ગજ સરે નહીં ત્યારે ખાતાં, લાગે નહીં જગ જે વાર, ૧૮૩માં ગાઢપ્રેમ, સ્વાર્થ ને ભેદે,-રહેતે નહીં મિત્રામાં જાણુ!!! ગાયન આદિ સર્વ કળાઓ, જાણે છે થાઓll પ્રગતિમાન ૧૮૪ ગાયત્રી, વૈદિક પિરાણિક –હિંદુઓને મેટ મંત્ર ગાનારાનું રક્ષણ કરતી, સેવાભક્તિ એ મહાતંત્ર. ૧૮૫ | ગાયકવાડી રાજ્યમાં પૂર્વે, ગણાતું અન્યાયી અધેર; ગાયકવાડી રીતિ જ્યાં ત્યાં, પ્રસિદ્ધ કરશાહી લહેર છે ૧૮૬
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
કક્કાવલિ સુબેધ-ગ. ગાગી પેઠે સ્ત્રીએ વિદુષી, પૂર્વે ઘણી હતી જગ જાણે, ગવિણ જ્યાં સ્ત્રીઓ ઘણી ત્યાં, નારી રાજ્ય વિલાસને માન. ૧૮ણા ગાર્ડની પેઠે ગૃહાવાસની,–ગાડીની કરજે સંભાળ ગૃહસ્થતા છે અર્થને કામે, ભેગે દાને જાતે નિહાળો/W. ૧૮૮ છે ગાવું બનાવવું તસ્કરવિદ્યા, એ છે સઘળા બુદ્ધિ ઉકેલ ગાયકને ગાંડાઓ ડામે, જ્ઞાનવિના દુનિયા બગડેલ. તે ૧૮૯ ગાંગે ઘાંચી રાજાજની –કથાને સુણશે સહું ઈતિહાસ ગિરિવર સમ ખેમાં ધીરા,-બનશો રાખી પ્રભુ વિશ્વાસ. ૧૯૦ ગીતા-ભગવગીતા નામે, વૈદિક હિંદુઓમાં પ્રસિદ્ધ ગીતા મહાવીરગીતા નામે, જેમાં છે જાણે સિદ્ધ. ૧૯૧ . ગીની દેખી કન્યા વેચે, તેના સરખે કેઈ ન નીચા ગમગીનીને દૂર નિવારે, સમજે નિજ આતમ શું ચીજ ૧૯૨ ગુજરાતી ભાષાની પ્રગતિ, ગુજરાતી સાહિત્યે થાય; ગુજરાતી ભાષા બહુ મીઠી, કમળ સંસ્કૃત પુત્રી સહાય. ૧૯૩ ગુજાર! જીવન કરી ગુજરાનને, ન્યાય નીતિથી કર !!! ગુજરાન ગુજરી જવાની પહેલાં આતમ!!, કરી લે સેવા ભક્તિ જ્ઞાન. ૧૯૪ ગુજારે કર ! તું ગમે તે રીતે, ચેરી જારીવણ કરીને કર્મ, ગુજારો સ્વાશ્રયી થઈને કરી તું, ગુજાર!!! સારું જીવન ધર્મ. ૧૫ા ગુડાકેશની પેઠે નિદ્રા-જતી રહેશે જગ શિયાર; ગુલે ગુણદે કર!!! ગુણવૃદ્ધિ, ગુણી પણાનું જીવન ધાર !!!. ૧૯દા ગુણકારકના ગુણને ગાજે, ગુણકારકપર કર ID ઉપકાર ગુણાનુરાગી છ થોડા, ગુણજ્ઞ થોડા નરને નાર છે ૧૯૭ છે ગુણને બદલે વાળી છે !!!, ગુણ કરશો થઈને નિષ્કામ; ગુણકારી સંઘરવું સઘળું, ગુણની આગળ ધૂળ છે દામ. ૧૯૮ છે ગુણકારી વિચાર ને કર્મો, ધારે છે તેને નર ને નાર; ગુણગ્રાહક થા !!! ઉન્નત થાવા, ગુગ છે સુખ શાંતિ આધાર. ૧૯ ગુણને ચાર બનીશ નહીં કયારે, ગુણીયલ સારાં નર ને નાર ગુનેગારને શુદ્ધ થવાને, વખત આપજે દયાને ધાર !!!. ૨૦૦
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ગ.
(૧૪) ગુનેગારને મળે જે શિક્ષા, તે તેથી સો પાળે નીતિ; ગુનેગાર ચેર અપરાધી, દંડ્યું છે એવી નીતિ રીતિ. | ૨૦૧ ગુરૂમંત્ર લેઈ ગુરૂ કરીને, ચાલે તે સથુરા નરનાર; ગેબી અવાજ જે પરામાં પ્રગટ્યા,પ્રભુ આતમ પયગામ તે સાર.ર૦રા ગેખણિયા ખરૂં તવ ન જાણે, ગોખણપટ્ટીમાં કંઈ સાર; ગેખાવવું સોન્નતિકર સાચું, બેચરીથી જીવે અનગાર. ૨૦૩ ગોઠડી, જ્ઞાનીઓની સુખકર, અજ્ઞાનીની દુઃખ કરનાર, ગોથું ખા !! નહીં દુર્ગુણ થઈને, ધનને ધારે નરનાર. ર૦૪ ગોબરૂ મન તન વચન ન શોભે, ગોબરૂ શોભે નહીં ઘરબાર,
મૂત્રે ગેબરથી ઘરને, લીંખ્યાથી તે પવિત્ર ધાર!. ૨૦૫ | ગ્રામને કાંટા સમ નરનારી, ગ્રામ નગર કંટક તે જાણુ!/l; ચામણી સારા જ્ઞાની ક્યાં છે, ત્યાં સુખ સંપનાં છે લ્હાણ, શારદા ગ્રેટબ્રીટનના ગુણ કર્મો જે, સારા તે ગ્રહશો નરનાર; ગતિમય સક્રિય જીવનવાળા, થાતાં સુખ શાંતિ નિર્ધાર. | ૨૦૭ છે ગરીબ જેરૂ સેની ભાભી, ગરીબ છે સઘળાને દાસ; ગરીબએ બાહાતર શકિત, –મેળવવી યુકિતથી ખાસ. એ ૨૦૮ છે ગરીબોની સેવા કરવામાં, પ્રગટે છે આતમ પ્રભુતાઈ, ગરીબી વહાલી, પ્રભુભકિતની, મારા મનમાં એહ સુહાઈ. પારલ્લા ગર્વ કરું નહીં દેહાદિકને, શોક કરું નહીં પુદગલમાંહા; ગરીબને પ્રભુ હું નહીં એ, આતમ હું છું સ્વભાવમાંહા. ૨૧ ગુણપર્યાયમયી હું આતમ, અલખ અગોચર બ્રહ્મસ્વરૂપ; ગુણ પ્રગટાવવા યત્ન કરું છું, ભજું છું ત્રણયભુવનનો ભૂપ. ર૧ ગુણો ન સઘળા મુજમાં પ્રગટ્યા, ગુણ પ્રગટાવવા ધારૂં ધર્મ ગુણપર્યાયની શુદ્ધિ કરવા, યત્ન કરૂં તેમ હણવા કર્મ. આ ૨૧૨ ગુણાનુરાગે છે જે અંશે, જ્યાં જ્યાં ગુણ ત્યાં ધરૂં પ્રમદ, ગુણના ગુણ ગાઉં ગુણરાગે, સર્વજીપર ધારૂં મેદ છે ૨૧૩ ગુણ ઉપકાર મુજપર કીધા, જેઓએ તેઓને પ્રણામ ગુણકારકનું ભલું ચહું છું, અનેક ઉપકારીનાં નામ છે ૨૧૪
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૦ )
કક્કાવલિ સુધ–ગ. બ.
ગુણજ્ઞ થઈને ગુરુ ગ્રહું છું, મવગુણુ કોના ગ્રહું' ન લેશ; ગુણુાને દાષા એ છે સાથે, ગુણુગ્રાહક ગુણુ ધરૂ હમેશા ૨૧૫ ।। ગબ્બર જમ્બર કાઇ ન જગમાં, સદાકાલ રહેતા નિર્ધાર; ગણુ.!!! નિજમાંના ગુણુ દોષાને, કષાયના કર !!! અટ સંહાર. ૫૨૧૬) ગણ્યા ભણ્યા નહીં હજી હું પૂરું, પ્રગટ કર્યું નહીં કેવલજ્ઞાન; ગરીબાઇ રહી ગુણુવણુ મુજમાં, પણ મુજ દિલમાં છે ભગવાન, ૫૨૧૭ણા શ્રેણીઓની જે નિદા કીધી, નિંદુ કરૂ છું પશ્ચાત્તાપ; ગુરૂઓના સહુ ગુણુ સંભારૂ, નિંદું ગહુ` સઘળાં પાપ, ॥ ૨૧૮ ॥ ગંભીરતા આદિ સહુ સદ્ગુણ, પ્રગટાવવાને કરૂ` પુરૂષાર્થ; ગુણાની પ્રાપ્તિ માટે ધર્મના,-સાધનના સઘળા પરમાર્થ, ૨૧૯ા ગ્રહવા ગુણેાને દુર્ગુણુ તજવા,–પ્રયત્ન કરૂ છુ ને જ કરીશ; ગુરૂપ્રતાપે પ્રભુ કૃપાએ, ટાળીશ દેષા રાગને રીસ.
૫૨૨૦ ॥
घ
॥ ૨ ॥
ઘઘા ઘાર કમને વારા, ષિ, ખાલક સ્ત્રી કરશ ન ધાત; ગર્ભની હત્યા કરી ન કયારે, ઘારીસમ કરી મીઠી વાત, રાગને રાષથી સ જીવાના,,—ઘાત કર્યો નહી મળશે દેવ; ઘઘ્ધા ભણ્યા ત્યારે કહેવાશે, ઘટાટપ તને મિથ્યા દેવ. ઘટઘટ વ્યાપક આતમ ઇશ્વર, અન તજીવા બ્રહ્મ થાય; ઘણાક્ષર ન્યાયે માનવભવ, મન્યેા હવે ધર !!! મુક્તિ ઉપાય. ઘા ઘેાડા ગાડી ઘર આદિ સહુ, તારાં મતે તે ન થનાર; ઘાણી વૃષભની પેઠે ચાલી, જરા નહી દૂર જાનાર, ઘેારામાંહી અસંખ્ય ઘલાણા, ધૂળની કાયા ધૂળજ થાય; ઘડપણમાં પણ ગુણી થઈ આતમાં!, પ્રભુને ભજ કયાં ગાથાં ખાય.પા ઘેારને પૂજે મર્યા પછી જે, જીવતાં તે દે નહીં માન; ઘેારપૂજકા ગુણગ્રહણુવણુ, જગમાં જીવંતાં નાદાન, ઘેારકમ કરનારા જેઓ, જીવતા તે નરક સમાન; ચારકમીના સંગ ન કરવા, વિરાગકારક ઘેાર મશાણુ,
For Private And Personal Use Only
॥ ૧ ॥
॥ ૪ ॥
u † u
॥ છ !
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધ-ધ.
(૧૧) ઘેબર ઘારી દુધને પૂરી, મળતી સત્કર્મો તે જાણુ!!!) ગાડી વાડી લાડી શાતા, પૂર્વે કરેલાં પુણયપ્રમાણ. છે ૮ ઘટાપથી વળે ન કિંચિત, ઘટાટેપ આડંબર ત્યાગૌll; ઘનવટુ ગાજે શું તું મિથ્યા, ગાફલ!! જ્ઞાને ઘટમાં જાગ !. છેલા ઘડી ઘડી આતમ ઉપગે, પ્રભુને ધરજે દિલમાં રાગ; ઘરપરિષહ પ્રગટે હોયે, પ્રભુમરીને ઘટમાં જાગી!!. | ૧૦ | ઘહેલા તેઓ વિશ્વમાં સાચા, જ્ઞાનભક્તિ ને ભૂલ્યા ધર્મ ઘડપણમાં પણ પ્રભુ ભજે નહીં, ત્યજે ન મરતાં પાપનાં કર્મ. ૧૧ ઘહેલે થા !!! ના આતમ ! મારા, ગુરૂજ્ઞાનથી પ્રભુ પ્રગટાવો!! વૅની થા !! તું બારસે ઘટ, જ્ઞાનને ધર્મે લોક જગાવો!!. ૧૨ ઘરેણાં, આતમ ગુણ ગણીને, બાઘરેણાં મોહનિવાર Il; ઘેરે ઘાલી મેહને ઘેરે, દુનિયાને નહીં કરે ખુવાર. ૧૩ ઘરબારી થઈ ત્યાગી સંતને, ગુરૂ અતિથિ સેવા ધાર!!; ઘરબારી પરમાર્થે સ્વાર્પણ –કરવામાં રહેતા તૈયાર છે ૧૪ ઘટને ઘટરૂપે થાવામાં મુશ્કેલીઓ નડે અનેક ઘડાઓ ઘટની પેઠે આતમ છે, તેથી સ્વતંત્રતા સુખ ટેક. ૧૫ ઘેડા જેવું મનન કરીને, મનઘોડા પર થાશે સ્વાર; ઘોડે પાડી ના દે માટે, ક્ષણે ક્ષણે રહેશે હુશિયાર. ૧૬ ઘુરકા ઘુરકી શ્વાનની પેઠે, કરશે નહીં ઈર્ષ્યાએ કેય; ઘસાય મરતા અનંતજી, ઈર્ષ્યાથી નક્કી એ જેય. ૧૭ ઘાયલને તે ઘાયલ જાણે, દુઃખીને છે દુઃખી જાણ ઘાયલની સેવા કરવાથી, પુણ્યબંધ છે સત્ય પ્રમાણુ. મે ૧૮ છે ઘાત કરે નહીં ક્રોધે વાથે, ઘાતકની અંતે છે ઘાત; ઘવાયા જે સદ્દગુરૂના જ્ઞાને, કરે પ્રભુને તે સાક્ષાત્. ૧૯ ઘાંચીની ઘાણના વૃષભે, મન જાણે ચા ગાઉ વિશ; ઘાંચી ઘાણ વૃષભની પેઠે, ભ્રાંતિમાં કયારે ન રહીશ. ૨૦ છે ઘેર ઘેર રેટી આશાએ, શ્વાન ભમે છે એ ધાર !!! ઘેર ઘેર વ્યભિચારી કામુક, કૂતરપેઠે ખાતે માર. ૨૧ છે
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫ર)
કકાવલિ સુબેધ-ધ. ઘેટા જેવા ગરીબ થાવું, ક્ષેત્ર કાલ અનુસારે ભવ્ય ! ઘેટામાંથી પણુ ગુણ લેવા, ઉપગે સર્વે કર્તવ્ય છે ૨૨ ઘર ઘર ગામે ગામને શહેરે, ઓળખાણે કર!!! ધરી ઉપાગ; ઘસાઈ જતાં પરમાર્થે તું, પામીશ પરભવ ઉત્તમભેગ. ૨૩ છે ઘંટીમાં દાણું પીલાતા, જાણીને વૈરાગ્યે ચાલ ; ઘંટી કાળની ચાલે વસમી, શીલુડા સરખા ઘર્મને ઝાલ. ૨૪ ઘરપરિષહ ઉપજે તોપણ, સત્યમુક્તિના પથે ચાલ !!! ઘણુઓ પાછળથી અનુસરશે, દુઃખ પડે હિંમત નહિં હાર!!. પરપા વૃત છે ગાયને ભેંસનું બળપ્રદ, ગે આદિની જગને જરૂર વૃત છે વિષ્ણદેવત સાચું, ઘી વણજનમાં નહીં ર. ૨૬ ઘેશ છે છાશની શરીર સુખકર, ગરીબને ઘેર ઘેંસને છાશ; વૅસથી શરીરનું આરોગ્ય જ, પેંશથી જીવન શાંતિ વિલાસ. પારકા ઘેચ પરૂણે કોને ન કયારે, વિના પ્રયજન ઘૂચ ના ભવ્ય !!; ઘોષ કરો સાચાને જ્યાં ત્યાં, ઉત્સાહ કરશો કર્તવ્ય. છે ૨૮ ઘમંડ રાખો !!! નહીં શકિતને, તુજથી અન્ય ઘણું મહાન ઘમંડ શે? ગાગરને જાણે!!, સાગર આગળ દિલમાં આણુ. ૨લા ઘડીઘડી ઘડિયાલે વાગી, સમજાવે છે આતમ ચેત ! ઘડી કરતાં પણ પાઘડી તુજને, સમજાવે છે કરી સંકેત. છે ૩૦ ઘેર ન કરી!! તું પેટની અંદર, નર પશુ પંખીનું પી રક્ત; ઘાલ ઘુસણિયા સ્વાર્થ થા નહીં,થાll નહીં વ્યભિચાર આસક્ત.૩૧ ઘંટાકર્ણ મહાવીર મોટા, બાવનવીરમાંહી ગણાય; ઘંટાકર્ણ મહાવીરમત્ર, સર્પવિષ જવર ભૂત પલાય. ૩૨ છે ઘર છે જંગલ હવૃત્તિનું –તેને જ્ઞાને કાપી નાખ! ઘરકમી લોકે પણ સન્તની,–સંગે થાતા દિલમાં પાક. છે ૩૩ ઘરડા ઘરડી ડોશીઓ છે, અનુભવી બહુ ઘરની માંહા ઘર તે સારું જ્ઞાની ઘરડાં, વસતાં અનુભવી સુખ છાંય. એ ૩૪ છે ઘરડાંને ગાંડાં કહે, તે ઘર દુઃખી થાય; ઘરડાંના અનુભવ ગ્રહે, તે ઘર લમી ભરાય. ' ૩૫ છે
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-ઘ.
(૧૫૩) ઘરડાં ઘાડાં વાળતાં, માત પિતા ગુરૂ વૃદ્ધ ઘરડાંની સેવા કરો, થાશે તેથી સમૃદ્ધ. છે ૩૬ ઘરાક, સાચવ ધરી પ્રામાયને, ઘરાકનું કર!!! સારું ભવ્યા; ઘરાકી વૃત્તિમાં જે નીતિ, પ્રગટે થાશે સત્કર્તવ્ય. ૫ ૩૭ ઘેટાં જેવા નમ્ર બને દિલ, અને શર્યથી સિંહસમાન; ઘાંટા પાઠ્ય વળે ન કાંઈ, કાર્ય કરતાં થશે મહાન
છે ૩૮ ઘોડાપર તે વાનર બેસે, ઘોડેસ્વારો થતાં શું થાય; ઘડા જેવા પ્રભુના બંદા, થાતાં સઘળાં દુઃખે જાય. ૩૯ ઘડાઓ ગુરૂની સેવાથી શુભ, ગુરૂસેવા વણ સત્ય ન જ્ઞાન; ઘડાએ દુઃખ ને શિક્ષાઓથી, ઘડાઓ ત્યારે થશે મહાન. માઇકમાં ઘડાયલા જે ઘણા અનુભવે, તેની લેજે સત્ય સલાહ ઘડાયલાની સંગે રહેતાં, ટળે સ્વછંદી દુર્ગુણ દાહ. છે ૪૧ છે ઘાટ ઘડાયા દેહાદિકના, તે સહુ પુદગલના પર્યાય; ઘાટ સહુ પુદ્ગલના વિણ, અઘાટ આતમ નિત્ય સહાય. છે ઘાંચી ઘાણ વૃષભની પેઠે, અન્ધા થઈ શું ફરતા ફેર, ઘાટ ઘડે શું મેહ નવનવ, આતમ ! સમજે તો સુખ લહેરાયા ઘંટ વગાડી આતમ !! કહું છું, ધર! સદ્દગુણ કર !! સારાં કૃત્ય, ઘંટ વાગીને સત્ય જણાવે, પાપ કર!!! નહીં ઈડ અસત્ય. ઇજા ઘેર વિપત્તિ આવી પડે પણ, સત્યથકી પલભાર ન ચૂક શે; ઘણુએ તુજને પછી અનુસરશે, મરતાં મૃત્યુ મોહને મૂક!!. જપા ઘા કરજે નહીં વિના વિચારે, નિજ રક્ષાથે એગ્ય છે ઘાવ, ઘા કરતાં પહેલાં ગમ ખાજે, ઘાથી ઘાને વળે ન દાવ. ! ૪૬ છે ઘાને ખા ઘાને દે, ગૃહસ્થલેકેની છે નીતિ ઘા ખાઈને ગુણ કરે શુભ, ત્યાગી સંતની છે રીતિ. ૪૭ ઘરેણાં પહેરે ગુણ નહીં આવે, વધે નહીં કિંમત મોટાઈ; ઘરેણું સ્થાવર મિલક્ત અથે, પ્રસંગે વ્યાપાર હિતદાઈ. ૪૮ છે
શને છાશે આરોગ્ય જ છે, છાશની ઘેંસથી જીવે લેક; પેંશ સરીખે નમ્ર તું બનજે, જ્ઞાન ધ્યાનમાં મનને રેક. જલ્પા
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૪)
કક્કાવલ સુબેધ-ઘ. ઘેરો ઘાલી મહ શત્રુપર, ચાર બાજુથી મોહને ઘેર JI; જૅન ન મેહબ્રુ આવવા દેજે, આત્મપ્રભુની પ્રગટે હે૨. ૫૦ છે ઘાલઘુસણિ થા! નહિ જ્યાં ત્યાં, જ્યાં ત્યાં મુખ મનડું નહીં ઘાલ!!!; ઘારી જેવા મીઠાં થઈને, મુક્તિપન્થમાં વેગે ચાલ !!. ૫૧ ઘડપણમાં એક પુત્રનું મૃત્યુ, બાલકની માતાને નાશ ઘાતથી પતિનું મરણ જુવાન જે, પત્ની દુઃખ પામે બહુ ખાસ.સાપરા ધ્રાણેન્દ્રિય, ઘોડાની તીક્ષણ, વૃદ્ધતણ ચક્ષુ બળવાન ઘાતકની હિંસાવૃત્તિને, જેનમુનિમાં દયા પ્રધાન. પર છે ઘર તે સ્વર્ગ સમું જ્યાં નીતિ, રમતાં આગણે હર્ષે બાળ ઘરડાં ગુણીની સેવા ભકિત, દયા દાન જ્યાં ધમે ખ્યાલ છે ૫૪ છે ઘર તે સ્વર્ગસમું જ્યાં ઘરમાં, સર્વે હળીમળી સંપી ખાય; વૃણા નહીં જ્યાં લેશ પરસ્પર, એક બીજા માટે અર્જાય છે પપ છે ઘર તે નરક સમું જ્યાં કલેશને, નિંદા કુસંપને અન્યાય, ઘરડાંઓની થાય ન સેવા, સ્વાર્થી છાની ગાંઠ કરાય. ૫૬ છે ઘર તે નરકસમું જ્યાં ઘરણી, બાલક હાયથી પાડે બૂમ; ઘરમાં દુર્ગણ વ્યસને કજીયા, અજ્ઞાન, સાચે બેધ જ્યાં ગુમ. પછા ઘર તે મશાણ સરખું જાણે!, અતિથિસેવા દયા ન દાન; ઘેલછા વાથે પાપ અનીતિ, ગુણી વૃદ્ધનું નહીં સન્માન. ૫૮ ઘટતું કરવું ઘટતું વદવું, નિત્ય જે આતમઘર સંભાળ ! ઘરમેળે કજીયાને પતા, ઘરઘુ નિર્બલ નિર્ધાર. એ ૫૯ . થર્ષણ, શોકને ચિંતા ભયથી, દેહાદિકનું થાતું જાણુ!!!; ઘસારે પડતીને અટકા, ઘાલમેલ સ્વાર્થ છે માન. છે ૬૦ છે ઘાલમેલી થા નહીં કયારે, નેક ટેકથી વર્તન ધારી, ઘાલ ઘુસણિયાની ન પ્રતિષ્ઠા, ઘીસમી તનમાં શક્તિ સાર છે ૬૧ છે ઘુવડ સરીખું જીવન તજીને, ગરૂડ સમું નિજજીવન ધાર Il; ઘૂંટણે પડજે માતપિતાના, ગુરૂના દેવના જગજયકાર, કે ૬૨ છે ઘમજે પ્રતિદિન સત્કાર્યોમાં, પરમાર્થોમાં થઈ હશિયાર; ઘરજે પરમાથી કાર્યોમાં, ઘેટા સમ ગરીબાઈ વિવાર. છે ૬૩ છે
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેદ–છે. ઘેલાની સંગે નહિં રહેવું, ઘેલાને નહીં જ્ઞાન લગાર; ઘેલા, જ્ઞાન વિનાના લેકે, દેશ કોમ પડતી કરના5 ૬૪તા ઘેડાની કિંમત છે ઝાઝી, ઘોડે ગુણકારી પશુ જાણો ઘડે, પુરૂષ જે સાડા ત્રણ છે, તેમાંહી તે ગણાય માના ડા, ઘૂંઘટે કર || નહીં નકામા, ઘંઘાટથી વિણસે કા ઘોંઘાટે જ્યાં કરવા ઘટે ત્યાં –કરવા સમજી રહે જ લાજ. ૬૬ ઘાંટા અસભ્ય રીતે પાડે, અસભ્યરીતે બોલે બોલ; ઘાટ ન તેને સારે શોભે, અઘાટ આતમ દ્વારને ખેલ lll. ૬ળા ઘાટ ઘટે શું નવનવ ઘટમાં, ઘડી પછી અણધાર્યું થાય ઘડી પછીની ખબર પડે નહી, સમજી પ્રભુને સંતે થાય છે ૬૮ ઘડીઘડીનાં ઘડિયાલાં વાગે, ચેતાવે વાગીને તેહ ઘટ ઘરબાર મૂકી જાવું, ચેતે લોકો રહે ન દેહ છે ૬૯
પસર્ગો આવે પૂર્વના –કર્મોદયથી ભેગવ !! એહ ઘેર બનીને, કર્મની સામે, લડ !! સમભાવે બની વિદેહ. ૭૦ છે ઘોર તપસ્વી બ્રહ્મચારી થા! ઘરની સામે થા ! તું ઘેર; ઘેન તું આત્મસમાધિયોગે, પામી થાજે ચિન અઘેર. ૭૧ છે ઘનવટુ ગાજી વરસો આતમ !, જીના સહુ તાપ શમાવII; ઘેર છે આતમ અતિદયાળુ, સાપેક્ષાએ મનમાં લાવ. ! ૭૨ છે ઘરડું બાળક બન્ને સરખા, બેને પતાવી કરવી સેવ; ઘડપણ બાલપણુ પ્રથમ અંતની, સામ્યદશામાં સે દેવ. ૭૩ ઘરના આંગણે આવેલાને, યથાયોગ્ય કર સત્કાર; ઘરમાં રહેવું નિરાસકિતથી, ગૃહસ્થધર્મને ધરી અધિકાર. ૭૪ ઘરને કરવાં ગામેગામ, શહેરે શહેરે સ્નેહી ધાર ! ઘરનાં છિદ્ર રહસ્યને પરની આગળ કહેવાં નહીં લગાર. ૫. ઘરની વાત એગ્યની આગળ, કહેવી આત્મસમે જે હેય; ઘર ન દે વિના વિચારે, પોતપોતાની મેળે કોય. ૭૬ છે
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૫)
કક્કાવલિ સુખાધ-ટુ-ચ.
( ૬ )
ઝુડા ઉંઘને દુર્વ્ય સનાથી, રહેશે દૂર શિવસુખ કાજ; ઢાષ ભુલ પેાત્તાની રૃખા !!!, ટાળા !!! તેથી શિવસુખ રાજ્ય. ૧૫ હુ:। ભણ્યા ત્યારે કહેવાશેા, ધારા સત્યાચાર વિચાર; અનત આતમશક્તિયાને, પ્રગટાવા પ્રેમે નિર્ધાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
॥ ૨ ॥
(૨)
॥ ૨ ॥
ચચ્ચા ચતુરાઈથી વર્તો!!, ચારે વિકથા દૂર નિવાર દાન શીયલ તપ ભાવના, ચારે ધર્મને ધારણ કર!! અટવાર. ॥ ૧ ॥ ચચ્ચે ભણ્યા ત્યારે કહેવાશે, ચાસ્ત્રિી થાશેા નિર્ધાર; ચર્ચો ખાટી તજી વિવાદે, ચારી તજી પાળેા !!! માચાર. ચિંતા ચીતા સરીખી ખાળે, મન તન શક્તિ ટાલણુહાર; ચાડી ચુગલી કરતાં દોષી, ખનતાં સમજો નરને નાર. ચાવીશ તીર્થ 'કર જિનવરની,-સ્તુતિ કરવી આવશ્યકક; ચેાવીશ તીથ કર ભક્તિથી, આતમમાં પ્રગટે છે શ . ચંડાલા પણુ સાત્ત્વિકગુણને, સાત્ત્વિક કમે બ્રાહ્મણ જોય; ચંડાળાના ગુણકર્મોથી, બ્રાહ્મણ પણ ચંડાળજ હાય. ચક્રવતી ઇન્દ્રો સરખા પણુ, દુર્ગુણુ દુષ્કર્મ દુ:ખપાત્ર; ચતુર વિવેકી સદ્ગુણી સુખિયા, નગ્ન યદિ કર માટી પાત્ર. I॥ ૬ ॥ ચીનની ચડતી જ્ઞાનાદ્યમથી, સદ્ગુણુ સ ંપે થાવે એશ; ચતુરાઇ ચારિત્રથી ચડતી, દુર્ગુ ણુથી પડતી જયાં કલેશ, ચડદ્ર આચાર્ય ના શિષ્યે, ક્ષમા અને ધાર્યા સમભાવ; ચિત્તને જોડવું' આતમમાંહી, કેવળજ્ઞાની થયા સ્વભાવ. ચારિત્રી જે નરને નારી, તેના ચરણે નામુ` શી; ચક્રી ઇન્દ્રથકી પણ માટે, ચારિત્રી જ્યાં રાગ ન રીસ. ચારી કરે તે ચાર છે જગમાં, ચારા સર્વે કરતા પાપ; ચારીથી મહાદુ: ખેા પ્રગટે, વધે ચિત્ત ચંચળતા તાપ, ૫ ૧૦ ॥ ચેત !! તું મૃત્યુ પૂર્વે આતમ, પછીથી થાય ન પશ્ચાત્તાપ; ચેતીને મન ધર્મને ધારા, ચિત્તમાં રાખેા ત્રિભુવનખાય. । ૧૧ ।
॥ ૩ ॥
॥ ૪ ॥
ા પા
૫ ૭ !
॥ ૮॥
૫ ૯ ॥
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધચ.
(૧૫) ચતુરાઈ ચૂલે તુજ પડશે, ચેત! નહીં તે જાણજે જીવ ચાર ઘડીનું ચાંદરણું છે, થા! નહિ મોહવશે તું કલીબ. ૧૨ ચાર સંજીવિની ઔષધી સરખી, ધર્મ ક્રિયાને ચેતન !! ધાર; ચેતન ચેતે લટપટ મૂકી, માનવ ભવ ફેગટ નહિં હાર. છે ૧૭ ચાકરી કરતાં ભાખરી મળતી, ચાકરના ગુણ સાચા જાણ!!!; ચાકરી કીધી સાધુ સંતની, નિષ્ફળ જાય ના નિશ્ચય માન છે ૧૪ ચાકર થાત તે પ્રભુ થાતે, સાચી ચાકરી કરતે જેહ, ચાકરી કર!! ગુરૂદેવની ભાવે, તેથી થાઈશ ગુણગણગેહ. મે ૧૫ ચૌટું રાજ્યસભા પંડિતગણ, સંગે ચતુરાઈની વૃદ્ધિ ચાર ચતુર જન સલાહ પૂછી, કાર્ય કરે તે પામે સિદ્ધિ છે ૧૬ છે ચાહ જે તુજને સદ્દગુણ વરવા, ચા, પીવાની ઇચ્છા ત્યાગ !!! ચાહજે સાત્વિક ગુણ કર્મોની, “ચાહે વ્યસનથી દૂર ભાગ. ૧ણા ચોરની મા કેઠીમાં મુખડું-ઘાલી રૂવે જાણ ન થાય; ચોરી જારી છાનાં પાપ, કરનારા છાનાં દુઃખ પાય.
૧૮ ચારે બાજુ ધર્મ વિચારે, વ્રત સદગુણથી મનને ઘેર; ચિત્તને વશમાં કરીને આતમ!, વર્તી પ્રગટે મુકિત લહેર. ૧૯ છે ચોપટ ખેલી કર્મને જીતી, કરી વિજય ઝટ પામ મુકિત ચેકીદારે હારા સદ્ગુણ, પ્રગટાવે એ ધર્મની યુકિત. ૨૦ છે ચણાઠી કનકથકી તેલાતી, હલકી પડી કર્યું કાળું મુખ; ચતુર જનની અનંત કિંમત, મૂઢને તેથી છે મન દુઃખ. | ૨૧ છે ચાલે આતમ!! પ્રભુને મળવા, ધારી ચેલ મજીઠસમ રંગ; ચોપડા પડીમાંથી ગુણ લે, પ્રભુના પ્રેમે આત્મ અભંગ. રેરા
કાશી કરી તજી પ્રમાદે, ચિત્તમાં પરમેશ્વરને ધાર!!! ચઢ!! ઝટ મુકિત નિસરણી પર, ચૂક ન કરજે ચિત્ત લગાર. ૨૩ ચટામાં મિસરી વેરાણું, લઘુ કીડીઓ ખાતે ખાય; ચતુર મોટો હાથી ન ખાવે, લઘુતા વિનયે સર્વ પમાય, ૨૪ છે ચાવડા વનરાજે ગુજરાતમાં, શીલગુણ સહાયથી થાપ્યું રાજ્ય ચાવડા વંશ તેનાથી જાહેર, ચાંપે થાયું નિજ સામ્રાજ્ય છે ૨૫
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૮)
કક્કાવલિ સુબે–ચ. ચૂપ રહીને કર શુભ કાર્યો, સારાં થાતાં જગ જાહેર, ચયા મહેલ પડતા તે અંતે, મનમોહે વતે અંધેર. એ રદ છે ચડતી લક્ષણ, પુણ્યનાં કાર્યો, ન્યાય સંપ ઉદ્યોગ ઉમંગ ચઢતા ભાવને જ્ઞાનપ્રવૃત્તિ, ન્યાયી જીવન પ્રેમ અભંગ. ર૭ ચડતી લક્ષણ, તે ગુણીસંગતિ, ભૂલ દેષને પશ્ચાત્તાપ; ચડતી લક્ષણ, સત્ય પ્રમાણિકપણું અને તજવાં સહુ પાપ. ૨૮ ચડતીમાં નિજ ભૂલ ટળાતી, પડતીમાં નહીં ભૂલ જણાય; ચડતી થવાની હોય તે ભૂલને, દેખી તેને દૂર કરાય. . ૨૯ ચક્ષુવડે દેખીને ચાલો!!!, ચક્ષુને કર સદુપયોગ ચક્ષુમાં અગ્નિ નહીં ધારે, અતિદેખે ચક્ષુમાં રેગ. ૩૦ ચક્ષુ શકિત બળવાન છે તેની, જેની વીર્યની રક્ષા બેશ ચક્ષુને ઉપયોગ નિયમસર, કરે તેને નહીં ચક્ષુકલેશ. આ ૩૧ ચક્ષુથી જે રાત્રે ન વાંચે, દેહવીર્યને કરે ન નાશ; ચક્ષુને કુદ્રત રીતિએ, કરે ઉપગ તે અંધ ન ખાસ. એ ૩ર છે ચોમાસાના ચાર માસમાં, જૈન ત્યાગી રહેતા એક ઠામ, ચાતુર્માસી તપ સંયમમાં, ગાળે ભજે પ્રભુનું નામ, છે ૩૩ છે ચોરી થાતી કામને ક્રોધ, હાસ્ય ભયે સ્વાર્થે જગમાંહ્યા, ચોરી તજતાં અનેક પાપ, તજાય છે ચેરી ખછાંય. એ ૩૪ છે ચોરી કરતાં હિંસા જૂઠું -આદિ અનેક પાપે થાય; ચોર બને છે નિર્દય હિંસક, દુર્વ્યસની કરતો અન્યાય. જે ૩૫ છે ચોરનું ધન ચંડાલે ખાતા, ચેરનો નહીં જગમાં વિશ્વાસ ચેનું મનડું ક્ષણક્ષણ પલટે, શાંતિને નહીં તેને શ્વાસ. ૩૬ ચિંતામણિ સમ નરભવ પામે, નરભવ મળે ન વારંવાર ચિંતામણિ કરતાં તે અનંત-મોટો મેહે ફેક ન હાર!!. . ૩૭ છે ચીલેચીલે ચાલ્યા જાતા, સાધારણ અજો નરનાર; ચાલે મૂકી ગમે ત્યાં ચાલે, અસાધારણ કેઈક ધાર!!!. . ૩૮ છે ચારે બાજુએથી મુજમાં, પ્રભુને પ્રગટ !! સત્ય પ્રકાશ ચાહું એવું પલપલ પ્રેમે, પ્રભુમય જીવન તે સુખ ખાસ. ૩૯
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલ સુધ–ચ.
॥ ૪૩ ૫
!! ૪૪ ૫
॥ ૪૬ m
ચંદ્રને સૂરજ મે ઉપયાગી, સાના સ્થાને સવે મહાન; ચાકીદારને રાજા બન્ને, નિજક ન્યે શ્રેષ્ઠ પ્રમાણુ. ચારી કરવી ચેતન વારા,ચારીથી થાતાં બહુપાપ; ચારના કાઈ ધણી નહીં જગમાં, ક્ષણક્ષણ ચારના મન સંતાપ. ૫૪૧૫ ચારી ત્યજતાં અનંત પાપા,-ત્યાગ્યાં એવા નિશ્ચય ધાર!!; ચારીથી ડામીજ જન થાત, પરભવમાં દુર્ગંતિમેમાન. ॥ ૪૨ ચૂક ! ન ચેતન !!! અવસર પામી, ચતુરાઇથી કર જે કાજ, ચૂક ન પડવા દે જે કિચિત, માનવભવનુ ખા નહીં રાજ્ય. ચિત્ત ચપલતા ત્યાગી ચેતન !! સકા માં ધર ચતુરાઈ; ચાહે તેને ચાહી લે તુ, ગુણપ્રગટ્યાની દેખ નવાઇ. ચડાલા જે ક્રૂરને નિર્દય, જન, મારી નહીં ધાવે હાથ; ચેતીને ચાલે તેઓથી, નહીં ચેતા તે થશે। અનાથ. ૫ ૪૫ ૫ ચાણાકચનીતિ કલિયુગમાંહી, જાણી વતે જે નરનાર; ચંડાલાથી ખચે છે તેઓ, યુગપ્રમાણે નીતિ સાર. ચાર પ્રકારે નીતિ સમજો, ચારપ્રકારે સમજો ધર્મ; ચારપ્રકારે વધુ સમજો, ચારપ્રકારે સમો ક, ચારપ્રકારે કષાય સમો, ચારપ્રકારે કર્મના અધ; ચારપ્રકારે ધ્યાનને સમજો, ચેતના પ્રગટાવા નિધ ચઉદ પ્રકારે વિદ્યા જાણું!, ભજો તીથંકર ચેાવીશ દેવ; ચારપ્રકારે સંધને જાણી, દ્રવ્યભાવથી કરશેા સેવ. ચંડ}ાશિયા નાગ ભયંકર, પ્રતિાધ્યા મહાવીરે જાણુ; ચડરૂદ્ધના શિષ્યે સમતા,-ધારી પામ્યા કેવલજ્ઞાન, ચકાર ચાહે યથા ચંદ્રને, તથા પ્રભુને ચાહે ભવ્ય !!; ચરિત્ર વાંચા સત્પુરૂષાનાં, બહાદ્રીનાં કર !! કન્ય. ચરિત્ર વાંચા તી કરનાં, સતા સતીનાં ગુણુ કરનાર; ચરિત્ર વાંચી નિજચારિત્રને, પ્રગટાવા આતમ ! નિર્ધાર. II પર ॥ ચાલાકી કર ! નહી' ગુરૂ સાથે, માત પિતા વિશ્વાસી સાથ; ચાલાકી જ્યાં ઘટે ત્યાં સારી, ખાકી ખાવળીયાથી બાથ. ॥ ૫૩
॥ ૫૦ ॥
૫ ૫૧ ॥
For Private And Personal Use Only
( ૧૫૯ )
॥ ૪૦ ॥
॥ ૪૭ ।।
૫ ૪૮ ॥
જલા
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
કાલ સુધ-ચ.
ચાલ મજીઠ સમ ધર્મ રંગ જો, લાગ્યા અંતમાં શુભ સત્ય; ચેારાશીલખ જીવયેાનિનું,-ભ્રમણ કર્યાનું નાસે નૃત્ય,
૫ ૫૪ ૫
ચાળા અન્યના પાંડે ન મૂરખ !!, ચાળા પાડે થાય અન; ચમાવલાની ટેવ તજી દે, જેથી સરે નહીં સાચા અર્થ. ॥ ૫ ॥ ચાબૂકથી ઘેાડાએ વશમાં, અકુશથી હસ્તિ વશ થાય; ચતુશઇથી મનુષ્ય વશમાં, વિનયે ગુરૂજન વશ થઈ જાય. ૫ ૫૬ ॥ ચાંદાં ખેાળ ન કાગડા થઈને, ખેળે તા તુ નિજનાં ખાળ !!!; ચાંદાં નિજનાં સઘળાં ટાળી, ખીજાને હિતશિક્ષા બેાલ !. ૫ ૫૭ ॥ ચાવીચાવીને ધીમેધીમે, અન્ન ને લેાજન ખાવું જાણુ lll; ચાવી ધીમેધીમે ખાતાં, લેાજન પચતું નિશ્ચય માન !. ૫ ૫૮ ચંચળ કર નહીં મન વચ કાયા, દુષ્ટકામ લેાલે લલચાઇ; ચળ નહીં ધર્મ પ્રમાણિકતાથી, વિપત્તિ પડતાં મન ગભરાઈ, પા ચળ નહીં પરીષહેા પ્રગટ્યાથી, ચળ નહીં ઉપસોથી લેશ; ચળ નહીં વ્રત ગુણ નીતિ નિયમથી, અ ંતે તેથી ટળશે કલેશ.૬૦ના ચાલ !!! તુ જોઈ જોઈ તપાસી, લાભ હાનિના કરી વિચાર; ચાલ તુ જ્ઞાની સલાહ લેઇ, સત્યાસત્યને કરી નિર્ધાર. ચાલ સુધારે। !! આતમ ! નિજની, સર્વ કષાયેા કરશેા દૂર; ચપલ ન બન ગંભીરતા ધર ! મન, ગંભીરતાથી સુખ ભરપૂર.૫૬રા ચાખ્ખાસમ નિજમનને ચાખું,-૨ાખ !!! કષાયા કાઢી દૂર; ચાંદની સમનિજ આતમ ઉજ્જવલ,−કર !! ઝટ મેાહથી લડીને શૂર. ૫૬૩ા ચમાર તુ છે ચામડી રૂપના,-મેહે ભાગે અન્તર્ જાણુ !!!; ચમાર એવા જ્યાં સુધી તુ, ત્યાં સુધી તુ દુ:ખી મહાન્. ચાતકને જેમ ચદ્રથી પ્રીતિ, પ્રભુથી પ્રીતિ તેવી ધાર !!!; ચાર અનુયાગજ્ઞાનને ક♥, રાગ દોષના કર!!! પરિહાર. ચુખન કરજે સંતચરણને, જેથી પ્રગટે સેવા ભક્તિ; ચિત્ર હૃદયમાં ધરજે સંતનું, પ્રગટે આત્માનુભવ શિકત. ચીડ થતી ઝટ તજી દે આતમ !!, ચીડાવવાના સ્વભાવ ત્યાગ !!!; ચીડથી ક્રોધાદિક પ્રગટે છે, રાગીઓના નામે રાગ.
૫૬૪મા
॥૬॥
uku
૬ા
For Private And Personal Use Only
દા
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધ–ચ.
(૧૧)
પા
ll;
ચીન મજ઼ીણથી બન્યું પરાધીન, અગ્નીશુાર્દિક વ્યસનાને ત્યાગ ll; ચીને કુણુથી કરી પડતી, ચીવટ શખી અંતર જાગ III, ચીવટથી સહુ કાર્યાં કરવાં, ચીવટથી પ્રગટે ચતુરાઈ; ચીવટથી ભૂલા સહુ ટળતી, ચીવટથી ટળતી નમળાઇ, ચિકૢ ઉદય ને અસ્તનાં જૂતાં, અંતરૂમાં ઉત્સાહને શાક; ચિહ્ન ઉડ્ડયનાં ઉમંગ સ્ફૂર્તિ, પડતીમાં અંતમાં પાક. ચૂંટી ખણીને શિક્ષા આપે, માતપિતા ગુરૂ શિક્ષક જાણુ ચીડાઈ જા !! ના તેના ઉપર, ચપટી પણ દે શિક્ષા દાન, ૫૭૧ ચે'ન પડે છે જ્ઞાની સ’તને, પ્રભુના ગુણ ગાવામાં એશ, ચેન પડે છે માહીઓને, વિષયામાં પ્રગટાવે કલેશ, ચેન પડે જો આતમધ્યાનને, સમાધિમાં તે મુક્તિ થાય; ચેન ત્યાં મનડું ઠરતુ નક્કી, સદ્ગુણુ ચે’ન ધરા ! !હિત લાય,ાછા ચેટકરાજા વ્રત ગુણધારી, મહાવીર પ્રભુના મામા એશ; ચેટકે યુદ્ધમાં નીતિ ધારી, ક્ષત્રિયટેકને ધરી હંમેશ. ચાટે ચાટે કર ! ! નહી દેવુ, ફ્રી ન જાજે ખેલી ખેલ; ચાટામાં ચતુરાઇ ન શીખ્યા,-તા માનવ છે ફૂટયે ઢાલ, ચઉદશીયા પંચાતી થાતાં, ન્યાયનીતિ પ્રામાણ્યને ધાર !!; ચારગતિમાં ભમવુ ત્યાગા !!, તેા પંચાતી છે. સુખકાર. ચિંતા ચિતાથકી પણ માટી, પળપળ લેાડી વીને ખાય; ચિંતા મન તન શક્તિ હતી, યુવાન પણ ઘરડા થઇ જાય. usu ચિ'તા શેાકથી નબળાઈ મહુ, રાગગ્રંથિલતામૃત્યુ થાય; ચિંતાથી ચતુરાઈ ટળતી, ચિંતાથી મનડું મુંઝાય. ॥ ૭૮ ॥ ચિંતાથકી એ ઘડીમાં બળવું, ચિંતાથી નિત્ય મળવુ થાય; ચિંતા ઢળતી જ્ઞાને ધ્યાને, વૈરાગ્યે ચિંતા વિષ્ણુસાર, ચિંતામણિથી અન તગુણુ જે, અધિક નરભવ પામ્યા એશ; ચિંતા શાકમાં ગાળ !! ન આતમ! ટાળીદેસહુ કર્માંના કલેશ. ૫૮૦ા ચારી જારીવણુ ખીજાં શુભ,-કાર્યો કરતાં લજ્જા ત્યાગી; ચતુર વિવેકી આતમ !! ચેતા!!, ધરી તે ગુણીજનાપર શગ, ૫૮૧૫
mom
ul e u
૨૧.
For Private And Personal Use Only
neu
boll
છા
જા
પા
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૨)
કક્કાવાલ સુખાધ-ચ.
ચારિત્ર રહેવુ નિજધમ છે, ચાસ્ત્રિીને કરૂં' પ્રણામ,
॥ ૮૫ ॥
ચારિત્રી સમ કાઈ ન માટેા, તત્રે તુચ્છ છે પઢવી દામ. ॥ ૮૨ ॥ ચારિત્ર જ તે મન વચ કાયથી, રાગ રાષને પાપના ત્યાગ; ચાશ્ત્રિ જ તે આત્મગુણેામાં, રમવું ચારિત્ર પર !! રોગ, ॥ ૮૩ II ચારિત્ર જ તે સદાચારને, સદ્દગુણ ધરવા દુર્ગુણુ ત્યાગ !!; ચારિત્રજ તે આત્મસ્વભાવમાં, સ્થિરતા ત્યાગ અને વૈરાગ્ય, ૫૮૪ા ચાર શરણુ તે અરિહંંત સિદ્ધને, સાધુ કેવલીભાષિતધ ચાર શરણુ કરી જૈનધર્મને,-પાળે નાસે આઠે ક ચાની પક્ષિસમ તે ગચ્છ છે, ગીતા સૂરિવાચક નહિ જ્યાંય; ચારપ્રકારે શિક્ષાનહીં જ્યાં, પંચાચારને વ્રત નહીં ત્યાંય. ૫૮૫ ચૂંક તે અંતર્શલ્યની દુ:ખકર, માયાત્યાગે નાસે ચૂક; ચૂકવ !! કર્માદયને જ્ઞાને, સમભાવે ગુરૂમ ત્રને ફૂંક !!. ૫૮૭ ॥ ચારાશી લખ જીવયેનિમાં, અન ંત સબંધે અન તવાય; ચતુરજીવ ભૂલી અથડાયા, ચેતી લે !! આતમ ! આ વાર. ।। ૮૮ u ચુડેલ તે છે કામની વૃત્તિ, ચુડેલ સહુ જીવાને ખાય; ચુડેલ તેની સામું' ન દેખે, જે આતમ ગુણ ધ્યાનને પાય. ॥ ૮૯ ॥ ચેતન લક્ષણ દન જ્ઞાનને, ચારિત્ર જ છે અનતવી; ચેતન આપ સ્વભાવે રમશેા, અંતર્ ઉપયેાગે ધરી ધૈર્યાં. ॥ ૯૦ ચેતન ચેતા નરભવ પામી, આઠ ફને વેગે ટાળ ! !; ચંદ્ર સરીખા શીતલ થા !! દ્ગિલ, ચિત્તને આત્મપ્રભુમાં વાળ !! ૫૯૧૫ ચાનક સરખી કાઇ ન શકિત, ચાનક સમ નહીં મંત્ર ને તત્ર; ચાનક લાગે તે નર ચેતે, ચાનક સઘળા કાર્યાંનુ યંત્ર. ૯૨૫ ચાનક લાગી તે જન ચેત્યા, ચાનક લાગે ત્યાં છે શકિત, ચાનક લાગે ગુરૂશિક્ષાથી, તે પ્રગટે છે સેવા શકિત. ।। ૯૩ ॥ ચંદ્રપ્રભુના અને તગુણુનું,–સ્મરણ કરીને થાશેા ચંદ્ર; ચાનક અંતર્ગુણુની લગાવેા !!!, તેથી પ્રગટે સઘળાં ભદ્રં। ૯૪ ।। ચિદાનંદ કૃત ગ્રન્થ સ્વરાય,-વાંચી ગુરૂગમે કરશે! જ્ઞાન; ચિદાનન્દમય આત્મપ્રભુ છે, સવ ધમ મય તે છે જાણુ !!. ૫ ૯૫ L
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
કક્કાવલિ સુધ-ચ.
(૧૬) ચડ !! ગુણસ્થાનકનિસ્સરણિ પર, મેક્ષમહેલમાં શીધ્ર પ્રવેશ ! ચડતાં પ્રમાદથી નહીં પડજે, ચૂક ત્યાં જાણે !! રાગ ને દ્વેષ.લા ચૅ ચેં પંચે ચપચપ તારી,-મૂકી પ્રભુમાં પ્રેમ લગાવ ; ચોકીદાર-ઉપગ કરીને, આત્મપ્રભુને પ્રેમે જગાવ છે. લચ્છા ચકલા સરખી પ્રવૃત્તિમાંહી, ચંચલતા ધારીને ચાલ !! ચામડીગે ચામડીયાની, વૃત્તિકર્મને વેગે ટાળ !!. ૯૮ ચક્ર અનંત જન્મ મરણનાં, કીધાં કર્મો અનંતવાર; ચતુરાઈ જે હોય તે સાચી, કર્મને છતી કર !! ઉદ્ધાર !મા ચડતાં પણ પડવાનું થાતાં, પડીને પાછો ચડતે જેહ, ચતુરાઈ તેની છે સાચી, ચૂકી પાછા સુધરે તેહ. ચામાચીડિયા જેવા થઈને, ઘરમાં ભરાઈ રહે ન ભવ્ય !!! ચરતે ફરતે તેહ ધરાતે, ચાતુર્ય કરશે કર્તવ્ય. ૧૦૧ ચાંપલાવેલા ચબાવલાની –વૃત્તિને નિજ વશમાં રાખ II; ચારે બાજુ પૂર્ણ તપાસી, ઉપયોગે કથવું તે ભાખ!!. ૧૦૨ ચારે બાજુ ઘર વિપત્તિ, સંકટ પડતાં પ્રભુ દિલ ધાર !! ચતુર વિવેકી જનની સલાહ, વર્તશો અંતનિ આધાર. ૧૦૩ ચપ્પણિયું લેઈ માગી ખાવું, ચાટમાં ખાવું સારું જાણુ , ચેરીનું ધન કન્યાવિક્ય, ધન ખાવું તે વિષ્ઠા માન. ૧૦૪ ચાંલે કરવા લક્ષમી આવે, કપાલ દેવા ત્યારે જાય; ચાહીને મળવા આવે આપે, ત્યારે ભૂલે એ ગણાય. ૧૦પ ચંદનસમ શીતલતા જેની, પરાક્રમી જે સૂર્ય સમાન; ચતુર સુજન સદ્દગુરૂને સે !!, જ્ઞાનને આપે ગુરૂ તે જાણ!.૧૦૬ાા ચેતે ચેતે વ્હાલા મારા આતમા, પલપલ પ્રભુનું સ્મરણ કરો
દિલમાંહ્યા જે, ચેતે આતમ વૈરાગ્ય અંતર્વિષે, ચેત્યા તે પ્રભુ પામ્યા શીતલ છાંય, ચેતે ચેતે વૈરાગ્યે નિજ આતમા.
૧૦ળા ચેતે ચેતન !! પ્રભુ ભજીલો છે, રાગ રોષને છેડે કામ; ચાલો !! પ્રભુના પથમાં આતમ !, છેડા સહુ માયાનાં ધામ.૧૦૮
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કકાવલિ સુબોધચ. ચાલે ! આતમ ! આગળ પ્રભુની –વાટે બીજું મૂકી સર્વ ચાલ પકડ !! તું જિનેની ભાવે, દુનિયાને ઝંડી દે ! ગર્વ.૧૦ ચેરી-દર્શન જ્ઞાન ચરણુતપ, આતમ !! કરીને પરણે મુક્તિ; ચાહીને કરી ચારી એવી, મુક્તિવધુ પરણી લે સૂક્તિ. ૧૧ના ચાહના કર !! તું પ્રભુની સાચી, બીજી ચાહના દરનિવાર W; ચાહ ખરા પ્રભુને મન ધારી, વિષયવાસનાચાહને વાર !!. ૧૧૧ ચાહી લે છે! તું પરમેશ્વરને, ચાહી લે !! તું સેવા ભક્તિ; ચાહી લે!!તું સર્વનું સારૂં, ચાહી લે !! તું સાચી નીતિ.૧૧રા ચાહના અનેક સુખને માટે, કીધી ભગવ્યા સઘળા જોગ, ચાહના પુદગલની સહુ જૂઠી, ચાહે અંતર આનંદ વેગ. ૧૧૩ ચાકરથા છે. પ્રભુને ભાવે, સર્વજીવરૂપ પ્રભુની સેવ; ચેખાચિત્તે કર ! મુજ આતમ, આપોઆપ થશે તું દેવ. ૧૧૪ ચારદિ વસનું ચાંદરણું છે, ચેતી શકે તે જલદી ચેત !! ચંડાલ તુજ મનમાં રહેતા, દૂર કર્યાથી શિવસંકેત મા૧૧પ ચક્રવતી ને ઈન્દ્ર છે તે જન, જેમાં પ્રગટ્યો જ્ઞાનાનન્દ, ચકમક જ્ઞાનસમ નહીં કેઈ, મનચકડેળના વિચિત્ર ફદ. ૧૧દા ચકલે ચકલે ચરિત્ર સારૂં, ખોટું લાકેથી પરખાય; ચરિત્ર સારૂં તે છે સારે, ધન સત્તાનું મહત્ત્વ નાંહા. ૧૧ ચકેર થઈ તું આત્મપ્રભુરૂપ-ચંદ્રથી સાચો કરજે પ્યાર ચકબૂહ તે સંયમ શક્તિ, અંતરમાં સમજે સુખસાર ૧૧૮ ચટકમટકથી વળે ન કાંઈ, ચટકી લાગે ચેતે નેહ, ચટકે લાગે ત્યારે શક્તિ, પ્રગટે જાણે!! નિશ્ચય એહ ૧૧લા ચટપટી જેને આત્મપ્રભુની પ્રાપ્તિ માટે લાગી જાણ !! ચટપટ તે કરતે યુક્તિએ, પામે અંતે શિવ નિવણ ૧૨ ચાનકવણ નહીં મનુષ્ય કે, જ્યાં ચાનક ત્યાં પ્રગટે શક્તિ; ચડસાચડસી ધાર્મિક સારી –જેથી પ્રગટે આત્મત્કાંતિ. ૧૨૧ ચઢતાને ચડતાં દૃષ્ટાંતે –લેવાનું મનમાં થઈ જાય; ચડતીવિના જ પડતી થાવ, પડતાં દૃષ્ટાંતે ગ્રહવાય. ૧ર
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કકાવલિ સુબોધ-ચ.
( ૧૬૫) ચકચકશે જે સારું હશે તે, કૃત્રિમ કર્યો ટળશે ચળકાટ; ચકચકાટ ન છાનો રહે, ભલે હેય દિવસ કે રાત. ૧૨૩ ચકચૂર થઈને આત્મગુણમાં, સત્કાર્યો કર !! ભૂલી અન્ય ચકચૂથં કર !! નહીં નકામી, પ્રગટાવે !! આતમ! ચેતન્ય ૧૨૪ ચક્ર તેજ ગુણ હાનિ વૃદ્ધિ, અંતર્ગુણનું સમજે સાર, ચક્રવ્યુહ જે હતું તેને ભેદ પામે !! શાંતિ અપાર. ૧૨૫ ચક્ષુ અમૂલ્ય છે તેનું રક્ષણ કરશે પ્રેમે નરને નાર; ચક્ષુ છતાં અંધા કામા, અંતે દુખો લહે અપાર. ૧૨૬ો ચઢાઈ કરીને મોહસે પર, આતમ જિતનિશાન ચઢાવ WI; ચઢ!! ઉત્તરગુણસ્થાનક પરતું, ચઢતા પરિણામે મન લાવ, ૧રણા ચઢાઉના કજામાં મન નહિ, ચઢાચઢી સારી કર ! ભવ્ય , ચઢાવ !! આતમ ગુણસ્થાનકપર, તારું મુકિત છે કર્તવ્ય. ૧૨૮ ચઢાવવા લોકોને જ્યાં ત્યાં, સન્માર્ગો પર કર!! એ કાજ; ચડાવવા નહિં ઉન્માર્ગો પર, સંભાળી લે !! તારો ચાર્જ. ૧૨લા ચઢાવે કરજે બહુ વિચારી, અન્યથી ચઢિયાત થા !! ભવ્ય ? ચઢિયાતે થયે ગુરૂભકિતથી, અજુનથી પણ જગ એકલવ્ય. ૧૩ ચણતર પાયાથી શુભ ચણજે, મહેલચ પડી જાય ન જાણુ , ચણા વડે જીવે જગેલેકે, ચતુરાઈ ત્યાં સાચું જ્ઞાન. ૧૩૧ ચતુર્વર્ગનું ચારે વર્ણો,-સાધના કરીને સાધે પેય; ચાર વેદ ભણે ચતુરાઈવણ, જગલેકમાં નહીં આદેય. ૧૩રા ચતુરશિરોમણિ તે છે જગમાં, મોહથકી પામે નહીં હાર; ચતુરશિરોમણિ તે છે જગમાં, દુર્ગુણને કાઢે બહાર. ૧૩૩ છે ચપળાઈ, સારા માર્ગે શુભ, આત્મોન્નતિ પરહિત કરનાર; ચપેટા સદ્દગુણશિક્ષાના-ખાવે તે પામે નહિ હાર. મે ૧૩૪ છે ચમત્કાર જ્યાં ત્યાં સહુ નમતા, ચમત્કાર ઘર આતમ ! જાણું છે; ચમત્કૃતિ ગુણ પ્રગટે તે છે, અચરિજ દેશમાં નહીં માન. મે ૧૩૫ ચરક સુકૃત વૈદકશ્રન્થ, ભણવાથી રોગે સમજાય; ચર ફેરવે પેટ ભરે તે–ચર્ચાથી શાતિ નહીં થાય. ૧૩૬
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ચ. ચરણકમલ સે ગુરૂદેવનાં, સંતેના ચરણેને સેવ !; ચરિત તારૂં શુ કરે તે, આપ આપ બને તું દેવ, . ૧૩૭ ચર્ચ કે મજીદ મંદિરમાંહી, જ્યાં ત્યાં આતમશુદ્ધયા મિક્ષ ચર્ચાદિમાં દુર્ગુણદોષે, લોકોને છે મોક્ષ પરોક્ષ. ૧૩૮ છે ચરાચર જગમાં જીવ અનતા, સત્તાએ પ્રભુરૂપ ભરેલ ચાહે તેને આત્મપ્રભુસમ, તેથી પ્રગટ પ્રભુ ઉકેલ છે ૧૩૯ ચર્ચાપત્રમાં સારું છેટું, સત્યાસત્યને કુત્યાકૃત્ય ચર્ચાપત્રીઓમાં એવું, સમજી સારાં કરવાં કૃત્ય. છે ૧૪૦ ચલણ ન સારૂં નિજ પરનું ત્યાં, પ્રગટે દુ:ખ દાવાનલ જેર; ચળવળ વણ નહીં પ્રગતિ કેની, કરે નહીં ગુરૂવિદ્યાચાર. ૧૪૧ ચલાયમાન થાવું નહિ ક્યારે, સદગુણ પરમાર્થોથી ભવ્ય છે; ચાલાકોની કપટકલાથી, બચવું કર !! અવસર કર્તવ્ય છે ૧૪૨ છે ચલાવ તારી સહ કને, જીવન તારૂં ધર્મ ચલાવ!! ચલાવી લેજે અવસર આવ્યું, ચલિત થવાના કરી નહિં ભાવ. ૧૪૩ ચાલો સદ્દગુણ સત્કાર્યોમાં, ચાલો !! પ્રભુના દેશમાં જીવ, ચાલે !! આતમ આપશે, જેથી જીવ બને છે શિવ. ૧૪૪ ચશ્માં આંખની આગળ જેવાં–તેવું દશ્ય આંખે દેખાય, ચશ્માં રગને રોષનાં ઇડી, જેમાં જગમાં સત્ય જણાય. ૧૪૫ ચસકી જા ! નહિં ભમાન્ચે ભેળા, ચસકવું જૂઠાથી શ્રે; ચસકો લાગે જેને જેને, તેમાં તે વર્તે છે ઠેઠ. એ ૧૪૬ છે ચહેરો નહિં જે લખ્યું તે સારૂં, ચહેરે દેખી પાડે કામ ચહેરાથી ઓળખાતા લેકે, ચામમાં મુંઝે!! નહિ સુખકામ.૧૪૭ ચળકસળ ચળકા નિજ ગુણ, સાચાને સ્થિર છે ચળકાટ; ચળકે સદગુણ સંતે જગમાં, ચળવળથી છે ઉન્નતિ વાટ ૧૪૮ ચળી જશે નહીં દુર્ગણ વ્યસને, ચળેલની સંગતને ત્યાગ !! ચંગ જે મન તે પ્રભુ છે પાસે, ચંગીને વ્યસનમાં રાગ. ૧૪લા ચંચળ મનમાં ધૈર્ય ન પ્રગટે, ચંડાળ નર્કોમાં જાય, ચંડાળો મહાપાપી હિંસક, દુર્ગણી દુછો તે કહેવાય. ૧૫૦
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુધચ. ચંદનસમ શીતલતા જેની II, ક્ષમા દયાથી તે છે ચંદ્ર ચંદ્ર ને ભાનુ સમ થા! આતમ, પૃથ્વીસમ થા!! પ્રગટે ભ૧૫૧ ચંદની ચાંદની સરખા સતે, જ્યાં ત્યાં કરે અંધારે પ્રકાશ ચંદ્ર રવિને ગ્રહણ છે તેવું, જગમાં મોટાઓને ખાસ. આ ૧૫૨ છે ચંપાતા ગફલત કરનારા, અસાવધ જગમાં નરનાર, ચૂકે તે ચંપાતા લોકે, જગમાં રહે ન જે હશિયાર. ૧૫૩ ચાટજે બહુ વિચારીને તું, બઘું પાછું ચાટે મૂઢ ચાટુ તથ્યને પચ્ચ તે વદવું, અંતરનું એ સમજે ગઢ છે ૧૫૪ ચાઠું નાકે પડયું ન શોભે, મુખડું જાણે છે નરને નાર; ચાહું નાક ઉપર જારીને, ચેરી કર્મ છે જ, નિર્ધાર. ૧૫૫ ચાડિયે થા ! નહીં ચાહન થઈને, કરે જગત માં સહુ ઉપકાર ચાડી, ઈર્ષ્યાળુ પાપીના–પાપકર્મને છે જ પ્રકાર. ૧પ૬ છે ચાડી, નિબળજનનું લક્ષણું, ચાડિયે બહુને દુશ્મન થાય; ચાઠિયાવૃત્તિ કદિ ન સારી, સમજે ત્યાગે તે સુખ પાય છે ૧૫૭ ચાતકની જેમ મેઘથી પ્રીતિ,-તેવી તું પ્રભુ ઉપર ધાર!; ચાતુરી ત્યારે તારી સાચી, અન્યથા ચાતુયે ધિક્કાર. ૧૫૮ ચાપસી પણ છે હદમાં સારી, હદની બાહિર કરે ન કોઈ, ચાપસીયું મન પ્રસંગે સારૂં, નહીં તે દુઃખકર જાણે! ઈ. ૧૫લા ચાબૂક, સાનની સમજુઓને, ચાબુક ઘટે તે સૈને હોય; ચામભેગી જે અતિ તે મૂઢા, આમ ચેરીજન દુઃખી જય.૧૬ ચામડીરંગને રૂપમાં મહી, તેને, મળે ન આતમસ્વાદ, ચામરસે પ્રભુ રસ નહીં મળતા, ચામને રસતે પશુઉન્માદ. ૧૬૧ ચારિત્ર જે સારૂં તે ઝુપડી, ધૂળમાં વસવાથી સુખ થાય; ચાગમથી કરી વિચારો, કાર્ય કરે તે દુ:ખ ન પાય. જે ૧૬૨ છે ચાકો નાસ્તિક પાખંડી, પુય પાપ માને નહીં તેહ ચાર્વાક જડવાદીઓ જગમાં, પાપકર્મભય લહે ન એહ. મે ૧૨૩ ચાલવું સારી રીતે ફરવું,–જેથી આતમશુદ્ધિ થાય; ચાલાકી ધરી ચાલે તેઓ, ચાલાકથી ફસી ન જાય. ૧૬૪ છે
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
કક્કાવલિ સુખાન–ચ.
ચાહ સત્ય;
૫ ૧૬૭
૫ ૧૬૮૫
૫ ૧૭૦ ॥
ચાવીથી જેમ તાળું ઉઘડે, તેવી સહુ ચાવી જાણું !!; ચાવીએ, ગુરૂગમથી મેળવા, સર્વકાર્ય ની ચડતી માન III ૧૬૫ ૫ ચાહકને નિષ્કામે ચાજે, શુદ્ધપ્રેમ તે ચાહના, પ્રભુની પર નિજ દિલમાં, ચાલણી સરખું ચિત્ત અસત્ય.॥૧૬॥ ચાળવવાથી સર્વ પ્રવૃત્તિ, આપે શાંતિ ચઢતી એશ; ચાળા પાડે ના કીના કયારે, ચાળા પાડે પ્રગટે લેશ. ચિઠ્ઠી સારી સાને પ્યારી; ચિઠ્ઠી ચાકરપર શા ? રાષ; ચિત્રકળાદિ સકળાએ, જીવનડેતે છે સતષ, ચિદાનમાં મસ્તીલા જે,-તેને જગની નહીં પરવાહુ; ચિદાનંદસમ, દુનિયામાંહી, કાઇ નહીં છે મેઢા ચાહ. ॥ ૧૬૯ ચિરંજીવી, ફૂલ દુગ્ધાહારી, તકાહારી નર ને નાર; ચિરંજીવતા ચેાગી લેાકેા, રાગશેાકવણુ વિશ્વમઝાર. ચિન્હ જે સુખને દુ:ખનાં તે તે,-માગળથી જ્ઞાને સમજાય; ચિત્તમાં અન્તધ્વનિ જણાવે, અંતર્જ્ઞાન થકી તે જણાય. ૧૭૧ ચિંતન કરાને અનુભવજ્ઞાનને, મેળવતા તે જ્ઞાની થાય; ચિંતન માટે ચિત્તમઢુત્તા, મેાક્ષાર્થે ઇં ચિત્ત સહાય. ચિચીયારી જ્યાં દુ:ખીઆની,-પડે ત્યાં સન્તા દેાડી જાય; ચીસ ર્માં દુ:ખની ત્યાં છે પડતી, સર્વ દેશમાં સમજો ન્યાય. ૫૧૭૩મા ચીઢ તે તનમનની નબળાઇ, ચીઢ તે ભાતમની નબળાઈ; ચીઢ છે સારી ખાટી જગમાં, પ્રશસ્ય ચીઢથી છૅસબળાઈ, ૧૭૪૫ ચીત્કારો જ્યાં જૂલ્મે થાતા, ખૂન થતાં થાતા ચિત્કાર; ચતુર હાયતા ચેતી લેજો, ત્યાં પ્રગટે છે હાહાકાર, ચીનગારી નાની તેમાંથી, પ્રજળે મોટા ભડકા થાય; ચીલે। જે સદ્ગુણ સત્કમ ના, ચાલજે તેમાં દુઃખા જાય. ૫ ૧૭૬ ચીસ પડે ત્યાં વારે જાવું, આત્માપણુ કરી કરવી સ્હાય; ચુકાદો પૂરૂ' સમજી કરવા, અન્યથા ભૂલે પાપા થાય. ચુડેલ છે વ્યભિચારીનારી, ચુડેલથી પ્રગટે છે દુ:ખ, ચુડેલ છે જ્યભિચારી નારી,-વૃત્તિ, તેથી નાસે સાચું સુખ, ૫૧૭૮ા
|| ૧૭૨ ॥
n ૧૭૭ ૫
For Private And Personal Use Only
॥ ૧૭૫ ॥
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-ચ. ચુસ્તમસ્ત જે જેને તેઓ, આતમશુદ્ધિ કરે અપાર; ચુસ્ત બને!! તો સગુણમાંહી, બનશે સારામાં નિર્ધાર. ૧૭૯ છે ચુંક જે છાની આવે તેની, ચૂકે ટાળી દૂર નિવાર ! ! ચૂક ભૂલ દે તે ચૂક છે, સમજીને ઝટપટ તે ટાળ!!. ૫ ૧૮૦ છે ચુંથાચુંથન કરશે કોની, ચુંથાવાની ટેવ નિવાર!!, ચકવ!! કર્મોદયરૂપ દેવું, સમભાવી જૈને નિર્ધાર. મે ૧૮૧ છે ચૂપ રહે જ્યાં ઘટે ત્યાં આતમ છે, ચુપકીથી કર ! સારાં કામ; ચુપચાપથી સત્કાર્યો પણ,–જાહેર થાતાં કર્યાં તમામ. કે ૧૮૨ ચૂર્ણ જે સુખકર દુ:ખહર સારૂં, તન મનમાટે લેજે તે ચૂર !! ચેતન અન્યજીનાં, દુઃખે એ છે ધર્મ સુરેહ. ૧૮૩ ચેટક, સંતેને થાવામાં, કેટિ દુ:ખ સહીને ચાલ!! ચેતવણી સારી સહુ કરજે, દુર્ગુણ ચેપમાં ધર !! નહીં પ્યાર.૧૮૪ ચેલે તે જે આતમતાબે, મનને કરીને ચાલે તેહ ચેલી તે મને વૃત્તિ સારી, ધર્મમાર્ગમાં તે એહ. મે ૧૮૫ ચેષ્ટાઓ છેડી દે છેટી, ચેષ્ટાખોરપણાને ત્યાગ ! ચૅચિં કર ! નહીં બેટી રીતે, ચૈત્યમાં પ્રભુથી કરજે રાગ.૧૮દા ચોકમાં જાહેર સારૂં સભ્યને, ઉપગી સોથી વખણાય; ચોકસાઈથી કાર્ય જે કરતા, પાછળથી નહીં ખત્તા ખાય. ૧૮ળા ચોકીદારી, ચતુરાઈની, મૂઢાથી નહીં રોકી થાય; ચોખ્ખાઈ ધરી! ચેખું કશ! સહુ,ચેખવટથી નહીં છે અન્યાય.૧૮૮
ખા ભાતથી લોકે જીવે, ચોખે કરતા પરોપકાર; એટલી હિંદુઓની નિશાની, ચોટલો નારીને શણગાર. ૧૮લા ચોતરે ચોતરે ચતુરજને નહીં, ચપટસમ સંસારને ખેલ ll; ચેપડા પડી ભણું ગણીને, મોહની બાજી પડતી મેલા. ૧૯
પાનિયાં સારાં ને ખોટાં, વિવેકથી વચે !! નરનાર; ચર શાહુકારે જગમાં,–સમજી વાત !! લહા ન હાર. ૧લ્લા ચોરાશીલખ જીવનિમાં, ભટકે જીવ!! અનંતીવાર; ચલ મજીઠસમ પ્રભુની ભકિત, વૈરાગ્યે ભમવાનું વાર!!. ૧૯ત્રા ૨૨
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૯૦ )
કક્કાવલિ સુમેધ–ચ.
૫૧૯૮ાા
ચેાવિયા સાશ ખાટા, સમયાવણુ વિશ્વાસ ન રાખ !!; ચાવઢમાં તુ સભ્ય રીતિથી, યુક્તિથી વાણીને ભાખ ! !. ૫૧૯૩ા ચાવીશ તીર્થંકરા અનાદિ, કાલથી પ્રગટ્યા થશે અનંત; ચેાવીશ તીથંકર મુકિતને,-ઉપદેશે છે સન્ત મહુન્ત, ચાળાચાળ ઘણી નહીં સારી,—જેમાં અંતે કાંઇ ન સાર; ચાળી માગ છે. દુણીઓના, ચાંકવુ તે નખળાઈ ધાર !!. ૫૧૯૫ ચાદપૂર્વની વિદ્યા જાણે, જ્ઞાની સાથેા તે કહેવાય; ચાદભુવનમાં માનવ મેટા, પ્રભુના પ્રતિનિધિ તે થાય. ૫૧૯૬૫ ચાદમ' રત છે અજ્ઞાનીને, દુષ્ટોને હિતનું કરનાર; શ્રુત થશેા નહીં સત્કમાંથી, ચ્યુત થાતાં પડતી નિર્ધાર. ૧૯૭ા ચાહે તે કર ! ! જગમાં સારૂં, ચાહે તે કર ! ! ધર્મનું કાજ; ચાહીને કર !! સંતની સેવા, ચાહે તેવુ પ્રગટે રાજ્ય. ચારભેદ છે નીતિયાના, નૈતિકશાસ્ત્ર ભાખ્યા ભેદ; ચાણક્યે કલિયુગ અનુસારે, નીતિશાસ્ત્ર રઢ્યું છે વેદ ! !. ૫૧૯૯ા ચારપ્રકારે નીતિ જાણી, વતે છે જગ નર ને નાર; ચતુરાઇથી વ્યવહારે તે, ઉન્નતિ પામેછે જયકાર. ચારપ્રકારે ધર્મ કહ્યો છે, ચારપ્રકારે જાણા ! ! વેદ; ચારપ્રકારે ધર્મ ને ધારી, ટાળુ સઘળા ભવના ખેદ. ચા, પીવાથી શરીરહાનિ, ચા, પીવાથી લાભ ન થાય; ચા, પીવાની ટેવ નિવારા !!, દેહારાગ્ય જ તેથી સુહાય. ર૦ા ચંદ્રપ્રભુ તીર્થંકર દેવા, આઠમા જિનવર છે સુખકાર; ચંદ્રની પેઠે શીતલતાપ્રદ,ગાવુ ધ્યાવું દુ:ખ હરનાર. ૫ ૨૦૩ ૫ ચંદ્રસમા ઉજ્વલ થા ! ! આતમ !!, શાંતિ શીતલતા પ્રગટાવ ! !; ચંદ્રસરીખા શાંતસ્વભાવી, થૈને તું પ્રભુપદ પ્રગટાવ !!. ૫ ૨૦૪ ॥ ચારે ભાવના લાવા !! આતમ !, અનંતભવનાં નાસે ક; ચારે ભાવના ભાવા !! ભાવે, અનંત આનંદ પ્રગટે ધર્મ. !! ૨૦૫ ॥ ચારે ભાવના ભાવા આતમ !!, ચાર પ્રકારે ધ્યાવેા ધ્યાન; ચતુર્ગ તિને છેદા માતમ !!, ચારકષાયે છે દુ:ખખાણું.
૫ ૨૦૬ u
•
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧૯૪ા
માર્ગા
૨૦૧૫
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુબોધ–ચ-છ. (૧૭૧) ચાર પ્રકારે આર્તધ્યાન છે, ચારપ્રકારે રોદ્ર વિચાર !! ચારે પાયા, ધર્મધ્યાનના, શુકલધ્યાનના ચાર છે સાર, . ૨૦૭ ! ચારગતિમાં કમેં ફરવું, ધર્મે ચતુર્ગતિને અંત, ચતુરાઈ ધર!! પ્રભુ મળવાને, ગા પૂજે !! સાચા સંત. ર૦૮. ચુસ્ત બની જા !! પ્રભુવિશ્વાસી, કેઈનું કાંઈ લેશ ન ચાર !! ચતુરાઈ પ્રભુ મળવા માટે, જાણું સમજી થા! નહિ ર. u૨૦લા ચતુર્ગતિનાં દુઃખે હરવા, ચાર શરણને ભાવે ધાર! l; ચારશરણને અંગીકરતાં, ચતુર્ગતિ નહીં છે સંસાર. ૨૧૦ ચતુર બનીને ચૂકી ન ચેતન , કરીશ નહિ તું લેશ પ્રમાદ ચતરાઈમાં મોહ પ્રવેશે, તે પ્રગટે છે ખરા વાદ. | ૨૧૧ ૫ ચૂક! ન આતમ !! પ્રભુસ્મરણને, પલપલ દિલમાં પ્રભુ સંભારણું , ચતુરાઈ તારી તબ જાણું યદા કરે તું દુઃખસંહાર !!!. ! ર૧૨ . ચપળાઈ સે મેહની માયા, ચંચળતા છે મનના ખેલ; ચતુરબનીને મને મારે!!, કર !! તું પરમાતમથી ગેલ. ર૧૩ ચોર બનીશ નહિ વાથે કયારે, ઉપકારીને થા!! નહિં ચાર; ચાડી ચુગલી નિંદા ત્યાગે છે, મિથ્યા કર !! નહિ શેરબકેર.૨૧૪ ચાટામાં મિસરી વેરાણી, કીડીઓ પ્રેમે તે ખાય; ચંચળતાને માન નહિં ત્યાં, આતમરામ પ્રભુ પ્રગટાય. ૫ ૨૧૫
છછછા છેડે !! છોકરવાદી, છેતરશે નહીં અન્યને લેશ; છળ કપટ કરશે નહીં જ્યારે, છાનાં પાપ ન કરશે દ્વેષ. ૧ છાના દુર્ગુણ પાપ કીધાં, પ્રગટ થતાં જગમાં નિર્ધાર; છછછા ભણ્યા ગણ્યા કહેવાશ, છળ ત્યાગે જગમાં જયકાર. . ૨ |
કરવાદી કરવી છે !!, છાશવડે જગ બહુ જવાય; છાશથી આરોગ્ય સુખની આશા –સમજીને વત જગમાંહ્ય, ૩.
કરવા ન છાશ પીવાતી, છેતરપીંડીથી નહીં સુખ છીનાળું છાનું રહેતાં પણ, અંતરૂ પ્રગટે રોગ ને દુઃખ. !
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૨)
કક્કાવલિ સુબોધ-છ. છાનું રાખે !! સત્યને હોયે, પ્રગટે કટિ ઉપાય કરંત, છાનાને દેખે સર્વ, સત્ય ન છાનું સમજે ! સંત. . ૫ છાતી કાઢી છેલછબીલા,-બનીને છાકે છે! નહીં લવલેશ; છાણાના કીડાસમ ક્ષણમાં,—મરશે અણધાર્યો લહી કલેશ. એ ૬ છાયામિષે દેહની સાથે, કાળ ભમે છે ચેતન ચેત! ;
ગાળા રઢીયાળા ચાલ્યા, મૃત્યુના છૂપા સંકેત. . ૭ | છાશને વનસ્પતિ ફલ ખાતાં, શીયલવ્રતથી શતાયુ થાય; છાશ ખરી અહે શકને દુર્લભ, છાશથી લાંબુ આયુ સુહાય, . ૮ છો ! દુર્ગુણ દુરાચારને, છડે !! છાના નિજના દેષ; છાના રહે ન દુર્ગણ સદ્દગુણ, આતમJસદ્દગુણથી નિજ પિષ!!. લા છેતર! નહીં તે અન્યને સ્વાર્થ, ધૂર્તોથી વંચાવું ન લેશ; છેતરનારા મીઠા બેલા, તક્કી કળાથી કરતા પશ. ૧૦ છાક ધરે શું સત્તાધનને, વિદ્યા દૈવનને શ? છાક છાક કરે શું ? રૂપ કુટુંબને, અંતે સઘળું થાશે ખાક. છે ૧૧ છાક કરે શું જે ઈતિહાસને, હારા જેવા ગયા અસંખ્ય છાક ન છાજ્ય કૈસર ઝારને, સમજે તે તુજ સમનહીં રંક છે ૧૨ છે છાપ પાડજે સારી હારી, પહેલાંથી ધારી ચારિત્ર, છાપ પડી જે સારી તેથી, સહાય કરનારાઓ મળત. ૧૩ છે છૂપું રાખજે મનમાં સારૂં, એગ્યની આગળ અંતર્ખેલ ; છુપી વાત કર ! નહીં જાહેર, લાભ જાણીને છૂપું બોલ !!. ૧૪ છેક તે સાચો ટેક ન છડે, સાચું જૂઠું સમજે સર્વ છેશ નહીં નીચાથી સારી-વિદ્યા લેતાં ત્યાગે ગર્વ. ૧૫ છાયામિષથી દેહની સાથે, કાળ ફરે છે નજરે દેખ ! ; છાયા તારા દેહના જેવી, અનુકરણ કરનારી પેખ !!. છે ૧૬ છે છાર ઉપર લીંપણ નહીં થાતું, અગ્યને નહીં પ્રભુ પરખાય; છારના સરખી મિથ્થાબુદ્ધિ, છડે પ્રભુપ્રતીતિ થાય. મે ૧૭ છંછેડાતા સર્પની પેઠે -કોધે એવા નર ને નાર; છાણાના કીડાની પેઠે, જન્મ ગ્રહ છે વારંવાર.
| ૧૮ |
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-છ.
(૧૭૩) છાપે નામને છબી આવ્યાથી, વળે ન તારૂં આતમ !! કાંય; છપા સદ્ગુણથી પ્રભુભાવે, પ્રભુરૂપે છે જ્યાં ત્યાંય. ૧લા છુમંતર ધાગા દેરા સહ, માયા નાટકના છે ખેલ; છલાંસમ જડવિષયે છડી, આત્માનંદે અંતર્ રેલ. ૨૦ | છાના સંતે ઘણા રહા જગ જિજ્ઞાસુઓ કરતા શોધ, છુપાયલા સંતે છે મોટા, જાહેર સંતથી થાતે બોધ. | ૨૧ છેકા છેકી ચેર ચેરા, લેખમાં કરવું સારું ન ભવ્ય !!; છબરડે વાળ ન લખાણમાંહી, સમજી લેવું સત્કર્તવ્ય. . ૨૨ . છે છેડે નહીં ! સતી યતિને, સાપને ક્રોધીને કે કાળ; છે છેડાશો ન ક્રોધે કેપર, દુમનપર પણ ધરજે હાલ. જે ૨૩ છે છતી શકિત, તન મન ધનની,-વિદ્યાની વાપર!! પરહેત; છતી શકિતને પવ!! નહિં મન !, પ્રભુમાટે શકિત સકત.રજા છેરૂ કછોરૂં થાય કદાપિ, તથાપિ, માત ન થાય કુમાત; છોરૂં થઈ દુનિયામાં રહેજે, છારૂં સમ ગણુ !! સહુ જીવજાત. પારપા છત્રપતિ મરી ગયા બહ, છત્રપતિ થાતાં નહીં સુખ છત્ર ધરાવે એવાઓને, આશા તૃષ્ણાથી બહુ દુઃખ. ૨૬ છે છત્રપલંગમાં સુઈ રહેતા જે, મીઠાં ભેજન ખાતા જેહ, છાનામાના ઘરમાં સૂતા, ગયા મશાણમાં જાણે !! તેહ. છે ૨૭ | છાનામાના સંતસભામાં, રહીને સાંભળ !! સંતને બધ; છતા થતા જ્યાં ત્યાં તેને, દાતારો વીરો મહાધ. | ૨૮ છળાઈ જા!! નહિ પૂજનથી, છળીને અન્યોને નહીં મારી; છળબળ કળ વળ પ્રસંગે ધર્મના–રક્ષણ માટે પ્રશસ્ય ધાર!!.પારા છળ નહીં શે શૂરાતને, છળ છે આતમની નબળાઈ; છીનાળું ઢાંકયું નહીં રહેતું, ટળે છીનાળે કીર્તિકમાઈ છે ૩૦ છે છાણનું ઘેબર કદિ ન બનતું, પશુઓ જ્યાં ત્યાં થાતું છાણ, છાણું પણ ઉપયોગી જગમાં, છાણે ધાન્યાદિક બળ જાણll. ૩૧ છક છકાટ છે અધુરામાંહી, પૂરાએ કદિ નહિં છલકાય; છકેલને ખત્તા બહુ વાગે ત્યારે સમજી ગુણને પાય. જે ૩૨ છે
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૪)
કક્કાવલિ સુબોધ છે. છકકડ સાન સમી નહિં કે, જેથી સુધરે આતમરાજ; છકડ સમજપની જેને,-લાગે તે પામે સુખરાજ્ય. છે ૩૩ છે છક સજજનતાનાં કાર્યો –છુપાવ્યા જેવું નહીં છે કાંય; છછરૂ માણસ છલકાતું ઝટ, છોકરવાદીથી સુખ નાંહા છે ૩૪ છટકી જાય ન મનડું એવું–કર ! નિશ્ચયથી ચેતનરાય છટાદાર ભાષણ કરવાથી, શ્રોતાઓ અંજાઈ જાય. . ૩૫ છણજે જ્ઞાને સત્યવિચાર, સત્યાસત્યને કરી વિવેક, છત ગુણની તો જ્યાં ત્યાં પૂજા,-સતાપણાની ધારો!! ટેક. ૩૬ છે છૂપાવ્યા દેશે ન છુપાતા, ઘાલે ! જે તેને પાતાળ છુપાતા રહેતા નહીં શૂરા બૂમ પડે ઉઠે તત્કાલ. છે ૩૭ છમાસી ત૫ પંચમ આરામાં, હજી પણ જેને કરતા દેખ!! છર કરવાથી શકિત ઘટતી, છરમાં અજ્ઞપણું છે પેખ છે. ૩૮ છાતી કાઢી નિર્મળ રાખી, જગમાં ફર્જ અદા કર!! ભવ્ય છે; છાનાં જાહેર સઘળાં કાર્યો,-કરજે મેક્ષાથે કર્તવ્ય છે ૩૯ છાનું કેઈ ન પ્રભુથી જગમાં, છપાવ!! સત્ય વિચારાચાર; છાપવું દિલમાં પ્રભુમય જીવન, એજ છે તુજ સારૂં અવધાર. ૪ના છાયા પુરૂષની ત્રાટકશે, સિદ્ધિ થાતાં કાલે જ્ઞાન છાયા યંત્ર અસલની ઘટિકા, છાંડે !! મિથ્યા માયા માન. ૪૧ છિન્નભિન્ન શકિત થાતી, કુસંપ ઈર્ષ્યા વેરે જાણ!! છિંડીરાજ એ બે ભેદે છે, –માર્ગ તે સમજી મનમાં માન. ૪ર છે છાંયડી વખત વખતની જૂદી, છિંક તે સારી ખાટી જાણ!; છીપમાં અવસરે મોતી પાકે, અવસરે શોભે લગ્ન ને કણ જેવા છટે છે જ્ઞાનીઓને સારી, અજ્ઞાનીને દુખકર થાય; છુટા બાંધ્યા અને સારા, બેટા સાપેક્ષિક કહેવાય. ૪૪ છૂટે થા !! દુર્ગણ વ્યસનથી, છુટકારો છે મોહથી શ્રેષ; છીંકણું સારી ને બૂરી છે, પ્રભુથી છેટા તે સહુથી હેઠ. ૪૫ છે છેટે રહેજે દુર્જન શઠથી, છેડવું નહીં સારૂં કો કાલ; છેતરનારા જગમાં ઝાઝા, કંચનકામિની છેતરનાર.
૪૬ !
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઝાલિ સુખાધ–૭૪,
( ૧૭૫)
૫ ૪૮ ૫
૫ ૪૯ !!
॥ ૫ ॥
૫ ૫૧ ॥
છેદ્યાવું માહે જગ થાતુ', શુદ્ધાતમ નિજ નહીં છેદાય; છેલખટાઉ અનેા !! ન આતમ ! છેલાણીને શાંતિ ન કાંચ. ૫ ૪૭ છેકરવાદ છે મેહે સાને, માહ તજે નહીં કરવા; કરા છેફરી પ્રભુ ખાળક છે, પ્રભુભાવે સેવે આહ્લાદ, છ તે સાચી દુર્ગુણની છે, છેશ તે વ્યસનેાની કર !! દૂર; છેટુ' મોઢુ કાઇ ન જગમાં, દેખાતાં ઘટ પ્રભુનું નૂર. છોગાળા કે થયા ચાલતા, કે કે ચાલે નજરે દેખ !!; ગાળા ઇશ્વર અવિનાશી. અંતમાં વતે છે પેખ !!. છેરૂ કછેરૂ થાય કદાપિ, માતા કર્દિ ન થાય અમાત; છેરીની માતા છે દેવી, માતા સ્નેહના થાય ન પાત, છેવટનું પરિણામ શુ થાશે, પહેલાંથી તસ કરે !! વિચાર; છેલબટાઉ બનતાં પૂર્વે, જો !! તારી શકત આધાર. છેલાઈથી વળે કશુ નહીં, મેાક્ષ જવામાં કર!! સહેલાઇ; છેડા !! નહીં સાચું તેને જગ, જૂઠાથી નહીં સત્ય વડાઇ. ઘા છેડા કેાના ઠેઠ સુધીના, લે !! નહીં ખાટી રીતે ભવ્ય ll; છેડા જેના પકડા તેનુ, ઠેઠ સુધીનુ કર!! કર્તવ્ય. છૂટી જા તું સર્વ પાપથી, સર્વ દોષ કરવાથી છૂટ !!; છૂટા છેટી કર પ્રભુમાં રહી, કર !! નહીં જૂડી માથાકૂટ. છાપાછાપી ચર્ચા કર્ચો, માંથી કે વળે ન ચે'ન; છાપ ખરી પ્રભુ ભકિતની ઘટ, પ્રગટે તે સુખની છે ઘેન. ॥ ૫૬ ॥ છછુંદરને જો સાપ ખાય તેા, મરે ને છડે તેાતે અન્ય; છછુંદર સમ છે માહુની વૃત્તિ, ગ્રહણુ ત્યાગમાં તસ એ ધંધ. ૫૫ણા
૫ પર ॥
૫ ૫૪ ।।
૬.
જજજા જૂઠને જારી છૐા !!, જાણેા!! સત્ય ધર્મની વાત; જપા અરિહંત સ્માદિ નવપદ, જૂલ્મ તજી થાશેા રળિયાત, ॥ ૧ ॥
For Private And Personal Use Only
॥ ૫ ॥
જો ભણ્યા ગણ્યા કહેવાશે, રાગ રાષ જીત્યાથી એશ; જૈન ખની જિન થાશેા ભાવે, સર્વદુ:ખના ટળશે કલેશ, તા ૨ U
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1;
(૧૭૬)
કક્કાવલિ સુબેધ-જ. જગમાં જીવંતા તે જાણે છે, મર્યા છતાં પણ જશ ધરનાર, જીત્યા જેણે દુર્ગુણદોષ, દુઃખીઓની કીધી વહાર. ૩ છે જીવંતા તે મરેલ જાણે !!, દુર્ગુણ પાપીને અવતાર જન ન ઈછે જેનું જીવતર, દુનિયાને દુઃખી કરનાર. ૪ જગમાં છો તેહ કથાતે, જેણે જીત્યા રાગ ને રોષ; જડમાં સુખની બુદ્ધિ ત્યાગી, આત્મમાં સુખ ધાર્યું સંતેષ. પો જડસમ કટિવર્ષનું જીવતર, હિંસાદિકથી જીવન જાય; જગમાં પથરથી પણ હલકું, એવું જીવન નિષ્ફલ થાય. ૬ જગમાં જે પરમાર્થે જીવ્યે, અન્ય જીવોનાં ટાજ્યાં દુઃખ જગમાં જીવી જિનપદ પામ્ય, દેહવિના તેને છે સુખ. . ૭ મન ઈન્દ્રિય વિષયોને જીતે, ટાળે સર્વથા રાગને રસ; જિન જિનવર આતમ તે થાત, કેવલ જ્ઞાનવડે જગદીશ. મેં ૮ જગ જીત્યાથી ટળે ન દુઃખે, મન જીત્યાથી ટળતું દુઃખ; છતે મહને તે પ્રભુ પામે, પ્રગટાવે આતમમાં સુખ. ૯ જગડુશાહે દુકાળમાંહી, જીવાડ્યા પશુ જ કરે; જીવંતા તે મર્યા છતાં પણ, જગમાં જેની મળે ન જેડ. ૧૦ છે જગત ભગતને મેળ મળે નહીં, જગમાં કથકી અવતાર; જગની માયા સુખ પડછાયા, દુઃખ ભરેલે છે સંસાર. છે ૧૧ છે જેનો માટે જેનેપનિષદુ, જૈનગીતા સંસ્કૃત રચી સાર; જિન ધાતુ પ્રતિમા લે ને, બે ભાગમાં જ્યા સફાર. છે ૧૨ છે જેનેની પ્રાચીન અર્વાચીન, ઐતિહાસિક રચના બેશ; જેનેની પ્રગતિ માટે તે, કરી બતાવ્યા શુભ સન્ડેશ. ૧૩ જૈનસૂત્રમાં મૂર્તિપૂજા-નિબંધ સંક્ષેપે લખ્યો બેશ; જેનામાં મધ્યસ્થપાયું છે તે સમજીને ટાળે કલેશ. છે૧૪ જૈનધર્મ ને પ્રીતિધર્મને-મુકાલ નામે શુભ ગ્રન્થ; જેન ને પ્રીતિના સંવાદે, એ ગ્રન્થ સમજાવ્યા પન્થ. ૧૫ જીવનમુકતે નિર્લેપે કાર્યો કરે, જીવન્મુક્તિ નિર્મોહી સમભાવજે જીવંતાં મુક્તિસુખ અનુભવ મેળવે, મોહ મચંતા વૈકુંઠ જીવતાં દાવજો. જીન્યુક્ત દશા મેળવશે જ્ઞાનથી,
|| ૧૬ |
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કકાવલિ સુબોધ-જ.
(૧૭૭) જેનષમ જગમાં છે અનાદિ, જૈનધર્મની આદિ ન અંત, છતે જેઓ દ્રવ્યભાવથી, શત્રુઓને જૈન મહંત ૧૭
જીતે તે ” જેને કહેવાતા, દુર્ગુણ દુર્બલતાજ કુટેવ જીતે કર્મ શયતાનને જેએ, જેને જે તે કરે શુભસેવ. ૫ ૧૮ જન્મની સાથે જરા મરણ છે, જોબનમાંહી ધર્મ સધાય; જરા પ્રગટતાં શકિત વિણસે, ધર્મકર્મમાં અશકિત થાય. ૧૯ જોબનવયમાં ધર્મ ની સાથે, જરામાં કયાંથી સાધી શકાય, જોબનવયમાં ધર્મ કરી છે, પાછળથી પસ્તા થાય. . ૨૦ છે જરા અવસ્થા આવ્યા પૂર્વે, આતમ !! તારું કરી લે !! કાજ; જરામાં જરી ન શક્તિ ચાલે, પામી લે !! પ્રભુનું સામ્રાજ્ય. ર૧ જ અવસ્થા આવ્યા પૂર્વે, આતમ!! જ્ઞાનથી જલદી ચેત !! જરા અવસ્થા મિષથી હાર-ઉપર કાલ ઝપાટા દેત. તે ૨૨ છે જંજાળ જે જૂઠી તેમાં,જકડાઈ કયાં હારે ધર્મ, જાગ!! જાગ!! આતમ વૈરાગ્ય, કરી લે!! સાચાં ધર્મનાં કર્મચારવા જાણી જોઈ ભૂલ ન આતમ છે, જરા મૃત્યુને ધર્મે જીત! જાણે જોઈ ધર્મ કરી લે!, પલ પણ કરી નહીં મેહે વ્યતીતા.૨૪ જે જીતે છે સહસધને,–તે પણ જીત્યો નહીં કહેવાય, જયે તે જે મેહને છે, બીજાએ હાર્યા કહેવાય. ૨૫ છ નહીં જે કામ ક્રોધને, માયા ભને તે છે કલબ છ જગને પણ તે હાર્યો, જેણે પાડી મેહની રીવ. એ ૨૬ છત્યે સાચે તે કહેવાતે, મેહને છતી બ જે શાન્ત જીત્યા પાપીઓ પણ હાર્યા, ચકી તોપણ તે છે ભ્રાન્ત. | ૨૭ છે છત ! મેહને આતમ દેવા, મેહથી પામો !! લેશ ન હાર ! જીતે !! મનને જ્ઞાને ધ્યાને, સમભાવે સ્વાતંત્ર્યને ધાર.. ૨૮ છે છત જે સાત્વિક તે છે સુખકર, રાજસ તામસ છત છે જૂઠ, જીતી જીનત્વ પામે!! આતમ!, જગમાં તુષ્ટ ન બનશે રૂ. પારેલા જેવું ઝાકળ ઝાંઝવા પાણી, તેવું તન ધન જૂઠું જાણ! જેવું જળનું ફૂલવું તેવું, જડ લક્ષમી પ્રભુતાને માન. ૩૦
૨૩.
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
કક્કાવલિ સુબેધ–જ. જેઓ પ્રમાદી તેઓ મૂવા, પ્રમાદ વણ જીવતા સંત જોઈ વિચારી આગળ ચાલે !!, ભૂલે નહીં તે છે મતિમંત. ૩૧ જેવું સંખ્યા વાદળ વિજલી-ચમકારે તેવું છે દેહ; જોહુકમી કેનાપર કરવી, ચેતે તે તે બને વિદેહ. જેઓ ક્રોધી કામી કપટી, લોભી માની તેઓ બાલ; જટા વધારે રાખને ધારે, જ્ઞાન વિના બાળકની ચાલ છે ૩૩ છે જેનું છે પરિણામ ન સારૂં, જેનાથી દુખે પ્રગટાય; જેથી રહે ન શાંતિ સુખ તે,-પાપકર્મ જગમાં કહેવાય છે ૩૪ છે જેના રાગ ને રોષ ટળ્યા છે, જેનામાં નહિ વૈર કષાય; જિન અર્ણન પ્રભુ દેવ બને તે, મારને જીતી મુક્તિ પાય. ૩પ છે જેઓ પાપે જીવે ઝાઝું, તેઓનું જીવન નહીં શ્રેષ્ઠ, જેઓ ધમે જીવે બે દિન, તેઓ આગળ અન્ય હેઠ. ૩૬ છે જેમ પોતાને સુખદુઃખ થાતું,-તેવું અને જગ થાય; જાણ એવું અન્યને દુઃખ-દેવાનું તજ !! કાર્ય સદાય. | ૩૭ જેમ ઘટે તેમ સેની સાથે, હળીમળીને આગળ ચાલ !!; જગમાં કયાંયે બંધાવું નહીં, જોર જૂલ્મને દરે ટાળ!!. ૫ ૩૮ જેણે જન્મી પ્રભુને જોયા–તેને જન્મ સફલ છે જાણું ! જેણે રાગ ને રષને ટાળે તે જીવંત છે ભગવાન, કે ૩૯ છે જેનામાં ઉત્સાહને શ્રદ્ધા, શુદ્ધપ્રેમ ને પરેપકાર; જીવદયા ને સત્ય ને સેવા,–તે પાયે જગ પ્રભુનું દ્વાર છે ૪૦ છે જીવ્યે તે જગમાંહી જેણે, નામરૂપને ત્યાગે રાગ; જીવતે તે આત્મસ્વરૂપે, જેણે કીધું સઘળું ત્યાગ. જીવતી બાહાતર સઘળી -શક્તિને ઝટ પ્રગટાવ!!; જિન થાવાને જન્મ છે ત્યારે, ધ્યેયાદશ એ તારું ધ્યાવ!. કે ૪૨ છે જીભમાં અમૃત જીભમાં ઝેર છે, જીભમાં માન અને અપમાન છમાં સવર્ગને નરક છે જાણે !!, જીભમાં દુર્ગતિ સદ્દગતિ જાણુ!!. ૪૩ જીભમાં મિત્ર જીભમાં દુશમન, જીભમાં વસતું સુખ ને દુઃખ; જીભથી કરીને આંખે ફળને, દેખો !! જીભમાં શાંતિ ભૂખ. ૪૪ છે
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-જ.
(૧૭) જીભથી મરવું જીભથી તરવું, જીભથી રોગ અને આરોગ્ય જીભમાં ચડતી પડતી જાણે!, જીભથી ચાગ અને છે ભેગ. ૪પા જન્મે તે જાણે!! જગમાંહી, જેથી થાત ધર્મોદ્ધાર; જેથી વંશને દેશકામની, ચડતી વિશ્વોન્નતિ પ્રચાર. ૫ ૪૬ જો તે જાણે!! જગમાંહી,–જેથી લોકો પાસે શાન્તિ; જન્મ જરાનાં દુઃખ ટાળે,–જેથી થાતી વિશ્વોત્કાન્તિ. ૪૭ | જૂમી ઘાતક કેમે હામે, બળ કળ બુદ્ધિ વાપરનાર; જીવે છે કે જગ એવી, સાત્વિક શક્તિને ધરનાર છે ૪૮ છે જનનીસમ વાત્સલ્ય ન કેનું, જનનીને માટે ઉપકાર; જનની તે જગમાતા દેવી, સહેતી સંતતિના અપકાર. . ૪૯ જનની જગમાં સ્વર્ગથી માટી, જગમાં જનની સનેહ અપાર; જનનીના મેળામાં સ્વર્ગો, જનની હાથે, પ્રભુ અવતાર. છે ૫૦ મા જનનીને પ્રતિબદલે વળે નહીં, જનની દેવી માતા સત્ય જનનીની સેવા ભક્તિથી -પ્રભુ ભક્તિનાં સફળ કૃત્ય. | પ૧ છે જનનીને નિત્ય પાયે પડવું, જનની માં સહુ તીર્થ સમાય; જનનીની નિષ્કામે સેવા ભક્તિથી પ્રભુ ઘટ પ્રગટાય. છે પર જનનીપ્રેમને કોઈ ન પહોંચે, જનનીનેહને થાય ન અંત, જનનીસ્નેહને જનની જાણે, જનક ગુરૂને સે!! સંત. ૫૩ જનની જનક સદ્ગુરૂને દેવને –પ્રત્યુપકાર ન વાળે કોઈ; જનનીને દુઃખ ઠપકે ગાળો દેતાં અંતે રહેશે રોઈ. ૫૪ જનનીને ઉપકાર વળે નહીં, જીવંતી દેવી છે માત; જનનીની સેવાભક્તિથી–પુણ્યબંધ ફળ શાંતિ સાત. ૫૫ જેને જે સમકિતને પામે, જ્ઞાનને ધારે જે ચારિત્ર; જૈનધર્મ તે જગત્ ધર્મ છે, સર્વજીને કરે પવિત્ર છે પદ જેને તે સહ સદગુણ ધારે, જ્ઞાનને ભકત્યા કરે સુકૃત્ય; જગજોના હિતને માટે, અહિંસાને પાળે સત્ય. | પ૭ | જેને જેઓ ૨હસ્થ ત્યાગી, જીવનનું ધારે આદર્શ જેને જેઓ સંઘ ચતુર્વિધ, સેવામાં ધારે બહુ હર્ષ. ૫૮
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૮૦)
કક્કાવલિ સુક્ષ્માષ-જ.
'
ૐના જેએ પરમાતમપદ, વરવાનુ... ધરતા મન ધ્યેય; જયણા, કરતા સજીવાની,-ધારે જ્ઞાનાદિ આદેય. જેના જેએ તન મનવાણી, આતમ શકિત કરે પ્રકાશ; જીતે દણુ પામે સદ્ગુણ, જૈના તે જગજીવે ખાસ. જૈનધર્મ તે વિશ્વધર્મ છે, દયા અહિંસા જ્યાં છે મુખ્ય; જગમાટે જે જીવ્યુ' જાણું, અંતમાં પ્રગટાવે સાખ્યું. જૈના તે સમકિતી જ્ઞાની, ભકત ચેાથી સેવા કરનાર; જગને આત્મસમ્ માનીને, પ્રભુમયજીવને જે જીવનાર. જૈનધર્મનાં શાઓ સુણવાં, ગુરૂગમે વાંચી પામે !! જ્ઞાન; જડ જેવા રહે તે નહીં નૈના, શૂરા જૈના જીવે જાણુ. રૈના જે મિથ્યામતત્યાગે, આતમને કરતા ભગવાન્; જગમાં જાહેર જોરે જીવે, બળબુદ્ધિ કલ મહુ ગુણુવાન - જૈનધર્મમાં જ્ઞાન ને ભકત, ઉપાસના વૈરાગ્ય ને ત્યાગ; જૈનધર્મ તે રાગ દોષને,-તજવા ગુણુ ગ્રહવા ઘટ જાગ!!. ૫૬પા જૈનધમ તે અન ંત ગુણને, શકિતયાના કરે પ્રકાશ; જૈનધમ સમજ્યા નહીં જેઆ,-તે જૈને નિખ`ળ દીન દાસ. ૫૬૬ા જૈનધર્મ માં સાપેક્ષાએ, સઘળાં દર્શન ધર્મ સમાય; જૈનતત્ત્વનું જ્ઞાન કરે જે, તેને એવું દિલ સમજાય, જૈનધર્મ પ્રગટાવ્યે જેણે,-એવા તીર્થંકર ચાવીશ; જૈનધર્મીના સ્થાપક અર્હિત, તીથૅ કર પ્રણમુ જગઢીશ. જૈનધર્મ છે સર્વ જીવામાં, આતમને જાણે ભગવાન્; જૈન તે સાચા જગમાં પ્રભુમાં,-જીવ્યું જાણે થઇ ગુણવાન, પ્રા જૈન તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યને, શૂદ્રના ગુણુ કર્મે જીવત; જીવે માહિ ્ અંતર્ શકત્યા, આત્મશુણા પ્રગટાવે મહુત. છા જૈના ઘરખારી ને ત્યાગી, જીતે દુર્ગુણુ રાગ ને રાષ; જગજીવાને સત્તાએ જૈન,-જાણી કરતા ગુણના પાષ. જગજીવાને આત્મસમા ગણી, જગજીવાની સેવા ભકિત; જૈન નિજશકિત અનુસારે, કરતા પ્રગટાવે સહ શક્તિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૫પા
utu
utu
um
mžા
utu
nદ્દા
"દા
૫૭૧૫
!!!
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કકાવલિ સુબેધ–જ
(૧૮૧) જૈન શાસ્ત્ર ગુરૂ દેવને માને, જેને તે જગમાં કહેવાય? જૈનધર્મશાસ્ત્રોને ગુરૂવણ, જેને જીવે નહીં કદાય. ૫ ૭૩ જેને સાધે !! જ્ઞાન ને દર્શન, ચારિત્ર સદ્દગુણ સત્કૃત્ય, જેને જી!! દ્રવ્ય ભાવથી, સર્વજીને કરે!! પવિત્ર. ૭૪ જૈનસંઘનું જીવન પ્રગતિ, શક્તિ ધર્મનું સાચું મૂલ; જૈનશાસ્ત્રની સત્ય હયાતી તેને આગળ કર !! નહીં ભૂલ. ૭૫ા જૈનશાસને જૈનસંઘથી, જૈનધર્મ જગમાં જીવંત બેની હયાતીથી છે જાણે !!, જૈનધર્મ રક્ષા ગુણવંત. ૭૬ જુઓ સાંભળે સુંઘે ચાખે છે, સ્પર્શી જ્ઞાન કરો નિર્લેપ, જગમાં પ્રભુપદ પામવાજી !!, મનમાં ધરે નહીં મેહને ૨૫૭૭
તમાં જતિ મળે તે ભક્તિ, નૂરમાં નૂર મળે તે ગ; ન્યાતિમાં જ્યોતિ મળે તે સમાધિ, શબ્દભિન્ન અકયે પ્રગ. ૭૮ જે જે અંશે દયાદિ સદગુણ, પ્રગટે તે અંશે છે ધર્મ, જે જે અંશે વિરાગવૃદ્ધિ, તે અંશે નાસે છે કર્મ. જે જે અંશે વત ગુણ પ્રગટે, થાય તે અંશે આતમશુદ્ધિ જે જે અંશે મેહ ટળે છે, તે અંશે પ્રગટે ગુણબુદ્ધિ. જાહેરમાં કરશે સહુ જોઈ, જાહેર ગ્ય તે કર !! જાહેર; જાહેરમાં કરવા જેવું નહીં, ગુપ્ત કરતાં સુખની હેર. ૫૮૧ જામીન આપી !! બને ન જૂઠા, સાચાના થાશે જામીન જૂઠાના જામીન નહિ થાશે, નહીં તે અંતે થાશો દીન. પટરા જીવે જગમાં શકિતમતા, થાત નિર્બલકને નાશ જીવવા માટે સર્વ પ્રકારે, શકિતની જરૂર ખાસ. જાણી જોઈ પડે જે કુપમાં, તે સમ જગમાં મૂખે ન કેઈ; જાણું દેખી ભૂલ સુધારે, કદિ ન તે રહે જગરોઈ. ૮૪ જર્મન હાર્યું બ્રિટીશ છત્યુ, બ્રિટીશ બળ કળ બુદ્ધિમંત; જગમાં બળ કળ સંપને શકિત, જ્ઞાને જીવે છે મતિમંત. ૫૮પા જગમાં જીતને હાર છે કમેં, કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય; જીતે દુર્ગુણરૂપી શત્રુ, તે પછી કેઇન જીતી જાય. ૮૬ાા
પા
I૮મા
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૨)
કક્કાવલિ સુબોધ-જ. જન્મભૂમિ ને જનની એ બે, સ્વર્ગ થકી બે છે જ મહાન, જન્મભૂમિ ને જનની સેવા-ભકિત કરતાં પ્રભુપદ જ્ઞાન. ૮૭ જગ સહ ફરીને જન્મભૂમિમાં, આવે ત્યારે આનંદ થાય; જગને છેડે જન્મભૂમિ-ઘર, લોકિક દષ્ટિએ એ ન્યાય. ૮૮ જીવન માટે અન્નને પાણી, અગ્નિ વાયુ ને આકાશ જીવનમાટે વસ્ત્ર ને ઔષધ, વિદ્યા જ્ઞાન ને શકિત સુવાસ. પટેલ જીવનના ઉપયોગી પૃથ્વી, સૂર્ય ચંદ્રને તમ: પ્રકાશ; જીવન ઉપયોગી વસ્તુનું જ્ઞાન કરે ! નહીં રહે ઉદાસ. ૧૯ળા જૈનસૂત્રમાં મૂર્તિપૂજા–નામે ગ્રન્થ રયે હિતકાર, જગમાં ઉપયેગી તે જીવે, મૂર્તિ મંદિર આદિ ધાર. જાત મહેનત કરી કાયા પિષે, સ્વાશ્રયે જીવે જે નરનાર; જાત મહેનતથી સ્વતંત્ર તેઓ, જગમાં એવે છે વ્યવહાર, ૯રા જંબુસ્વામી ચરિત્ર વાંચો !!, પ્રગટે છે વૈરાગ્ય ને ત્યાગ, જગમાં વિષને અમૃત બે છે, અમૃત પી વિષને દૂર વાર !!. છેલ્લા જગમાં ખાડા ટેકરા સંરખા, જગમાંથી ખેંચે !! શુભ સાર; જગમાં જ પ્રભુપદ લેવા, થેયાદશને દિલમાં ધાર !!. ૧૯૪
જ્યાં સુધી જગમાં જીવન છે, ત્યાં સુધી જીવોમાં કલેશ; જીવવા માટે આહારાદિક-અર્થ થાતા જાણ !! હમેશ. આપા જીવને છે જીવન કલહે, જીવે છે જીવોથી જીવ; જીવવા માટે જીવન કલહે, પરસ્પર વર્તે છે સદીવ.
૯૬ાા જીવવા માટે દેહજીવનથી, ભેજન જલ ઉપગનાં કૃત્ય, જીવો કરતા રાગ રેષને, કામે ધમી સમજે સત્ય. _પાછા જૂલ્મ કર !! નહીં જેને પામી, તન ધન સત્તાનું શું જોર ઝડપે આવી કાલ અચાનક, તારૂં ત્યાં નહીં ટકશે તેર. | ૯૮ છે જનક જનની ને વાત્સલ્યનો-મહિમા જગમાં અપરંપાર; જન્મ થકી જનની ઉપકારી, જીવતી દેવી નિર્ધાર. _ ૯૯ છે જૂઠથકી જગજીવો ભરિયા, માને પોતાનું સત્ય ઝઘડા ટંટા પક્ષાપક્ષી, કરતા છ પાખંડકૃત્ય.
: ૧૦૦ છે.
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલસુમા—–જ.
( ૧૮૩)
તે
! ૧૦૨ ૫
૫ ૧૦૩ ૫
જનની જનક ઉપકારી બહુ છે, જનની જગની આંખ માત; જનની જનકની સેવાભક્તિ, કરતા સંતાના ગુણુ ખ્યાત. ૫ ૧૦૧ ॥ જીવા જીવે છે જીવાથી,-જડથી ભાખ્યુ શાસ્ત્ર મઝાર; જીવા જે સબળા તે જીવે, નબળા પામે જગમાં હાર, જીવેાને ઉપગ્રહ સદા છે, જીવાના અજીવાનેા જાણુ !!; જીવા જીવે ઉપગ્રહેાથી, ઉપગ્રહેા તે યજ્ઞ પ્રમાણુ. જીવા નિષ્કામે પરમાર્થે, જીવે તે પ્રભુભક્ત છે સન્ત; જગને આતમ માની જીવે, તે તે પ્રભુરૂપ મહુન્ત. ॥ ૧૦૪ જૈનધમ છે સર્વ જીવાની,-ઉન્નતિકારક સુખ કરનાર; જૈનધમી જગમાટે જીવે, વપરાન્નતિ કાર્ય કરનાર. જૈનધર્મીમાં સર્વ ધર્મ તું, સાપેક્ષે સહુ સત્ય સમાય; જૈનધમ એવા જે જ્ઞાને,-સમજે તે પ્રભુરૂપે થાય. જગમાં સાને દેખા !! જાણા !!, જગમાંથી ગૃહા સાચું કૃત્ય; જગમાં સત્ય ગ્રહા!! સામાંથી, જગમાં વર્તે સત્ય અસત્ય ૫૧૦૭ાા જીવતાં પણ તેહ મરેલા, મૃત્યુભયે જે મને ગુલામ; જૂલ્મ સહે જે બકરી પેઠે, મેળે જે નિજકુળનું નામ. જીવતાં પણ તેહ મરેલા, સુણે ન દુ:ખીના પોકાર; જોરજ્જૂલ્મથી અન્ય સતાવે, જમ જેવા બનતા નિર્ધાર. જીવતાં પણ તેહ મરેલા, પરતંત્ર મની જીવે જે; જીવવા માટે જૂલ્મ કરે બહુ, પાપે પાષે નિજની દેહ. ૫ ૧૧૦ ।। જીવતાં પણ તેહ મરેલા, મળ કળ બુદ્ધિ શકિતહીન; જીવતાં જશ જે નહીં પામ્યા, જે જીવે પાપી આધીન. ॥ ૧૧૧ । જીવવામાટે મેહ ધરીને, શત્રુતાએ થઇ ક્રુષ્ણ;
૫ ૧૦૬૫
|| ૧૦૮ ૫
કરતા દેશ સ્વજન ને ધર્મના, દ્રોહ કરે નહીં પાળે સત્ય. ૧૧૨ ॥ જીવતા તે મચ્યું છતાં પણુ, ગરીબ દુ:ખીને દીધાં દાન; જીવાનાહિતમાટે તન ધન, અર્ષ્યા જેણે પ્યારા પ્રાણ.
॥ ૧૧૩ ॥
For Private And Personal Use Only
૫ ૧૦૫ ।।
૫ ૧૦૯૫
જીવતા પણ તેહ મરેલા, ધર્મસંધ દ્રોહી મહાપાપ; જન્મભૂમિ ને દેશના દ્રોહી, સતી સાધુના લીન્ના શાપ, ૫ ૧૧૪૫
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૪)
કાઠાવલિ સુધજ. છતે પણ તેહ મરેલે, ધર્મથી જ નહીં નર જે; જીવંતા તે મર્યા છતાં પણ, જેણે કીધે ધર્મનો દેહ. મે ૧૧૫ જાગંતા તે ધમી સજજન, જ્ઞાનભકિત સેવા ધરનાર; જાગંતા પણ તેહ ઉંઘતા, અજ્ઞાની દુર્ગણ નરનાર. B ૧૧૬ . જાગંતા મીંજન સારા, ધર્મકૃત્ય કરતા ઉપકાર; જાગંતા પાપીજન ભંડા, હિંસક ચારાદિક અવતાર. | ૧૧૭ જાગંતા સમ્યગષ્ટિજન, મિથ્યાજ્ઞાની ઉંધ્યા જાણ!!; જાગ્યા તે સાચા પ્રભુપ્રેમી, દયાવંત સગુણની ખાણું. ૧૧૮ જાગ્યા યેગી સાધુ સખ્ત, ભકત વીરે દાની ફકીર; જાન પરાર્થે આપી જીવે, દેશને ધર્ણોદ્ધારક વીર. ૧૧૯ જન્મે ત્યારે વાજા વાગે, પૂર્વપુણ્યને ઉદય તે જાણ!!? જયંતી જેની મરણ પછી તે, જમ્યા આ જગમાંહી પ્રમાણ. ૧૨૦ જમ્યા જગમાં તેઓ સાચા, જન્મ મરણને પામે પાર; જગમાં મૃત્યુ પછી સહુ પૂજે, અરિહંત જેવા સુખકાર. ૧૨૧ જન્મ ધરીને હિંસાદિકમાં, પાપે રહેતા જે આસકત; જમ્યા પણ તે મારેલ જાણે!!, પરજીવોનાં પીતા રક્ત. ૧૨૨ જાડું કાઢે પણ સદ્દગુણી છે, સત્કમી ઉંચાં નરનાર; જાજરૂ વાળે નીચ ન માનવ, દુર્ગુણે પાપી નીચ છે ધાર છે. ૧૨૩ જાજરૂં વાળે માતાદિકનું, તે છે સેવા ભકિત ધર્મ, જરીફ માતાદિકની સેવા કરતાં પ્રગટે પુણ્યનાં કર્મ૧૨૪ જામા ગ્રહવા તજવા જેવા,–તેમાં નહીં જેમ હર્ષ વિષાદ જામા દેહના લેવા તજવા, જ્ઞાનીને ત્યાં નહીં ઉન્માદ. ૧૨પા જેર વિના છવાતું ન જગમાં, જેરથા જર જેરૂ રક્ષાય જોરથી જમીન જીવન રક્ષા, જેરે ન્યાય જગતમાં થાય. ૧૨ જેરૂ જમીનને જર માટે જગ, જ્યાં ત્યાં મારામારી થાય; જર જમીનને જેરૂ ત્યાગે, ચાગી તે પ્રભુરૂપ સુહાય. ૧૨ા જરા અવસ્થા પહેલાં ચેતી, આતમ કરજે પ્રભુનું ધ્યાન; જરા દશામાં ધર્મનાં કૃત્યો,-થાતાં નહીં કર સાચું જ્ઞાન, ૧૨૮
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-જ.
(૧૮૫) જંગમ તીર્થ તે સંઘ ચતુર્વિધ, પ્રભુ તે વિરાટ સ્વરૂપ; જંગમ તીર્થની સેવા ભક્તિ, કરતાં આતમ થાવે ભૂપ. ૧રલ જડીબુટ્ટીનું જ્ઞાનર્થોથી, નિજ પરનું કલ્યાણ કરાય જાણ ખૂછ ભૂલ કરે તે, પછીથી ભારે ખત્તા ખાય. ૧૩ના જાયું જગમાં તેનું સાચું, વારે જે મન રાગને રોષ; જમના ફંદામાં ન ફસાતો, અંતરૂમાં ધારે સંતોષ. ૧૩૧ જેલ તે સાચી દુર્ગણની છે, દુરાચારની સાચી જેલ, જેલ તે દુશમનના થવું નેકર, મેહે જેલ છે મોટા મહેલ. ૧૩રા જેલ તે વ્યસનાધીન થવું છે, પરનારી વેશ્યાને સંગ; જૂઠને હિંસા ચેરી જારી, જૂલ્મ અનીતિ દુષ્ટની સંગ. ૧૩૩ જેલ તે ભૂમી તાબે રહેવું, રાગ રેષના થવું ગુલામ; જાણી જોઈ કુસંપ કર, પરાધીન જીવનનું ઠામ. ૧૩૪ જયણુએ સહુ કર !! શુભકાર્યો, ધર્મની માતા જયણું જાણું !! જયણું ઉપચગે કરવાથી,–અબંધ આતમ થાય પ્રમાણ. ૧૩પા જીવના જોખમે સાહસ કરતા, જગમાં રાખે તેઓ નામ; જોખમ ખેડ્યાવણ નહીં સિદ્ધિ, જોખમ ખેડે તે લહે દામ ૧૩૬ જારકર્મથી વિષ્ણુ સરખા –થયા જગતમાં શાલિગ્રામ, પારકર્મથી તન ધન દેશને, રાજ્યને નાશ છે રહે ન હામ. ૧૩ જન્મ વખતે જન્મત્સવ થાતા, એતે પૂર્વના પુણ્યપ્રતાપ. જન્મ વખતે ઘરમાં રોકકળો, પૂર્વપાપથી એ સંતાપ. ૧૩૮ જન્મ જ્વતી મહત્સવ થાતા, એતે પૂર્વભવોની કમાઈ જયંતી જેની મૃત્યકાલે, આ ભવની છે ધર્મકમાઈ. ૧૩લા જન્મ મરે છે અસંખ્ય, નજરે અનુભવ કરીને દેખ ! જન્મ પછી મરીને નહીં જન્મે, સત્ય જન્મ એને જગ પેખ !!.૧૪ જાહેરમાં હિંમત નહીં જેની, જાહેર સારું કરે ન કાજ, જમ્યા પણ જગલેકે ન જાણ્યા,-એવાથી નહીં સુખ સામ્રાજ્ય. ૧૪૧ જાણી જોઈને મરતા જેઓ –વાર્યા છતાં ન માને શીખ; જમ્યા એવા મારેલ જાણે!!, શક્તિ છે જે માગે ભીખ. ૧૪રા
૨૪
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
કક્કાવલિ સુએધ–જ.
૧૪૩૫
જોરૂ જમીન જર કુટુંબ દેશને, કેામનું રક્ષણ કરે તે મ; જોર વિના નહીં જગ જીવાતુ, માઁનાં જાણે મોં નઈ. જગમાં જીવી જશ નહીં પામ્યા, કર્યું ન સ્વપરાન્નતિશુભકમ; જમીન તેણે ભારે મારી, પરાપકારે ન સમજ્યા ધર્મ. ૫૧૪૪ા જેઆના ઉપકાર ગ્રહીને, જીવે છે તેઓને રક્ષ !!!; જેએ તુજને નિત્ય સહાયી, તેઓના પ્રાણા નહી’ લક્ષ !!!. ૫૧૪પપ્પા જૂઠ્ઠું' લ ન પ્રાણુ જતાં પણું, કામક્રોધથી જૂઠું ન ખેલ!!; જૂઠાના વિશ્વાસ ન પડતા, નિર્ભયતાથી સાચુ ખાલ !!!.
૫૧૪૬૫
૫૧૪૮ાા
જૂઠું ન ખાલા લાલે સ્વાથે, માનેકપટે જૂઠ ન લાખ !!; જૂઠ્ઠું બેલ ન જૂઠ્ઠું કર !! નહી”, સત્યવાદીની શાખને રાખ !!. ૫૧૪ળા જૂઠ્ઠું' ન ખાલે !! કીર્તિ મહત્તા,-રક્ષણુકાજે નર ને નાર; જૂઠાથી આતમબલ ઘટતુ, જૂઠાનુ નહી તેજ લગાર. શૂટમાં પાપ વસે છે ભારે, ધંધાર્થે નહીં જૂહુ એલ !!; જૂઠ તે પાપને સત્ય તે ધર્મ છે, જ્ઞાને એની કિ ંમત તેલ. !! ૫૧૪લા હું ખાલી જૂઠું કરીને, જીવવુ તેમાં પ્રભુ ન પાસ; જૂઠાના જ્યાં ત્યાં જગમાંહી, કોઇ નહીં રાખે વિશ્વાસ,
•
૫૧૫૦॥
થાય;
જૂઠે। યદ્યપિ આ ભવમાંહી, પૂર્વ પુણ્યથી સુખી જૂઠા તાપિ અંતે દુ:ખી, વા પરભવમાંહી દુ:ખી થાય. ૫૧૫૧૫ જાડાથી કદિ ડરી ન જાવું, કૂશથી કરા!! વિચારી યુદ્ધ; જાડા મેઢ થકી જે લાંકા, નખળાઇ ત્યાં દેહ ન શુદ્ધ જોરાવર તે મન ઈન્દ્રિયા,-વૃત્તિયાને વશ કરનાર; જોરાવર તે અન્યાયેાને, જૂલ્મથી સાને મચાવનાર. જોરાવર તે તન મન ખળ ને,-સદુપયેાગમાં વાપરનાર; જોર પશુખલ સિદ્ધાદિમાં,—એવા બળથી લ ન થનાર, જીણુ વસ્રપેઠે કાયાનું,–બદલાવું સ્વાન્નતિને હેત; છઠ્ઠું તનુ બદલાતું ભાવી, પ્રગતિ હેતે છે સ"કેત. જીને ત્યાગે નવીન પહેરે, પહેરનારા નહી” બદલાય; જાણી એવું મૃત્યુ કાલે, જ્ઞાની, ભીતિ શાક ન પાય.
For Private And Personal Use Only
૫૧૫૨ા
"પા
૫૧૫૪ાા
૫૧૫મા
૫ પા
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધ-જ.
જડવાદીએ જગમાં ઈશ્વર, આતમ કમ ન માને એહુ; જડ દેહાક્રિકમાં સુખ માને, ભાતિક ઉન્નતિ માને તેહ, જડવાદીએ જગમાં જખરા, દ્વેશભૂમિ ધન સત્તાવાન; જડવાદીઓના જૂલ્માના,સામા ઉભા રહેવું જાણું !!. જડવાદીની શક્તિ સઘળી, તેનાથી લહીએ નહી હાર; જડવાદી કરતાં શકિતમંત,-ચેતનવાદી હોય એ ધાર !!. ૫૧મા જડવાદી પેઠે ધમીએ, ખીલવે સ પ્રકારે શકિત; જડ લાગામાં મુઝાતા નહીં, કરતા શતિયાને વ્યકત જડવાદીઓ પુણ્ય પાપને, માને નહીં તે નરક ને સ્વ; જડવાદીઓ કરતાં જખરા, આત્મવાદીએ તે અપવ જડવાદીએ હિંસા જૂઠ્ઠું,આદિ પાપમાં ડર નહીં ખાય; જય કરે જે દુર્ગુણુ જીતી, માત્મવાદીએ તે કહેવાય. જયને અંતે આત્મવાદી, જગમાં પામે છે નિર્ધાર; જડ ચેતનની શક્તિયાને, શુભ ઉપયાગ કરે સુખકાર. જીન્દ્વાથી ઉપયેગી વઢજે, જીભથી લે નિલે`પે સ્વાદ; જીભ જો વશમાં તે નહીં રાગા, નહી દુઃખને મિથ્યાવાદ. ૫૧૬૪ા જીભલડી છે સ્વર્ગ નરકને સુખદુ:ખનું કારણુ દિલધાર !!; જીભલડી જીવાડે મારે, જીભને જીત્યા ‘જૈન’ તે ધાર !!. ૫૧૬પા જીભલડીથી પુણ્ય પાપા, થાતાં એવું નિશ્ચય જાણુ !!; જીભલડી જેના વશ નહીં તે, જીવતા મડદું જ પિછાણુ !!. ૫૧૬૬॥ જીભલડીથી માન ને કીર્તિ, જીભલડીથી હડધૂત થાય; જીભલડી વશ તે જીવતા. શાંતિ તુષ્ટિ પુષ્ટિ પાય.
•
For Private And Personal Use Only
( ૧૮૭ )
૫૧૫ણા
૫૧૫૮ા
૫૧૬૦૫
u૧૬૧૫
૫૧૬૨ા
૫૧૬૩ા
૫૧૬ા
જીભલડી ઉપચાગે વાપર !! છઠ્ઠાથી કર !! સારાં કાજ; જીભ અમૂલ્ય છે જગમાં જાણે !!, જીન્હાએ ચાલે સામ્રાજ્ય,૫૧૬૮ા જરા જરામાં ઉકળી જા !! નહીં, જોયામાં પણ ભૂલા થાય; જો !! નિજભૂલાને કાર્યોને, જોઇ વિચારી આપેા !! ન્યાય. ૫૧૬બા જોર જો યાવનને વશ રાખા !!, જોર જો વીર્યનું રક્ષણ થાય; જમરા જીવે નખળા મરતા, માહ્યાંતર જોરે જીવાય.
૫૧૭મા
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૮ )
કાલિ સુમેષ–જ.
.
•
જોરાવર તે આતમ જાણુ, તેાડે જે મન માહતુ જેર જોરાવર તે છે જગ સાચા, ચલવે નહીં અનીતિ તાર. જોર કરે નહીં' પાપકૃત્યમાં, વ્યસનામાં નહીં વાપરે જોર; જારી ચારીમાં નહી' જોરને, વાપરે તેનુ સાસુ તાર. જુવાની વિદ્યા ધન સત્તા,યેાગે જોરથી જામ થાય; જોરથી જૂલ્મી પાપા કરે નહી, જોરાવર તે સત્ય ગણાય. જીવું છું. હું પ્રભુના માટે, પ્રભુમાં રહી પ્રભુથાવા કાજ; જીવું છું મન વચ કાયાથી,-પવિત્ર લેવા શિવસામ્રાજ્ય. જીવું છું . આત્મિકસુખ લેવા, પરાપકારી કાર્યો હત; જીવું છું. જગજીવાના હિત, માટે સ્વાર્પણુ કરી સકેત. જીવું છું હું નિજાત્મશુદ્ધિ,-કરવા અન્યના હિતને કાજ; જીવીશ જખતકતમતક ધમ નું, પ્રગટાવીશ સાચુ' સામ્રાજ્ય. ૫૧૭૬૫ જંભુસ્વામી ચરિત્ર વાંચા !!,−જેમાં સાચા છે વૈરાગ્ય; જેણે જ ચિત્ર વાંચ્યું, તેને પ્રગટે જ્ઞાન ને ત્યાગ. ૧૭૭ના જેનાથી તુજ જીવ્યું જાતુ,—તેના માટે આપે!!! જાન; જેનું લીધુ તેને દેવું, તેમાં શુ કરવા અભિમાન, જે આપે છે તે તેા લે છે, લેવુ દેવુ રહસ્ય એર; જય પરાજયમાં થઈ સાક્ષી, વર્તે તેા તુ ખને ન ઢાર, જૂઠ્ઠું' તે ગમે તે રીતે, ગમે તે કાલે જૂઠ ગણાય;
૫૧૮ના
ટાનુ ખલ સદા રહે નહી, જૂઠાવ્યવહારે દુ:ખ થાય, જેમાં તેમાં સમજ્યા વણુ તું, માર !! ન માથુ સત્યને ધાર !!; જાહેર ખાનગીમાં પ્રભુમાં રહી, કર !! કબ્યાચારવિચાર, ૫૧૮૧૫ જક પકડીને છૂટી રીતે, જક્કી થાતાં થાય ન કાજ; જકડા નહીં ગરીમાને જ્યાં ત્યાં, કર્યું છે અપકીર્તિ લાજ. `૮૨ા જગતભવાડા જેથી થાવે, તેવા કામેાથી થા !! દૂર; જગત ભગતને અને ન કયારે, સમજે જ્ઞાની જગ મહૂર, `૮૩૫ જડતા તે અજ્ઞાન દુરાગ્રહ, જડતા તે આલસને જાણુ !!; જડતા તે છે નવરા રહેવુ, જડતા તે છે સ્વાર્થીને માન
૫૧૮૪૫
For Private And Personal Use Only
૫૧૭૧૫
છા
૫૧૭ાા
૫૧૭૪ા
૧૭પા
૫૧૭૮૫
૫૧૭૯૫
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-જ.
(૧૮૯) જડતાથી મન તનની અશક્તિ, જડતાથી નહિં બુદ્ધિ વિકાસ જડતાથી પ્રગતિ નહી સારી, જડતાથી સહુશક્તિ વિનાશ. ૧૮પા જગન્નાથ તે આત્મપ્રભુ છે, ઘટ ઘટ તનુદેવલ વસનાર; જગન્નાથપુરી–તનુ મન છે,–જાગ્રદશા હૃદયમાં ધાર !!. ૧૮દા જગબંધુ છે જગમિત્ર છે, જગન્ધિતા છે આતમદેવ; જગત્ વ્યષ્ટિથી તનુ છે નિજનું, જગપતિની જ્ઞાને છે સેવ. ૧૮૭ના જગત માન્ય છે પ્રકાશી આતમ, જયાં ત્યાં જાગ્રત્ આતમ જાણ !! જગ્યા ન નામ ઠામ ઠેકાણું –એવો આતમપ્રભુ પિછાણ!. ૧૮૮ાા જાગી પહેલાં સત્યજ્ઞાનથી, પછીથી જગજીને જગાડ! જગાડે શું જે ઉઘેલાએ, જાગ્રતને લાગે ન બગાડ!. ૧૮લા જાગ્રત્ કરજે સર્વલકને, નામરૂપને તજી અહંકાર; જયાં ત્યાં પ્રભુરૂપે થઈ છે, અહંપણવણ ફર્જને ધાર !!. ૧૯ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટા છે, સેવાભકિત જ્ઞાનપ્રકાર; જયા વેરા અન્યધમીપર, જૂલ્મ અનીતિના આચાર. ૧૯૧ જટા વધારે તે નહીં જોગી, ગુણોને ધારે જોગી જાણ!!; જટા વડઆદિ વૃક્ષની, તેથી તે નહીં જેગી પ્રમાણ. ૧૯૨ા જટાજૂટ ધરવાથી તેમજ, કાન ફડાવે મળે ન દેવ; જન્મ મરણ ટાળે તે જેગી, મેહની સઘળી તજે કુટેવ. ૧૯૩ જઠરાગ્નિ જે તીવ્ર બને તે, પત્થર સરખું પણ પચી જાય; જઠરાગ્નિથી આરોગી તન, ત્યાગશકિત વધતી જાય. ૧૯૪ જડભરતોથી કલિયુગમાંહી, ધર્માદિક રક્ષણ નહીં થાય; જડભરતે તે નિજને તારે, પરને તારી શકે નહીં ન્યાય. ૧લ્પા જડમૂળમાંથી નાશ થયો તે,–તે પાછું નહીં કદિ પ્રગટાય; જડકર્મોને આતમચેતન ! -કર્મનાશથી જન્મ ન થાય. ૧૯૬ાા જણાવવું અને સારું, જેથી તેઓ લહે સુખ શાન્તિ; જતન કરે મન વાણું તનનું, વિર્ય જતનથી વધતી કાન્તિ. ૧૯શા જનતાની સહુ સારી પ્રગતિ,–કરવામાં નિજ જીવન હેમ ! જનતામાં પ્રભુને પ્રગટાવે છે, શ્રદ્ધા રાખે !! રોમે રોમ, ૧૯૮
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૦ )
કક્કાવલિ સુબેધ–જ. જનપદ ધર્મો જનપ્રવાદ, સઘળાનું કર ! સમ્યજ્ઞાન. જન્મ ધરીને જાણે એ સઘળું, જ્ઞાનીમાં જાણે!! ભગવાન. ૧૯૯તા જનરલ થા! તું મન ઈન્દિને,–તનને વૃત્તિને જગ બેશ; જાતને જનરલ તે જગ જનરલ, થાતાં નાસે સઘળા કલેશ. ૨૦૦૧ જગજનરંજન કરવામાટે થતી મને વૃત્તિને વાર છે; જનસમુદાયનું નામરૂપના–મેહ વિના કર !! સહુ સુખકાર પર૦૧ જગહિતેચ્છુ જે નિષ્કામે, પ્રભુમાં અપઈ તે થાય; જગમાં તે છે પ્રભુપ્રતિનિધિ સમ, પ્રભુસ્વરૂપે તેહ સુહાય. ર૦રા જનાનખાનું અંતરમાંહી, સવૃત્તિનું કરા! બેશ; જનાનખાનું ઘટમાં સમજે, તે વ્યભિચારી થાય ન કલેશ, ર૦૩ જનાબ થાવું સ્વાત્માર્પણથી, સદ્દગુણ પરમાથી છે જનાબ, જનાબ સંત યોગી શૂરા, જેને પડતે સારો દાબ. ર૦૪ જનાવર સરખા તે લોકે, વ્યભિચારી જૂમી મહાપાપ; જનાવરો સરખા જે ભેગી, આપે અન્યને દુ:ખ તાપ. પર૦પા જનની થાતાં વિચાર કરજે, સન્માર્ગોમાં સારૂ જનુન, જનુની દેણે પાપ કરતે,-હારે તે કીધું સહુ પુણ્ય. મે ૨૦૬ જઈથી વૈદિક પિરાણિક, હિંદુકામનું છે ઓળખાણ જઈ તે સદ્દગુણ નીતિની, મનુષ્યમાત્રનું લક્ષણ જાણુ!!. ૨ ૨૦૭ જઈ ઘાલે ગુણ નહીં ધારે, ધરે ન નીતિ ધર્માચાર; જઈ ઘાલે કરે ન ભકિત, બને ન તે સદ્દગુણી નિર્ધાર. ૧ ૨૦૮ જન્મચરિત્રે સત્યરૂષનાં, સતીઓનાં વાંચે ! નરનાર; જન્મની સાથે સૈાને સુખ દુખ, કમે પ્રગટે છે નિર્ધાર. મે ૨૦૯ છે જન્માંતરમાં સુખદુઃખકારણ, આજ જન્મનાં પુણ્ય ને પાપ, જન્માંતરમાં આજે જેવું-કરશે તેવું લેશો છાપ. ૫ ૨૧૦ જન્માંધ પણ ભકતયેગીઓ, જ્ઞાનીઓ બનતા નિર્ધાર; જન્માંધ કરત મહાઅધા, અજ્ઞાની જે નરને નાર. . ૨૧૧ છે જન્મોતરી લખ્યું તે સહુ જાણી, બનો!! ને વિશ્વાસી નરનાર; જન્મની સાથે સારો ઉદ્યમ, સટ્ટુણમાં સુખને આધાર. | ૨૧૨ .
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-જ.
(૧૯) જપ છે બાહિરુ અંતરૂ ભેદે, જ૫ સરખે નહીં યજ્ઞ મહાન જપ જે જય અહે મહાવીર, પ્રગટે અંતર્ સાચું જ્ઞાન. ૨૧૩ જપ છે તમ રજ સાત્વિકભેદે, નિષ્કામે છે સારે જાપ; જપતપ, જ્ઞાનીઓને મુક્તિ –અર્થ થા! તે ટાળે પાપ. ૨૧૪ જપ જે સાત્વિકભાવે કરે, તે છે સયાથી શ્રેષ્ઠ જય જે પરાને પ્રભુ પ્રગટાવે,–તેની આગળ બીજા હેઠ. ૨૧૫ જપમાળાથી જાપ જપેને, મનડું ભટકે ચારે કોર, જ૫ જે ફેનેગ્રાફના જેવા, ટળે ન તેથી પાપ કઠેર. ૨૧૬ . જફા કરે નહીં ધમીઓને, દુઃખ દેવાનું ફળ છે દુઃખ; જબરજસ્તીથી અનીતિ પાપ-પ્રગટે નાસે સ્વર્ગનું સુખ. પર૧૭ના જબાન સાચી તે સહુ સારૂં, જબાની સાચી સુખદાતાર, જવાબ આપો !! સત્ય ભરેલા,તેથી પ્રભુ મળતા નિર્ધાર. ૨૧૮ જબેહકર જે શયતાનિવૃત્તિ, –ને કે જેથી પાપ ન થાય; જબેહકર કુબુદ્ધિને તું, જેથી ઘટમાં પ્રભુ પ્રગટાય. ૨૧૯ જમ્બર થાવું શુભશકિતથી, જબરાઓથી જગ જીવાય; જર જમીનને જેરૂં રક્ષણ, નિજરક્ષણ, જબરાથી થાય. એ ૨૨૦ જ પહેરે એટલા સર્વે, સારા ન્યાયી નહીં ગણાય; જન્મે જે સદગુણ સકમ,–તે જયાં ત્યાં શાંતિ ઉભરાય.પાર૨૧ાા જમડાથી બીવે શું આતમ, દુષ્ટવૃત્તિ તે જમ જાણ! ! જમ તે મનને મેહને પાપ-વારે !! તે નહીં નરકનું સ્થાન. ૨૨૨ જમડા તે નિજ દુષ્ટવિચારે, પાપકૃત્યને સમજી ટાળ !!! જેનું મન છે આત્મપ્રભુમાં,–તેને જમભીતિ ન લગાર. . રર૩ જેઓ ખર્ચ કરીને જમણે, નાતે કરતા તેહ ગમાર, જમણ જે આ કેના અનુસાર, કરતા તે સમજી નિર્ધાર. ૨૨૪ જમણું ડાબું અંગ જે નિજનું, તેને કરે સદુપયોગ, જમદૂતે છે દુષ્ટ વિચારે, ટાળી થાઓ !! મુકિતયેગ્ય. ૨૨૫ જમાત સારી સગુણ જ્ઞાની,–તે તેથી તે સુખશાન્તિ, જાનમાલ રક્ષક તે રાજા, જેથી પ્રજાની વધતી કાન્તિ. ૧ ૨૨૬
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૨ )
કક્કાવલિ સુધ—જ.
૫ ૨૨૯ તા
જમાને માવક પ્રતિદિન થઇ શી ?, દ્રવ્યભાવથી તેને જાણુ !!; જમવુ આનંદી થઇ સ્વચ્છને, તેથી સાત્ત્વિક પ્રગટે જ્ઞાન. ારરા જમાવ આવે સૈાને મેળે, પ્રતિષ્ઠા લેાકેામાંહી જમાવ !!; જમાવવું સારૂં શુભ માગે, કર !! એવા બુદ્ધિવર્તાવ ! ૨૨૮ ॥ જરા જરામાં તપી જવું નહીં, સારૂ' પરહિત કરવુ જરીક; જરૂરી કાર્યા સારાં કરતાં,–પરની ધરવી લેશ ન બીક. જલાશયા ગઢા નહીં કરવાં, રક્ષા !! જલાશયાના ઘાટ; જલેાદર આદિ રાગનાં કારણુ,-સમજી તજતાં શાંતિ સાત. ૫૨૩૦ના જવાબદાર જીવા સઘળા છે, નિજકર્માના જગમાં જાણું!!; જવાખદારી નિજશિરપર છે, કૃત્યાકૃત્યની મનમાં માન!!. ઘર૩૧। જવુને આવવું' કમ પ્રમાણે, સર્વજીવાનુ જ્યાં ત્યાં થાય; જે જે ઉપાયે આત્મશુદ્ધિકર,તે તે કરજે ધરીને ન્યાય. જહાલ થા !! ના શાંતકા માં, જહાલ ઉપર ભમતા કાલ; જહાલ થાવું' વિના વિચારે,-મધમ માગે તે દુઃખકાર. જખના પાપી તે સહુ તજજે, ધાર્મિકજંખના કરવી પ્રેશ; જ ખવાણા પડતા જૂઠાએ, જગમાં વૈર કુસંપ ને કલેશ. ૫૨૩૪ા જ‘ગમ ખાવાનું ટાળું,—દક્ષિણદેશમાં હિંદમાં જોય; જગમ સ્થાવર જીવા સઘળા, આત્મસમા દેખે!! સુખ હાય, ઘર૩પા જં ગલમાં પશુ મ ́ગલ પ્રગટે, પૂર્વ પુણ્યથી જ્યાં ત્યાં દેખ !!; જંગલીજન્ટ અજ્ઞાનીએની,-પડતી પાપદશા છે પેખ !!. ૫ ૨૩૬ ॥ જંતુ વિદ્યા અભ્યાસી થા !!, સર્વજીવાનુ કરજે જ્ઞાન; જદ અવસ્તા જથ્થાસ્થીનું, ધર્મનું પુસ્તક છે મન માન, ૫૨૩૭ણા જંપ છે આત્મિક સુખવાદીને, માને જે આતમમાં સુખ; જપ નહીં જડસુખવાદીને, જડલાગામાં કેવલ : ૫ ૨૩૮ ॥ જ પાપાત ન કરજે કયારે, જીવતાં કદિ મળશે શા;િ જાગતાને ભય દુ:ખ ન પ્રગટે, ઉંઘમાં પ્રગટે છે બહુ ભ્રાંતિ, ૫૨૩મા જાગરણ કરજે ધર્મ કાર્ય માં, આત્મજ્ઞાન તે જાગ્રતભાવ; જાગતી ન્યાત છે વ્યકત શકિતયા, આતમની જલ્દી પ્રગટાવ!!.ર૪ના
For Private And Personal Use Only
૫૨૩૨૫
શાર૩શા
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ–જ.
(૧૯૩) જાગૃતિથી વંચાય ન કોઈ, જાગરૂક સારાં ધમી લેક; જાગવા કરતાં ઉંઘતાં સારાં –પાપી લેકો પાડે પિક. એ ૨૪૧ જાજરૂ જયાં માણસ ત્યાં થાતું, અંતે જાજરૂ શરીર થાય; જાણે સાપેક્ષાએ તેને, સઘળું સભ્યપણે પ્રણાય. ૨૪૨ છે જાણભેદુથી સાવધ રહેવું, જાણે અજાણે ભૂલ થાય; જાણપણને ગર્વ ન કર, જાણે તે ભૂલે છે ન્યાય. એ ૨૪૩ છે જાતિ સ્વભાવ ટળે નહીં જ્યારે, જાતિ વૈર ત્યાં પ્રેમ ન હોય; જાતે તપાસી કાર્યો કરવાં,–જેથી ભૂલ થાય ન કેય. એ ૨૪૪ છે જાત્યંધને અપરાધ ન ભારે, જે નહીં દેખી શકે પદાર્થ જાય છતાં જે કરે કદાગ્રહ, લડે નહીં તે સુખ પરમાર્થ. ૨૪ષા જાણયું તેનું સત્ય છે જેનું, મનડું મોહે નહીં લેપાય; જાણ્યું તેનું સત્ય છે જેનું, સહવર્તન સાચું વર્તાય . ૨૪૬ છે જાથકનું જે ધર્મનું ભાતું, તે ધારી લે તારી સાથ; જુવાનીમાં સત્કર્મો કર !, ભજી! તું દિલમાં ત્રિભુવનનાથ. ૨૪ જાદુ, પ્રભુની સેવા ભકિત, સર્વ જાતના પરોપકાર; જાદુ મંત્રોનું ઘર આતમ, જાદુગર આતમ નિર્ધાર. એ ૨૪૮ ૫ જનની રક્ષા કરવી વિવેકે, સને હાલે છે નિજ જાન, જાન સ્વ પરને વ્હાલા લાગે, જાણી હર!! નહીં અન્યના પ્રાણુu૨૪ભા જીવજાન જે દેતે સારા,–તે પણ અંતે ચાલ્યા જાય; જગત્ મુસાફરખાનું મોટું, જી આવે જાય સદાય. ૨૫૦ છે જાણુ પિછાણ ન જેની તે પર, મૂકી દે નહીં ઝટ વિશ્વાસ જાણ પરિચય કરી વિશ્વાસી, થાતાં ખરા લહે ન ખાસ. એ ૨૫૧ જાની માશુક પ્રિયા હૃદયમાં,-શુદ્ધ બુદ્ધિ સાચી છે ધારી, જાનિ સ્ત્રી સાથે નહીં આવે, પરભવમાં જાતાં નિર્ધાર. ૨૫૨ છે જાપક થા!! તું પરાપર્યંતી, ભાષામાં પ્રભુ નામને બેશ; જાપતે રાખી મન ઈન્દ્રી પર ચાલો!!શિવપુર પ્રતિ હમેશ. ૨૫૩ જાફત તે શુદ્ધપ્રેમથી દેવું,-એવી જાતથી શિવ થાય; જાફત સદગુણ લેવડ દેવડ, આત્મકયે ક્યાં સુખ પ્રગટાય, ૨૫૪
૨૫
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કકાવલિ સુધ-જ. જામવું સદ્ગુણ સત્કૃત્યોથી, -નીતિ વિવેકથી ધારી ટેક; જામીનગીરી અંતરપ્રભુની,-લેવી પ્રગટાવીજ વિવેક. ૨૫૫ જાય, આત્મશુદ્ધ પરિણતિ, જેનો થાય ન કદિ વિગ, જાયે વિવેક ને જાથી સુમતિ, અંતર કુટુંબને સંગ. ૨૫૬ . જારમાં જૂઠ ને ધૂર્તતા વાસે, જારમાં છે શયતાન પ્રવેશ: જારકર્મમાં પા૫ અનીતિ, જૂઠપ્રેમ દુઃખ બહુકલેશ. ૨૫૭ છે જારકમીનું તન મન નબળું,-હડકાયા કૂતર સમ તેહ, જારકર્મથી જાન ખુવારી, ઘસાઈ જાતે સબળ દેહ. ૨૫૮ છે જારિણીની પ્રીતિ નહીં સાચી, જારીમાં સહુ પડતી બીજ; જારી ચેરીથી જે અળગા-પામે આત્મપ્રભુની રીઝ. . ૨૫૯ જાલમ સાથે કામ પડે તે –શૂર બનીને સાચવ!! ધર્મ જાલી સાથે કળ બળ બુદ્ધિ, યુક્તિથી વતી કર !! કર્મ. તે ૨૬૦ છે જાવક આવક હીસાબ ચાખે,–રાખી લેવું દેવું સર્વ જાવક આવક વિવેક જાણું, ખર્ચ કરો !! તજી જૂઠો ગર્વ. ર૬૧ાા જાસુસ કર !! નિજ આમેપગને, જેથી દૂર રહે શયતાન; જાસુસી કરી જેણે મેહની, ઉપર તે પામે ભગવાન . . ૨૬૨ છે જાસે પાપના માર્ગે ન સારે, જાસે થઈને મેહ હાવ!! જાસ બાદાથી પાપે પૂર, તજી દે તેને દિલ પ્રભુ લાવ!. ૨૬૩ જાસ્તી કર !! નહીં અનીતિ રે, નિજ પર જાસ્તીથી શું? થાય; ઇનિજ સમ જાણી સઘળા, જાસ્તી તજ મન લાવીન્યાય. ર૬૪ જાસ્તી કમી નહીં લેવું દેવું, લેવા દેવામાં ધરી ! ન્યાય જાહેરમાંહી સત્યતા શોભે, જાહેરાતમાં ન્યાયાજાય. ૨૬૫ રે જોહુકમીમાં પ્રેમ ન ભક્તિ, જોહુકમીમાં સત્તા જે, જોહુકમીમાં નીતિ અનીતિ, અનર્થનું જામે છે તેર. ૨૬૬ છે જાળ છે સારી નઠારી જગમાં, જ્યાં ત્યાં દેખે !! જગમાં જાળ; જાલંધર તે મોહ છે માટે, તે જીતે જીતી જંજાલ. ર૬૭ છે જાળવણથી સઘળું સારૂં, જાળાં ઝાંખરાં, મનથી કાઢ!! જાલીમ લેકના પ્રપંચ પાખં છે, પર્યાત્રાને જ્ઞાને વાઢી. ૨૬૮ છે
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબે--જ.
(૧૫) જાળીયે બારીઓ રાખે !! -મનઘરમાં આવે પરકાશ, જાળું કાઢે રે જ્ઞાને-મનમાંહી પ્રગટેલું ખાસ. | ૨૬૯ જાંખી આત્મપ્રભુની આવે, કાઢે !! મનમાંથી ઝાંખાશ ઝાંખુ તે મનમેહી પાપી, મોહજાળમાં બૂરો વાસ. ર૭૦ છે જાંબુક સરખું ધૂત છે મનડું, કપટ સ્વાર્થથી જગમાં જાણ!! જિકર કરે!!નહીં અનીતિ સ્વાર્થ, જિગર સુધારે! મને ભગવાન ર૭ના જિગીષા સારી સત્કાર્યોમાં, જિજ્ઞાસા ધરી નવનવું જાણુ!!; જિગીષ થા છે ના સ્વાર્થે મેહે, જિગીષ થે મારે!! શયતાન.ર૭રા જિત મળ્યાથી લી જા !! નહીં, ગુણસત્કાર્યોથી જગ જીત!! જીતીને જીતાડે સને, મોહહયામાં જીતની રીત. છે ૨૭૩ છે જીતે દુર્ગણ દુષ્કૃત્યો જે-જગમાં તે જેને કહેવાય; છતે જગમાં દ્રવ્યભાવથી, જૈનો જગમાં જીવ્યા જાય. ! ૨૭૪ | જિદ કરવાથી જીત ન થાતી, થાતી તે તે વિણસી જાય; છ છ કરીને વિનય પ્રેમથી –વતે તે જય પામે હાય. ૨૭૫ જ્યાફત આપે ! ગુણ શિક્ષાની, શુદ્ધપ્રેમની જ્યાફત આપ !!; જીવાઈ આત્મગુણાથી થાતી, જીવાઈકાની નહીં ઉત્થાપ!!. ૨૭૬ જીવાડવા અને પ્રેમ, છમાં પ્રભુ માની બેશ જ સત્તાએ સૈ પ્રભુ છે, જાણ કેને !! દે નહીં કલેશ. ૨૭૭ છે જિંદગી જેને તપાસી તારી, જીવનને તું ધમેં સુધાર છે; જિણ થા!! મેહદય મારી, અનીતિથા જીવન નહીં હારી, માર૭૮૧ જીજી કરી મોટાની સાથે, વિનય પ્રેમ સેવાથી વર્ત !! છરણ તન થાવાની પૂર્વે, કર્તવ્ય કર !! થઈને મર્દ છે ૨૭૯ છે જીરવવી વિદ્યા સત્તાને, લક્ષમી શક્તિને તજી ગર્વ જીર્ણોદ્ધાર કરે!! સહુ શુભને, આતમસમ દેખો ! જગ સર્વ૨૮ જગજીવન પ્રભુને વિશ્વાસી, થયે જ જેણે ત્યાગ્યાં પાપ; જગજીવન પ્રભુરૂપ બન્યું તે, અન્યને કરતો નહીં સંતાપ. ૨૮ જીવિતદાન સમ દાન ન કોઈ, અભયદાન જગ માંહી શ્રેષ્ઠ જીવાડે મરતાને ભાવે, તેની આગળ અન્ય છે હેક. ૨૮૨
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯)
કક્કાવલિ સુબોધ-જ. જીવદયા સમ ધર્મ ન કેઈ, જીવતે છે દયાને ધર્મ, જીિવનનાં સાધન સહુ રક્ષે !!, જીવન ગાળો!!કરી સત્કર્મ. ૨૮૩ જીવનદેરી ધર્મ છે સારે, જીવનદેરીને સંભાળ !! જીવતે નર જગમાં સુખ પામે, નિજ જીવનને કદિ ન રાસ !!.૨૮૪તા જીહાને શુભ કાર્યમાં વાપર! 1, કર !! નહીં તેને દુરૂપયોગ; જીમૂતથી જીવે છે જી, અજીર્ણ મૂલ જ અનેક રાગ. ૨૮૫ જીવેજાન ગણ સર્વ જીવોને, સર્વજીનું હિતકર બેશ; જુગારખાનું દર્શણ સ્થાનક, જુગારથી પ્રગટે છે કલેશ. ૨૮૬ જૂનાં ખાતાં સાન ન પાવે, તે છે મૂખેને શિરદાર; જુદાઈ જ્યાં છે કુદ્રથી ત્યાં, એકતા થાવે નહીં લગાર. . ૨૮૭ જુહારે જિનવરનાં ચૈત્યને, આતમને જિન કરવા હેત જેઠમાસ છે સર્વમાં મોટે, વૃષ્ટિ ઉપગે સંકેત. છે ૨૮૮ છે જખમ કોને કર !! નહીં કયારે, જોખમહેતુ વિચારી ચાલlly જોખમકારકથી રહે સાવધ, સરખી જોડે આનંદ ખ્યાલ છે ૨૮૯ છે જેવા શુભ કાર્યમાં આતમ ! !, નિષ્કામે કર ! ! આત્મપ્રકાશ; જેડા પહેરી ચાલે !! આગળ, જગમાં કાંટા બહુ પાસ, પરલો જવરનું મુખ્ય છે કારણ મોટું, કુમલ છે કુષિત તે જાણે ખાસ જવરાદિમાં ઉપવાસ છે સારો, જવરાંકુશે છે જવરને નાશ. ૨૯૧ . જવાળા શીત છે જગમાં જ્યાં ત્યાં, હેતુ અહેતુ સુખ દુઃખમાંહ્ય; વાલામુખી તે મનમાં ઈષ્ય,-ટળે રહે નહીં દુઃખે કયાંય. રહ્યા જ્યાં ત્યાં સજજન દુર્જન લેકે, જ્યાં ત્યાં ભૂતોને છે જવ જ્યાં ત્યાં પિંડમાં જેવું તેવું, બ્રહ્માંડે જાણેજ સદીવ. ૨૯૩ જૂમી હિંસક ધર્માધક જગ, ધમી કેમ વર્તે જ્યાંય; જોરાવરને બળ કળવાળા,-ધમઓથી ત્યાં જવાય. એ ર૯૪ જુલમ અનીતિમાં નહીં ધર્મજ, હિંસા જૂમે ધર્મ ન સત્ય જુલમ કરે જે ધર્મના નામે, હિંસા કરે ત્યાં અધર્મકૃત્ય. ૨૯૫ . જૂઠો ધર્મ જગતમાં એ છે,–જેમાં હિંસા જૂલ્મની વાત; ઠો ધર્મ છે જેમાં મિથ્યા,-મેહે વિધમીઓની ઘાત. ૨૬
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ–જ. (૧૭) જૂઠો ધર્મ તે વિધમીઓને, ધર્માધે જ્યાં થાતો ઘાત જૂઠને પાખંડ ધર્મમેહથી કરવાની વૃત્તિ જ્યાં ખ્યાત. . ૨૭ છે જૂઠા ધમ નારિતકેને-ધમાં ધક થઈ કરે!! ન નાશ; જગમાં જૂઠા સાચા ધમ-સોને જીવનની છે આશ. છે ૨૯૮ જબરાઈથી જૂલ્મ અનીતિ, કરી વિધમી ઉપર ત્રાસ; જગમાં અન્યને વધમી કરતાં, પાપ અનીતિ જાણે!! ખાસ. પારા જેર જૂલ્મ હિંસાદિક દેશે-Qધમીઓની કરે જે વૃદ્ધિ જગમાં સાચો ધમી ન તે છે, કરે ને તે નિજ આતમશુદ્ધિ ૩૦૧ જ્યાં ત્યાં સર્વજીના હિતમાં, મન કાયાને વાપર!! બેશ જ્યાં ત્યાં દયા ને સત્યથી ધર્મ છે, ચારી જારી તજે નકલેશ. ૩૦૧ જ્યાં ત્યાં પરહિત પાપકારે, જીવવું તે છે ધર્મનું સ્વર્ગ જ્યાં ત્યાં હિંસા જૂઠ ને ચેરી, જારીનું જીવન છે નર્ક. . ૩૦૨ જ્યાં ત્યાં થાતા જૂમ નિવારો!!, અત્યાચારો થતા નિવાર! ! જ્યાં ત્યાં જગમાં દયા સત્ય ને, શુદ્ધ પ્રેમને કર પ્રચાર!! ૩૦૩ જ્યાં ત્યાં જગમાં નીતિ પ્રચાર !!, પ્રપંચવાળી નીતિ ત્યાગ !! જ્યાં ત્યાં સોના કલ્યાણની પ્રવૃત્તિમાં લે ભાગ. ૩૦૪ છે જ્યાં ત્યાં દેશ વર્ણ ને ધર્મના,-નામે છેષ ને ભેદ નિવાર!!; જ્યાં ત્યાં પ્રભુને મનમાં ધારે!!, દેશ કાલ અનુસારે ચાલ!!.૩૦પા જ્યાં ત્યાં જગમાં દુર્ગુણ વ્યસને, પ્રગટેલાને બધે વાર !! જ્યાં ત્યાં અને નિષ્કામે, ક્ષે ! ! ધરી સારા આચાર. ૩૦૬ છે જ્યાં ત્યાં જગને સ્વર્ગ સમું કર!!, સ્વાર્થે અનીતિ જૂલ્મન ધાર!! જેનું તેનું સારું કરવું, નબળાંને સબળાંથી ઉગાર !!. ! ૩૦૭ જીવનને હક્ક સર્વ જીવોને, સર્વ ખંડમાં એક સમાન; જબરાઈથી અનીતિ જૂલ્મ, –લેશે નહીં અન્યાના પ્રાણુ. ૩૦૮ જીવન નિર્દોષી પ્રભુમય શુભ, પાપીજીવન જીવવું નક, જીવન નર્ક સમું ટાળીને,-નિજ જીવનને કરજે વર્ગ. ૩૦૯ જવું પ્રભુપદ વરવા માટે, જીવું જીવના હિતકાજ; છવું જાગી જગજીને,–જગાડવા લેવા પ્રભુરાજ્ય છે ૩૧૦ મા
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૮)
કક્કાવલિ–સુબોધ–જ. છવું પ્રભુમાં રહીને જાગ્રત-ભાવે કરવા આતમકૃદ્ધિ; જીવું જીને મુજ આતમ,સરખા ધારી આતમ બુદ્ધિ. ૩૧૧ છે જવું મહને ક્ષય કરવાને પ્રગટાવવાને કેવલજ્ઞાન, થવું હું આતમને ધ્યાને, કરવાને પરમાતમ જાણ. છે ૩૧૨ જીવન મારૂં જગહિત કરવા -શુદ્ધાતમ થાવા નિર્ધાર; છવું આયુષ્ય વેગે-તેમાં, સમભાવે રહેણું સુખકાર. ૩૧૩ જાણ્યે અનુભવ્યું લખ્યું ગ્રન્થમાં, તેમાં ભૂલ ચૂક જે હેય; જનતા તેહ સુધારી લેજે, ભણયા ગયા પણ ભૂલે જોય. ૩૧૪ છે જાણયું તે પ્રકાશ્ય ભાવે,-એમાં જે કંઈ લાગે સત્ય; જનતા તેને ગ્રહશો જ્ઞાને, પરમાર્થ કીધું છે કુત્ય. ૩૧૫ જનતા આગળ માફી માગું, ગ્રન્થાદિકમાં કરી જે ભૂલ, જગમાં જાહેર જીવન મારૂં-સઘળું નહીં સાને અનુકૂલ. . ૩૧૬ જાગંતી જાતિ જગ જીવે, ઉવંતી પામે છે હાર, જાગતી જાતિ તેને કહીએ, બાહ્યાંતમ્ શક્તિ ભંડાર છે ૩૧૭ જનતાને અનુકૂલ આવે તે,-ધર્મો જગમાંહી ફેલાય; જનતાને અનુકૂલ જે ધર્મ ન–સાચે પણ જગ સંકેચાય.. ૩૧૮ જાહેરમાં જીવી ન શકે તે, ભીરૂ અજ્ઞાની નાદાન; જગમાં તેનું નામ રહે નહીં–જેમાં જડતા અજ્ઞાન. . ૩૧૯ છે જીવન શક્તિયે જ્યાં ઉલ્લસે, તે જાતિય જગ ફેલાય; જીવન શકિતયે જ્યાં ઉલ્લશે, તે ધર્મો જીવંત સુહાય. ૩૨૦ જીવનપ્રદ બાહાંતરૂ સઘળી,-શક્તિને પ્રગટાવે છે; જીવે તે લેકે જગમાંહી,-એવા જેને બને !! સુદેહ. જે ૩૨૧ જીવનશક્તિ બાહાંતરૂ, પ્રગટાવે તે જીવ્યા જાય, જીવનશક્તિવણ બહુ જાતિ, જગમાં હારી દુઃખી થાય. એ ૩૨૨ જી! જીવનશક્તિથી, મડદાં થઈને નહીં જીવાય; જીવ્યું હેર સમું તે ગુલામી -જીવન જગમાંહી જ ગણાય. ૩ર૩ જીવવું જાગવું મરણ પછીથી, આતમનું નિજાને થાય; જીવન જ્ઞાનાનન્દ છે આંતર, માદાજીવન નિમિત્ત ગણાય. ૩૨૪
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ-સુબેધજ.
( ૧૯૯) જીવનનાં સહુ સૂત્રો જાણે છે, જીવંતજાતિ લક્ષણ ધાર; જીવીને જીવાડો સને, જાગી અન્યોને જ જગાડ છે. ૩રપ છે જીવવું પ્રભુમાં રહી પ્રભુભાવે, પ્રભુમાં રહીને જગમાં જીવ છે; જીવે એવું કે જેથી તું, જીવતે જગ બને જ શિવ..૩૨૬ છે જીવન નિર્દોષી તુજ સારૂં. આત્મશુદ્ધિનું જે કરશ્નાર; છિનવરરૂપ થાવાને માટે, હારો જન્મ છે જગનિર્ધાર. ૩ર૭ જન્મ છે તારે જીન થાવાને, જન્મ છે તારે પ્રભુપદ હેત; જીવનગાળો ધમેં સઘળું, મોક્ષદશાના એ સંકેત. ૩૨૮ છે !! વિશ્વજીના માટે, સોના જીવ્યામાંહી જીવ ! જગમાં જીવવું મોક્ષાથે શુભ,–જેથી આતમ થાવે શિવ. ૩૨૯ જીની રક્ષાર્થે જીવે છે, સકલજીની કરજે સેવ; જીદિલમાં પ્રભુને રાખી,તો તું આતમ થાવે દેવ. ૩૩૦ છે જગજીની જયણે પાળે , જીવદયા સમ કેઈ ન ધર્મ જીવદયામાં જૈનધર્મ છે, સર્વધર્મને એ છે મ”. ૩૩૧ છે જીવદયાવણ ધર્મ નહિં છે, જીવદયાથી થાવે મોક્ષ જગજીના દુઃખ ટાળે છે, તેથી રહે ન પ્રભુ પરોક્ષ. એ ૩૩ર છે જગજીનાં સંકટ હશે, સ્વાર્થભેદના તજીને કલેશ; જગજીના રોગો ટાળે છે! તેથી આનંદ હાય હમેશ. છે ૩૩૩ છે જેવું નિજનું જીવન હાલું,-તેવું અન્યનું જાણું !! જાણી એવું પ્રભુને મળવા, દયા કરતાં છડે પ્રાણુ છે ૩૩૪ . જીવવું સર્વજીને વહાલું, મરવામાં સને છે દુઃખ; જીવાડે !! જગજીને સે, દયા ધર્મમાં પ્રગટે સુખ. ૩૩૫ જીને મારે!! નહિં ક્યારે, પશુપંખીના રક્ષે છે! પ્રાણ; જીને નિજજીવના જેવા, જાણ વર્તા!! !! સુખહાણ. ૩૩ જીની રક્ષા કરવામાં –સમાઈ જાતા સઘળા ધર્મ, જીવદયા ત્યાં સર્વધર્મ છે, સર્વધર્મને એ છે મર્મ છે ૩૩૭ છે જીવોની જ્યણા કરવામાં ઉપયોગ પ્રગટાતે ધર્મ, જીવદયા કર !! દ્રવ્યને ભાવે, નાસે જેથી સઘળાં કર્મ. ૩૩૮ છે
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૦ )
કક્કાલિ—સુખાધ-જ.
જીવૠયા કર !! વ્હાલ ધરીને, સજીવની હિંસા ત્યાગ!!; જીવદયાથી પુણ્ય વધે છે, જ્ઞાનધ્યાન પ્રગટે વૈરાગ્ય. ૫ ૩૩૯ !! જીવદયાવણુ ધર્મ નહિ છે, જીવદયાવણ છે નહિં ત્યાગ; જીવયામાં સેવા ભકિત, જીવદયામાં પ્રભુના રાગ,
૫ ૩૪૦ ૫
૫ ૩૪૫ ૫
જીવદયામાં ભકતપણું છે, જીવદયામાં જ્ઞાન ને ધ્યાન; જીવદયાને જેઠુ કરે નહિં, હિંસક તે જાણે !! શયતાન. ॥ ૩૪૧ ॥ જીવદયાવણ મુકિત મળે નહિં, પ્રભુકૃપા પણ મળે ન લેશ; જીવદયાવણ સ્વગ મળે નહિ, જીવદયાવણુ દુ:ખ હંમેશ. ૫૩૪૨ા જગજીવાનું યથાશકિતથી,-ભલું કરવામાં દયા સમાય; જગજીવા જ્યાં આત્મસમા છે,ત્યાં પ્રભુની પ્રીતિ પ્રગટાય. ૫૩૪૩૫ જીવેા આત્મસમા જ્યાં ભાસ્યા,ત્યાં આતમ પ્રભુરૂપ સુહાય; જીવદયા ત્યાં સત્યધર્મ છે, દયાવિના નહિ ધર્મ ગણાય ૫ ૩૪૪ ll જગજીવાનાં દુ:ખા કાપેા !!, દયાધમ એ દિલમાં લાવ !!; જીવદયાના સર્વે ભેદો, જાણી તે દિલમાં પ્રગટાવ . જોતાં જોતાં ચાલી ગયા બહુ, જોડીલા તુજ નજરે પેખ !!; જન્મ્યા તે તે મરતા નક્કી, જાણી મિથ્યાભાવ ઉવેખ !!. ૬૪૬૫ જેની છે ઉત્પત્તિ જગમાં,—તેના અંતે થાય વિનાશ; જગમાં ઉત્પત્તિ વ્યય ધ્રુવતા, સર્વ તત્ત્વમાં જાણેા !! ખાસ, ઘ૩૪છા જડવસ્તુથી આતમ ન્યારા; ચિટ્ટાન ક્રમય આતમદેવ; જગમાં સૈાના જ્ઞાતા આતમ, સમ્યગ્ગાને સમજી સેવ !!. ૫૩૪૮ાા જગજીવાને હશે! !! ન ક્યારે, હણાવશેા નહિ દઈ સંતાપ; જીવાને પીડા !! નિહ' ક્યારે, જીવને દુ:ખવવામાં પાપ. ૫ ૩૪૯ ૫ જીવા એકેન્દ્રિયાદિ સે, પોંચેન્દ્રિ પ``ત તે જાણુ Il; જીવા સાથે અન’ત સગપણુ, અનંત વેળા કીધાં માન !!. ૩૫૦ના જાણ્યુ દેખ્યુ ન્યારૂ જે સે, પેાતાનુ તે કદી ન થાય; જાણી એવું આતમ ચેતા, પુણ્ય ધર્મ સાથે સુખદાય. જાવુ આવવુ ભવમાં સાને, દેહા વસ્ત્ર પરે બદલાય; જાણી એવુ આતમ ચેતા !!, જ્ઞાની દેહમાં મેહ ન પાય. ઉપરા
॥ ૩૫૧ ॥
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધજ.
॥ ૩૫૭ ૧
જાવાદે !!! મિથ્યા સૈા વાતા, એક પ્રભુનું ધરજે ધ્યાન; જોઈલે !! અંતર્ સુખ ત્હારૂ, મૂકીદે !! મમતા ને માન, જૂઠાથી જીવા નહિ છેતર !!, જોડીલાને કરજે સહાય જોડીલાને જગાડ!! આતમ !!, જખરાથી જગમાં જીવાય. ૫ ૩૫૪ ૫ જખરા થા !! તુ સ્વાર્પણુ ચાગે, મરવાની ભીતિને વાર ! !; જૂલ્મીઓને નમ્ર બનાવેા!!, દૂશુ દેષા રિ નિર્ધાર. ॥ ૩૫૫ ૫ જૂલ્મીએથી ડરી ન જાવું, જૂલ્મીઓના ઝૂમા વાર !!; જૂલ્મા કરે!!! નહિં પ્રાણાંતે પણુ, જૂલ્મમાં હિંસા પાપ અપાર. ॥૩૫॥ જૂઠાણું નભતું નહિ લાંબુ, જૂઠાણાથી માન હણાય; જૂઠાણાથી પ્રતીત ટળતી, જૂઠાણાથી શાન્તિ ન થાય, જૂઠાણાથી વિશ્વાસી નહી, જૂઠાણાથી પાપની વૃદ્ધિ જૂઠાણુ તજવાથી નક્કી, વધતી માતમનુણુની વૃદ્ધિ. જૂઠાણાથી લાભ મળે પણુ, અ ંતે હાનિ અહુલી થાય; જૂડી મેહની માજી સઘળી, જૂઠાણું જીતે સુખ થાય. ૫ ૩૫ ॥ જાહેરમાં જૂઠું ને સાચુ, જાહેરમાં છે પુણ્ય ને પાપ; જાહેરમાં છે ઝેર ને અમૃત, જાહેરમાં શાંતિ સંતાપ જાહેર છે જ્ઞાનીને સઘળુ, છાનું નહિં જ્ઞાનીને કાર્ય; જાણી એવું પાપ કરે!!! નહિં, પાપે અ ંતે રહેશેા રાઇ. ॥ ૩૬૧ ॥ જાણી ને જૂઠું નહિ કરજે, જાણીને ચેતન !! નહિ ભૂલ !!; જાણીને વિષને નહિ પીજે, જૂઠામાં ચેતન ! નહિં ફૂલ !!.u ૩૬૨ ૫ જાણીને જે પાપ કરે તે, જગમાંહી માટે નાદાન; જાણીને જે પાપ કરે નહિં, તેનું જાણે !! સાચું જ્ઞાન. ॥ ૩૬૩ જગજીવાના જાન મચાવા !!, અભયદાન માટુ કહેવાય; જગજીવાના શુભમાં જીવે !!,−એ જીયુ ઉત્તમ કહેવાય. ૫૩૬૪ા જગમાં દુ:ખાવાને તું, આપ !! દિલાસેા લાવી પ્રેમ; જગમાં દુ:ખીજીવા ઉપર,-સદા ધાર!! તું સાચી રહેમ. જૂઠી જગના જે જંજાળા, તેમાં લેશ ન આતમ ! ! રાચ ! !; જૂઠી સ્વપ્ના જેવી ખાજી, એક પ્રભુના ધર્મ છે સાચ. ॥ ૩૬૬ ॥
॥ ૩૬૦ ॥
ા૩૬ા
૨૬
For Private And Personal Use Only
( ૨૦૧ )
"રૂપા
૫ ૩૫૮ ૫
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
કક્કાવલિ સુબેધ-જ. જબરા સાથે નબળાઈથી, રહેવાથી મરવાનું થાય; જબરા સાથે જબરાઈથી, રહેવાથી જગમાં છવાય. ૩૬૭ છે જે કાલે જે ક્ષેત્રે કરવું, એગ્ય તે કર ! સમજીને સત્ય જે આવશ્યક કરવું ઘટે તે, કરજે સાચું ધાર્મિક કૃત્ય. ૫ ૩૬૮ જેની સાથે મેળ મળે નહિ, જેની સંગે પ્રગટે દુ:ખ જેની સંગે રહે ન શાંતિ,-તેથી દૂર રહેતાં સુખ. . ૩૬૯ જેર કરીને જૂમ કરે !! નહિ, જોરાવર થઈ તજ !! અન્યાય; જોરાવરથી નબળાઓને –માયથી નિજ જેર હણાય. ૩૭૦ છે જરને વાપર!! સારા માર્ગ, ધર્મકર્મમાં વાપર! જેર; જેર કરીશ નહિં પાપ ક્રિયામાં, જેથી પ્રગટે શેર બકેર. ૩૭૧ જેને વાપરજે નહિં પાપે, જે બળે નહિં બાંધે ! પાપ; જેરથી જૂલ્મ અનીતિ કરતાં, જેરથી વધતા બહુ સંતાપ. ૩૭રા જેડીલાથી ઝેર ન કરજે, જેડીલાપર કર !! નહિં બેદ; જેડીલાને સહાય આપ !!, જોડીલાથી કરો !! ન ભેદ. ૩૭૩ જંગમ સ્થાવર તીર્થને પૂજે, જનની જનક તે તીરથ જાણ !! જંગમતીરથ સદ્દગુરૂવર છે, સદ્દગુરૂ માન કરો!! ગુણખાણ. ૩૭૪ જંગમતીરથ જનની મેટી, દુ:ખવ !નહિં જનનીદિલ લેશ; જનની માટે અપઈ જા !!, જનનીના હરવા સૈ કલેશ. . ૩૭૫ છે જેણએ નવમાસ લગી બહ-દુઃખ વેઠ્યાં આણું ભાવ; જગમાં જનનીસમ નહિં મોટું, જનની સેવાના લે લ્હાવી!. ૩૭૬ જનની જનકને સે !! ભાવે, જગમાં મોટે તસ ઉપકાર જંગમતીરથ પ્રથમ એ બે છે, ઉપકારમાં બે શિરદાર. ૫ ૩૭૭ જનની જણજે ભક્તને દાતા, ધર્મમાર્ગને જણજે શૂર જનની જણ જે ધમી બાલક-જેથી વધતું જગનું નૂર. . ૩૭૮ છે જનનીના દુર્ગણ નહિં જોવા, જનનીના દેશે નહિં બેલ; જનનીના સહામું નહિં બેલો!!, જનનીનાં છિદ્રો નહિં ખોલી. ૩૭૯ જનનીના ઉપકારને દેખે !!, જનનીને દેશો નહિ ગાળ; જનની પ્રભુના જેવી મોટી, તેની આગળ રહેજે બાળ. ૩૮ના
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવંશ સુમેાધ–જ.
જોઇને નિશ્ચય કર !! તારા, દેહથકી ન્યાશ તુ નિત્ય;
૫૩ ૧૫
જોઇ લે!! તુ ં સ્વરૂપ તારૂ, ધ્યાને આત્મ કરો !! પવિત્ર. ॥ ૩૮૧ ॥ જાગીલે !! તુ સમકિત જ્ઞાને, પલપલમાં અંતમાં જાગ !!; જુદો છે પુદ્ગલથી આતમ !!, કર !! પેાતાના પોતે રાગ, ૫ ૩૮૨ ૫ જાગતા આતમ છે સુખિયા, જાગતાને કાળ ન ખાય; જાગે આત્મસ્વભાવે સ તા, જન્મ મરણને તે નહિ પાય. જો !! તુ તારા ગુણુ ને દાષા, દોષાને દેખી કર !! દૂર; જ્યાતિ જન્મ્યાત જગાવા !! આતમ !!, અસખ્યપ્રદેશી છે। ભરપુર. ૩૮૪ જાગા !! આતમ !! પલપલ જ્ઞાને, થાએ !! પરમાતમાં જગજીહ; જાગીને ઊંઘા !! નહિ આતમ !!, ગુણુપર્યાયને કરશે! શુદ્ધ.૫ ૩૮૫ ૫ છતા !! આતમ !! મોહમદ્યને, વાંચ્છિત સુખ પામેા !! ભરપૂર, જીતે !! આતમ !! કષાયને ઝટ, આતમનું પ્રગટાવા !! નૂર. ॥ ૩૮૬ ॥ જાણ્યું તારૂ સફ્ળ માનુ, માહવૃત્તિને કરતાં ૬; જીત કરી લ્યે.!! મનની ઉપર, જગમાંહી થાસેા મશહૂર. ૫ ૩૮૭ ॥ જીતે !! માતમ !! ચોગાભ્યાસે, ધ્યાન સમાધિને પ્રગટાવ!!; જાણ્યે આતમ !! તે સૈા જાણ્યું,“એવાનિશ્ચય મનમાં લાવ !!. ૩૮૮ જાણી ભૂલ કરો !! નહિં માતમ !!, જાણી માયામાં નહિ. ફૂલ !! ; જોજે ન્યારૂ જડથી નિજને, તનધન સત્તાથી નહિ ભૂલ !!. ૫૩૮મા જાણ્યુ' તારૂ' લેખે આવે, રાગરાષમાં જો !! નહિ' લેપ; જાણી ધર્મ કરે!!ઝટ આતમ!!, લાગવા દે !! નહિ કર્મના ચેપ. ૩૯૦ જુઓ !! સાંભળેા !! કાર્ય કરો !! સા, પણ અંતર્માં થા !! નિ:સ'ગ; જોનારા તું સાક્ષી ભાવે, વતે તા નહિ...કના રંગ, જાણા !! જાણવા ચેાગ્યજ સઘળુ', દેખવા યેાગ્યજ દેખા !! સ જાણી મૂજી પડા!!ન પાછા, કર્તાપણાના ધરે !! ન ગવ . ૫ ૩૯૨ ૫ જુગાર છદે વિવેક ધારી, જુગારથી પ્રગટે બહુ પાપ; જુગારથી સ્થિર મન નહિં રહેતુ, જુગારથી મઢુલા સંતાપ. ૫કા જુગારીનુ મનડું' બહુ ચંચળ, ગારીમાં પ્રગટે છે દોષ; જુગારીમાંથી સદ્ગુણ તળતા, જુગારીને છે નહિં સંતેષ. ॥ ૪ ॥
૫ ૩૯૧ ॥
For Private And Personal Use Only
( ૧૦૩ )
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૪ )
કક્કાવલિ સુબોધ-જ. જુગારી છે પાખંડી મોટે, જુગારીનું જૂઠું છે જેર; જુગારીઓને જેહ સુધારે, તે સંતનું સાચું તેલ. ૩૯૫ જંજાળમાં જકડાઈને, પ્રભુભજનને લેશ ન ભૂલ છે, જોતાં જોતાં દુનિયા બાજી, અંતે દેખાશે સે ધૂળ. જે ૩૬ જોતાં જોતાં ચાલ્યા કેઈક, જોતાં જોતાં કેઈક જાય; જેનારા પણ જોતાં જાશે, જમ્યા એ તે જરૂર જાય છે ૩૭ જેને તારી આંખ ઉઘાડી, જોડીયા તુજ ચાલ્યા જાય; જવું પડશે સેને અંતે, મેહ ધરીને શું મલકાય. ૫ ૩૮ છે જોયું સઘળું ચાલ્યું જાતું, સ્વપ્નાની બાજીસમ જાણું ! જેતા કેઈક ઘલાણું ભૂલે, અનેક બાળ્યા દેખ | મશાણ. ૩૯ જોતાં ચસમાં પહેરી શું મહાલે, રેફ થશે તારે સૈફ જાગી જેને પ્રભુ ભજી લે !!, મરતાં અંતે પડતી પિક. છે ૪૦૦ છે જગમાં જન્મીને તે હાર્યો, જે પાપો નહિં સમ્યજ્ઞાન, જગમાં જન્મીને તે હાર્યો, કર્યું ન જેણે પ્રભુનું ધ્યાન. ૪૦૧ જગમાં જન્મીને તે હાર્યો, જેણે કીધા રાગને રોષ; જગમાં જન્મીને તે હાર્યો, જેણે કીધે પાપનો પિષ. ૪૦રા જગમાં જન્મીને તે હાર્યો, વ્યભિચારનાં કીધાં કર્મ, જગમાં જમીને તે હાર્યો, જેણે ન ધાય પ્રભુને ધર્મ. ૧૪૦૩ જગમાં છત્યાં તે નરનારી, જેણે ટાળ્યાં રાગને રોષ; જગમાં છત્યા તેઓ સાચા, જેણે કીધાં સત્યનાં પોષ. ૧૪૦૪ જીતેલા પણ હાર્યા તેઓ, કામવૃત્તિના બન્યા ગુલામ; જીતેલા પણ હારેલા છે, જે પામ્યા નહી સદ્દગુણ ઠામ. ૪૦પા જીતેલા પણ હારેલા તે, કષાયથી જીતાયા જેહ, જગ જીપક પણ તેહ ગુલામો, મેહ ફંદમાં ફસીયા તેહ. ૪૦૬ જગને જીતે શસ્ત્રોથી જે - તેઓની છતેમાં હાર; જગને જીતે વેરાગ્યે જે, તેઓ જીનવર છે જયકાર. ૪૦ના જીતર્યાવણ મહિના ઉપર, દુનિયા જીત ન પામી જાય; જીત્યાવણ મનની માયાને, કે ન શાક્તિ સુખડાં પાય. ૪૦૮
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુધ–જ.
( ૨૦૫ ) છત્યાવણ રાગાદિ દે, કેઈ કરે નહીં સાચી છત; જીતે જે પાપાદિક દેશે, સત્યજીતની પૂર્ણ પ્રતીત. છેલ્લા તે મન ઇઢિને જેઓ, નામવાસના જીતે જેહ, જ્યાં ત્યાં તે શિવ શાંતિ પામે, પવિત્ર કરતે મન વચ દેહ. ૪૧ જેની છતમાં હિંસા પાપ, જન્મ અને બહુલા અન્યાય જીત્યા તે જગમાં નહી જાણે !, હાર્યા લકે સુખિયા થાય. ૪૧૧ જેની છતમાં દયાદિ ધર્મો, નિત્ય સત્ય અને છે ન્યાય; જેની છતમાં હિંસાદિક નહી, સત્ય જીત તે સુખકર થાય. ૪૧રા જેની છતમાં પરોપકારો, સર્વજીવનાં દુઃખ વિનાશ જગમાંહી જીત્યો તે સાચે, માને !! ક્ષાયિક લલ્લો પ્રકાશ. પ૪૧૩ જેની છત છે સ્વાર્થના કામે, અન્યને થાવે દુઃખ; જગમાં એવી છત છે જૂઠી, નિજ પરને જેથી નહીં સુખ. ૧૪૧૪ જુસ્સો વાપર!! ધર્મમાર્ગમાં, અધર્મમાં વાપર !! નહી લેશ; જુસ્સો વાપર!! મેહને હણવા, જુસે વાપરી હણવા કલેશ.૪પા જુસ્સો વાપર!! ભૂલને ત્યજવા, ગુણ વૃદ્ધયર્થે વાપર!! જેર; જુસ્સો સારે ચઢે ન જેને,–તે ગુસ્સાથી થાતે ઢોર. ૪૧દા જુસ્સાવણ નહીં કાર્યો થાતાં, જુસ્સાથી મરદાઈ ગણાય; જુસ્સાવણ માનવ છે નબળાં, બીકણ બનીને ખરા ખાય. પ૪૧૭ના જુસ્સા સેવાભક્તિમાંહી, ધર્મકર્મમાં વાપર !! ભવ્ય !! જુસ્સાથી વિવેકે આતમ ! -કર ! સઘળાં સારાં કર્તવ્ય. ૪૧૮ જેના તેના બૂરામાંહી, જુસ્સો વાપરે તે પાપ; જેના તેના બૂરામાંહી, જુસે વાપરતાં સંતાપ. જેની તેની આત્મોન્નતિમાં–જુર વાપરતાં છે ધર્મ, જ્યારે ત્યારે આપણે -જુસ્સો વાપરતાં છે શર્મ. ૪૨ જ્યાં ત્યાં સગુણ સાચા જેવા, જ્યાં ત્યાં દુર્ગણ જેવા ટાળ!!; જ્યાં ત્યાં પરહિતકાર્યો કરવાં, પ્રભુમાર્ગમાં બુદ્ધિ વાળ!!. ૪૨૧ જ્યાં ત્યાં ઊપકારને કરવા, દુર્ગુણને કરવા દ૨; જ્યાંથી ત્યાંથી સાચું ગ્રહવું, આત્માનંદ વધે ભરપુર. ૪રરા
૪૧લાા
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૬ )
કક્કાવલિ સુમધ-જ.
રા૪૨ા
જ્યાં ત્યાં આત્મસ્વભાવે રહેવુ, જ્યારે ત્યારે માતમભાવ; જેવા ભાવે પ્રભુને ધ્યાઇશ, તેવા અાત્મના મળશે હૃહાવ. ડાઇરા જ્યારે ત્યારે આત્મસ્વભાવે,-રમવાથી મુક્તિ નિર્ધાર; જ્યારે ત્યારે આત્મસ્વભાવે,થાવુ એવુ નિશ્ચે ધાર !!. જ્યારે ત્યારે આત્મની શુદ્ધિ, પૂર્ણ કરીને અનીશ સિદ્ધ; જરૂર એવા પ્રભુપદ વરવા,-નિશ્ચય કીધા પામીશ દ્ધિતા૪રપાર જે જે ચેાગ્ય ઘટે તે જળવ !!, સ્વાધિકારે જાળવ !! સ; જગમાં સ્વાધિકારે કર!! સહુ, ધર્મ કર`તાં ધર!! નહિં ગવ. ૪૨ા જ્યાં ત્યાં જીવાતુ મળ કળથી, બુદ્ધિ શકિતથી જીવાય; જીવાતુ શક્તિયા પામી, અશકતથી જગ નહિં જીવાય. ૫૪૨ણા જીવન મંત્રા ય ંત્રા તા, સર્વથકી જગમાં જીવાય; જીવન યોગ્ય જે આહારાદિક,—તેના ભાગ થકી જીવાય. જીવવુ જગમાં સહેલુ નહિ છે, નિમ ળ લેાકેા મરતા જાય; જખરાએ જીવે જીવાડે, એવા જગમાં કુદ્રુત્ ન્યાય, જીવન શક્તિયા સહુ મેળવ ! !, સહુના ઉપયેાગે તે જોડ ! !; જીવન શક્તિયે। જ્યાં નહિ છે, ત્યાં મતે છે માથાફેડ જીવવુ સાના ઉપગ્રહેાથી, સર્વજીવાને જ્યાં ત્યાં જાણુ !!; જીવવું સર્વ જીવાના હિતકર,–એવુ જીવવું દિલમાં આણુ!!. ૫૪૩૧૫ જીવી જાણ્યા તે જગ જીયા, જીવંતાં જે મર્યા પ્રમાણ; જગમાં મર્યા પછી પણ જીવતા, સ ંતા ઉપકારી ગુણુખાણુ. ૫૪૩રા જગજીવાની વ્હારે ચઢવું, જગજીવાની કરવી સેવ; જગજીવાના માટે જીવવુ, થાવા સર્વ જગના દેવ. જગમાં અન તજવાના હું, અન તભવ લીધા ઉપકાર; જન્મી આતમ !! જગજીવાની,રક્ષામાં નિજજીવન ગાળ !!. ૫૪૩૪ાા જમરાએની સામે ટકવા, જીવંતી શક્તિયેા ધાર!!; જખરા થઈ સમળાની સાથે,−મૈત્રી ભાવે કર !! સહકાર. જીવવું' પરમાતમપદ વરવા, જૈન બનીને થાવા જીન; જીવવું' આતમશુદ્ધિ કરવા, જીવવું માહતું હરવા દૈન્ય. ૫૪૩૬૫
૫૪૩૦ના
For Private And Personal Use Only
ાજરા
૫૪૨ા
૫૪૩ગા
૫૪૩પા
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮ ના
કે
કક્કાવલિ સુબેથ-જ. ( ૨૦૭ ) જીવનને એ નિશ્ચય કીધે, પરમાતમપદ વરવા બેશ; જીવીશ સાધ્ય એને વરવા,-મહાદિના ટાળી કલેશ. ૪૩ણા જીવવું સર્વજીના શુભમાં, પારમાર્થિક જીવન કહેવાય જીવે જેઓ ખાવા માટે એવું પશુ જીવન કહેવાય. જીવવું તામસૂ ગુણકર્મોથી, તામસ્જીવન એ કહેવાય; જીવવું રાજસ ગુણકમથી, રાજસુ જીવન એહ ગણાય. ૪૩લા જીવવું પરમાતમપદ માટે, સાત્વિક ગુણકર્મોથી જેહ, જીવવું એવું સાત્વિક જાણે !!, જી એથી ગુણગણગેહ. ૪૪ જીવે જે સાત્વિક ગુણકમે, તેઓ સાત્વિકધમી ગણાય; જીવવું સાત્વિક ગુણકર્મોથી, એ પણ સાધનતા સમજાય. ૪૪૧ જીવવું મોક્ષાથે એ સાચું, એવું ધ્યેય ધરી હે ચિત્ત જીવવું એવી સાધ્યદૃષ્ટિએ, કરીને માનવ દેહ પવિત્ર. જરા જુવાનીમાં ધર્મ કરી, જરામાં મનડું રહે ન સ્થિર જુવાનીમાંહી જાળવ!! જોબન, સંકટ-દુ:ખ સહી થા !! ધીર. ૪૪૩ જુવાની છે નદી રેલસમી જગ, ચંચલ વાનર અશ્વ સમાન, જુવાનીને જીત્યા જેઓ, નિર્દોષી જ્ઞાની ભગવાન જુવાનીના જેરને જાળ!!, કાયાદિના વીર્યને રક્ષ ! જુવાનીમાં બ્રહાચર્યથી, આત્મવીર બને છે દક્ષ. જુવાનીમાં સત્કાર્યો કરી, જુવાનીમાં કામને વારી; જુવાનીમાં યોગ્યધર્મ કરી, ભૂલથી જુવાની ન હાર. ૪૪ જુવાનીમાં મન પરકાબૂ-ધરીને સારા માર્ગે ચાલી; જુવાની પ્રભુપ્રાપ્તિ માટે જાણી પ્રભુમાં મનડું વાળ!!. ૪૪છા જુવાનીમાં જૂતાં ખા!! નહીં, દેવગુરૂને હાથ બે જોડ !! જુવાનીમાં પાપની ટેવ -ત્યજીને જૂઠી કર !! નહીં હૈડ. ૪૪૮ જુવાનીમાં છાકી જા! નહીં, જુવાનીને મદને ત્યાગી જુવાની મહાપુણ્ય પામી-દેવગુરૂપર ધરજે રાગ. જુવાનીની સ્ટીમર તારી, ભદધિમાં સીધિ ચલાવી, જુવાનીમાં ભદધિને–પેલી પાર ઉતારે ! નાવ. ૪૫૦ છે
II૪૪૪
૪૪પાા
૪૪મા
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૮ )
કઝાલિ સુભાષ જ.
જરા અવસ્થા આવે જ્યારે, દિનક્ષિણ માંદા થઇ જાય;
૫ ૪૫૬ u
જોર ન જખરાઈ ત્યાં ચાલે, જ્યારે સામા કાલ જણાય. ૫ ૪૫૧ ॥ જેવી ભાવના તેવા તું છે, જેવી ભાવના તેવી સિદ્ધિ; જેવા ધારીશ તેવા થાઇશ, પામીશ ધારીશ તેવી રિદ્ધિ પા જેને જેવુ રૂચે તેવું, મીઠું લાગે મનમાં જાણું!!; જેને જેવી દશા છે તેવું,–મીઠું લાગે રૂચે માન. જેને જેવુ રૂચે તેવુ; લાગે ઇષ્ટ કરે તે કાજ; જેને જેવી ચાગ્યતા તેવુ, તેના મનમાં છે સામ્રાજ્ય. જેવુ તેનુ ભલુ ઇચ્છવું જેનુ તેનું ક!! હિતકાર; જેના તેના સારામાંહી, પેાતાનું પ્રભુનુ સામ્રાજય. જૈનસૂત્રમાં મૂર્તિ પૂજા, નામે ગ્રન્થ રચ્યું. હિતકાર; જગજીવાની પ્રીતિશુદ્ધિ, શ્રદ્ધા ભક્તિ વૃદ્ધિકાર, જાગતિજ્ગ્યાત છે જ્ઞાનની શક્તિ, જાગતિન્ત્યાત છે જીવતા સંત; જાગતા જીવતા સતા સેવા!!, ચિદાનંદ પ્રાકટ્ય કરત. ॥ ૪૫૭ ॥ જડતા માહ નિવારે !! દુ:ખકર, જડતા તે અજ્ઞાન પ્રમાદ; જડતા તે અહિરાત્મદશા છે, જડતા જૂઠા તર્ક વિવાદ. ૫ ૪૫૮ ૫ જડતાને અંધારૂ જાણા!!, ગુરૂગમજ્ઞાને જડતા ટાળ11; જડતા તે મિથ્યાત્વની બુદ્ધિ,ટાળી આત્મજ્ઞાનને ધાર!!, ૪પા જડતાથી પગ પગ દુ:ખ-સંકટ, જડતાથી નહીં સુખ જણાય; જડતા દુ:ખનું કારણ જગમાં, જ્ઞાન થકી જડતા વણુસાય. ૫ ૪૬૦ | જાળવા!! આતમ!! તન મન શક્તિ, જાળવવ! આતમ!! શક્તિ વૃન્દ; જાળવ!! કાયનું વીર્ય વિવેકે, વિષયવૃત્તિના ટાળો!! કું. ૫૪૬૧૫ જાળવ!! શરણાગત લેાકેાને, જાળવ!! વિશ્વાસીને ભવ્ય!!; જાળવી ફરજો ત્હારી સઘળી, જીવતાં સુધો કર !!! કત્ત વ્ય. ૫૪૬રાા જાળ!! સહાય માગે તેને, દુ:ખીયાના કર !! ઉદ્ધાર; જાળવ!! ન્યાયે સૈાને શસ્ત્યા, ધર્મ મારગની રક્ષા ધાર !!. ૫૪૬૩૫ જૂનામાં ને નવીનમાંથી, સાચું સારૂં' હાય તેા ધાર !!; ના નવાના પથ કદાગ્રહે, સાચું ને સારૂ નહી હાર!!. ॥ ૪૬૪ ૫
For Private And Personal Use Only
॥ ૪૫૩ ૫
૫ ૪૫૪ ૫
૫ ૪૫૫ ॥
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-જ.
(૨૮) જીર્ણોદ્ધાર કરા!! સુક્ષેત્રને, જીર્ણોદ્ધારે અનંત ધર્મ, જીર્ણોદ્ધારે પુણ્ય અનંત, જીર્ણોદ્ધારનાં કર !! શુભ કર્મ જપા જરા અવસ્થા આવ્યા પૂર્વે, જુવાનીમાં તું કરી લે !! ધર્મ જરા અવસ્થા છછુંદશામાં, કરાય નહીં શુભ ધર્મનાં કર્મ. ૪૬૬ાા જરા અવસ્થા દુઃખ ભરેલી, મન વચને કાય શિથિલ થાય,
જ્યાં ત્યાં ધર્મમાં સ્થિર નહીં મનડું, ગ્રામશિથિલને ક્ષીણતા પાયજા જીવન યાત્રા કરીલે!! માનવ, આતમશુદ્ધિ કરવા કાજ; જીવન યાત્રા કરીલે !! માનવ, પામવા મુકિતનું સામ્રાજ્ય. ૪૬૮ જીવન યાત્રા સમ્યજ્ઞાનને. ચારિત્રે કરવી એ શ્રેષ્ઠ છો !! આતમ !! શુદ્ધસ્વભાવે, કદિ ન પડશો તેથી હેઠ. ૪૬લ્લા જીલ્લા મળતી અનંતપુ, જીભથી સાચું સારૂં બેલ!! છëાથી પાપ નહી કરવાં, જીહ્નાથી સાચું તે ખેલ!!. ૪૭૦ જીભલડીને રાખજે વશમાં, જીભલડીથી મોક્ષ સધાય; જીભલડીથી સ્વર્ગ નરક છે, જીહા સંયમ અતિ સુખદાય. ૪૭૧ જીભલડીમાં ઝેરને અમૃત, જીભલડીમાં પ્રેમ ને દ્વેષ, જીભલડીમાં મિત્ર ને શત્રુ, જીભલડીમાં શાતિ ને કલેશ. u૪૭રા જીભલડીમાં સ્વર્ગ સિંહાસન, જીભલડીમાં ફાંસી જાણ ! ! જીભલડીમાં સુખને સંકટ, જીભલડીમાં મરવું જાણ!!. ૫૪૭૩ જીભલડી લવલવ કરતીને, લપલપ કરતી વશમાં આણ!!; જીભલડીના વશમાં પડિયા, તે લોકો છે પશુ સમાન. ૪૭૪ જીભને હલાવ!! સારા માર્ગે, રસમાં ફરતી વશમાં આણ! , જીભલડીથી ગા!! નવરને, સંતેનું કરજે ગુણગાન. ૧૪૭૫ જીભલડીને ગેયવ !! જ્ઞાન, વચનસમિતિ ગુપ્તિ ધાર !!; જીભલડીથી સ્વર્ગને સિદ્ધિ, અનંતપુયે રસના ધાર !!. ૪૭માં જીભલડીને ધર્મમાં જેડે !!, પાપમાર્ગ થી કરજો દૂર, જીભલડીથી દે!! ઉપદેશે, તેથી આત્મપ્રભુ છે હજૂર. ૪૭ળા જીભલડી કાળી નહીં કરજે, મેંલી કરજે કદિ ન ભવ્ય!!; જીભલડી મળી મેશને માટે, જીભલડીથી કર!! સત્કર્તવ્ય. ૧૪૭૮
ર૭.
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૦ )
કકાવલિ સુબેધ-જ. જીભલડીનું મૂલ્ય ન થાતું, અનંતપુયે મળતી તે જાણ એવું સાચું વદશે, જીભને કરશે ગુણગણગેહ, ઉલ્લા જીભને વાપરો !સકાર્યોમાં, પાપમાં વાપરજે નહીં લેશ; જીભથી ધર્મનાં વ્યાખ્યાને દે!!, સર્વજીના ટાળે!!કલેશ. ૪૮૦ જીજી હાજી કર !! નહી પાપમાં, હાજી હા કર !! ધર્મમાં બેશ; જરા જરામાં ક્રોધી બનBનહીં, જરી તરીમાં કર!! નહીં કલેશ. ૪૮૧ જકડાતે નહી જૂઠન માગે, જંગી ભંગીને સંગ નિવાર !; જૂમે થા!!નહી હે ક્રોધ, જૂમીને જગમાં ધિક્કાર. ૫૪૮૨ા જાવક આવક જોઈ વિચારી, વિવેકથી વાપરજે સર્વ જમા ઉધારના ખાતાં સરખાં,-કરીને ટાળે!! મને ગર્વ. u૪૮૩ જબરાઓથી નબળાઓને, બળ કળ શકિતથીજ જીવાડ!!; જગમાં જૂમીઓની સત્તા,-બૂરી તેડી સત્ય લગાઠ!!. ૪૮૪ જગમાં સર્વજીનું કયારે, એકમત થ થાય ન જાણુ!!; જગમાં સર્વજીના જુદા મત થયા નહિં એકજ માન !!. ૪૮પ જગમાં સર્વજીની સાથે, મૈત્રીભાવના પ્રેમે લાવ!! જગને સુખીયું કરવા માટે,-તારી સઘળી ફરજ બજાવ !!. ૪૮ાા જગજીવે છે કમેં જુદા, સર્વની ન્યારી ન્યારી બુદ્ધિ જગજીનું ભલું ઈચ્છજે, કરજે ભવ્યજીવોની શુદ્ધિ. ૧૪૮૭ના જેઓમાંહી શુદ્ધપ્રેમને, જ્ઞાનાનંદની જયોતિ જગાવ! ! જગજી સહુ સુખિયા થાવે–એવા ઉપદેશ પ્રગટાવી!. ૪૮૮ જગજીવો છે વિચિત્રકર્મ, કોના ઉપર દ્વેષ ન ધાર !! જગજીના ઉપકારા-તારું સઘળું છે નિર્ધાર. ૧૪૮૯ જગજીની જયણા ધારે! 8, આતમસમ માને !! સો જીવ; જગજીવોમાં પ્રભુને દેખે,–તેથી વરશે અંતે શીવ. ૪૦ના જીવવું અનંતજીવન વરવા, માનવભવને એ ઉદ્દેશ; જન્મી છ પ્રભુમય થઈને, રાગ રેષના ટાળો !! કલેશ. ૪૯ જી!! પ્રતિદિન અભિનવજ્ઞાને, આત્માનંદે જાતિ જગાવો!! જગજીને ગણું નિજ સરખા,-તે પર કરૂણ ભાવને લાવ!!. ૪૯૨૫
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધ જ.
( ૨૧૧ )
''
જીવા !! કેવળજ્ઞાની થાવા, જન્મ જરા મૃત્યુ દુ:ખ ઢાળ 11; જગલાક જે રાક્ષસ સરખા, તેઓની ચિત્તવૃત્તિ સુધાર!!. ૫૪૯૩ા જીવા જે પશુસરખા જગમાં, રાક્ષસ સરખા લેાકેા જેઠુ; જીવન તેઓનાં સુધારા !!, શુદ્ધજ્ઞાન આપીને સ્નેહુ. ૫ ૪૪ ૫ જીવ્યાનેા ઉદ્દેશ ન જાણું, પશુસરખા તે જીવ્યા જાય; જીવન એવુ સુખકર નહિ છે, રાગ રાષ જ્યાં પ્રગટ જણાય. ૫૪૫ા જીવવું પૂર્ણાનંદને માટે, આનદે છે જીવન ઉદ્દેશ; જીવસ્વભાવ છે એહુવા, સુખાર્થ કરતા સઘળું હંમેશ જીવવુ અસ ખ્યપ્રદેશે નિજમાં, શુદ્ધોપયેાગે જીવવુ સત્ય; જીવવું એહવુ પ્રગટ થયુ' તા, રહ્યુ ન કરવાનું કઇ કૃત્ય. ૫૪ા જગજીવાને નિજસમ દેખે, શત્રુ મિત્રમાં જેહ સમાન; જડ ચેતનમાં જે સમભાવી, જીવતા તુ છે ભગવાન્ જીવવામાટે જડવસ્તુઓ, માહ્યજીવન ઉપયોગી થાય; જરજમીન અને જોરૂ એસહુ, ખાદ્ઘજીવનના હેતુ સુહાય. ૫૪ા જગ છે ષદ્ધબ્યાનું બનેલું, જગત્ સત્ય છે તત્ત્વથી જાણું ! !; જગને જૂહુ' કહેવુ એતા, વૈરાગ્ય દૃષ્ટિએ પ્રમાણુ. જ્યાં સુધી જડનું આલંબન,–લેવાથી જગમાં જીવાય; જડની ઉપયેાગિતા તાવત્, જડવતુએ નિમિત્ત થાય. જડ દેહાર્દિક સઘળાં સાધન, આતમને ઉપયેાગી જાણું !!; જડમાં આસક્તિવણ સઘળાં, મેાક્ષાર્થે હેતુ છેમાન ! !. જગ છે જૂહું એવું કહીને, પાપે નિજકાયા નહિ' પેષ!!; જગ છે જૂઠું એવું કહીને, રાગ રાષના ધરા !!ન ઢોષ. જગ છે જૂહું એવું કહીને, વિશુદ્ધપ્રેમના કર !! નહિં નાશ; જગમાં સ્નેહ ને જ્ઞાનવિનાના, લેાકા જાણા!! દુ:ખી દાસ, ૫૫૪ જગમાં જ્યાં સુધી છે શત્રુ,મિત્રને મનમાં છે ભાવ; જગમાં તાવત્ મૂર્તિ પૂજા, જડ આલંબન છે સુખદાવ. જગમાં જેને મિત્ર ન દુશ્મન, નહિં શુભાશુભ જડમાં ભાવ; જડ ચેતનમાં સમતા જેને,તેને નહિ છે નિમિત્ત દાવ.
uપા
૫૫૦૧૫
પા
પા
For Private And Personal Use Only
un
૫૪૯૫
૫૫૦૨૫
પા
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
કાલિ સુમધ-જ.
૫૫૦૮ના
૫૫૧૦૫
જ્યાં સુધી છે ખાવું પીવું, ત્યાં સુધી કર !! વધુથી ક; જ્યાં સુધી છે રાગને રાષની,-વૃત્તિ તાવત્ વર !! મન ધર્મ ૫૫૦ના જ્યાં સુધી છે જીવવુ જગમાં, તાવત્ તારી ફરજ બજાવ!!; જીવન પવિત્ર નિર્દોષી તુજ, યાદિ કાર્યોથી પ્રગટાવ ! !. જ્યાં સુધી મનમાંહી શુભાશુભ,-વૃત્તિયાના પ્રગટે ભાવ; જાણા તાવત્ નિમિત્ત કારણ, ઉપકારી છે ધર્મ પ્રભાવ. જીવવું પાપે કદિ ન સારૂં, ધર્મે જીવવુ સુખકર એશ; જગજીવા છે બ્રહ્મસ્વરૂપી, આત્મસ્વભાવે દેખ ! ! હમેશ. જ્યાં સુધી છે નાત જાતને, દેહાર્દિકના રાગને રાષ; જાણુ 11 તાવત્ જીવવુ માહે, સાત્વિકગુણથી જીવન પોષ11. ૫૫૧૧૫ જેની તેની સાથે જગમાં, આત્મપ્રેમથી જીવન ગાળ !!; જગજીવાના ઉપર પૂરૂં, આતમભાવે ધરવુ વ્હાલ, જીત્તાં મારે દુ નલેાકા, સદ્ગુણી લેાકા પૂજે પાય; જગમાં એવું જાણી આતમ !!, સાધા!! માક્ષ તણેાજ ઉપાય ।।૫૧૩ જાહેરમાં કાઈ નિદે પૂજે, કરેા !! ન તેપર રાગને રાષ; જાહેર જીવન ગાળા!! પ્રભુમય, જેથી પ્રગટે શિવ સંતાષ. ૫૫૧૪ જવલંત શક્તિ પ્રગટાવે !!, જ્વલંત શક્તિથી જીવાય; જ્વલંત શક્તિ સ્વરાય ત્યાં છે, સમજી ને સાચુંસમજાય. ૫૫૧૫મા જગ છે ચેતન જડ એ તત્ત્વનું, જગ છે કાળ અનાદિ અનંત; જગમાં જીવે !! જીવતા જડથી, ચેતનથી જાણે !! મતિમત. ૫૫૧૬૫ જીવવું આંતર બ્રાહ્યશક્તિથી, બ્રાહ્યપદાર્થોથી જીવાય; જીવન ખાદ્ય છે આાન્તર હેતુ, સમજે તે હુિં ખત્તા ખાય. પ૧૭ના જીવવું બાહ્યાભ્યતર ખળથી, એવા છે કુદ્રત્ના ન્યાય; જગની સહાયથી જીવે જીવા, જીવંત ધમ તે જૈન ગણાય. ૫૫૧૮ના જીવા જીવે છે જીવાથી, અજીવ જડથી જીવે જાણુ !!; જડ અજીવ સહાયે જીવે, માહ્યજીવનમાં એઠુ પ્રમાણુ. ૫૫૧૯૫ જીવનસુત્રા માહ્યાભ્ય તર, જાણે તે જગ છબ્યા જાય; જીવનસૂત્ર જેનહિ જાણે,−તેની હયાતી જગ ન રહાય, પિરવા
For Private And Personal Use Only
પા
૫૫૧૨ા
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કક્કાવલિ સુમેર્જ. ઝે,
તાપરા
જીવન ખાદ્યાભ્યંતર સઘળુ,−તેને વિશ્વ જીવાડે જે; જગમાં તેને હેતુ જાણ્ણા !!, માદરે શક્તિ પામે તેહુ. પરા જીવવુ રત્નત્રયી ગુણુ વરવા, વિશ્વજીવાની શુદ્ધિહેત; જીવન એવુ પારમાર્થિક છે, સર્વ જીવાના શુભસ કેત. જગવ્યવહારમાં બળીયા રહેવું, ધૂર્તોથી ધૃતાવુ ન લેશ; જગમાં આજીવિકા જીવન,–અનેક ઉપાયે ધરવું એશ, ચૈાતિષવિદ્યાના ફળમાંડે, એકાંતે ધર!! નહિં વિશ્વાસ; જ્યાતિષ જ્ઞાન છેબહુઉપયાગી, સાપેક્ષાએ જાણ્ણા !! ખાસ. ૫૫૨૪ા જંગલમાં રણમાં ઘરમાંહી, સાગરમાં જે રહ્યે ખાસ જગરક્ષક મહાપુણ્યપ્રભુની, કૃપાવિશે ધરજે વિશ્વાસ. જેવુ સ્પર્શાવુ સુવું સુણવુ, ખાવુ નિરાશક્તિએ જાણુ !!; જેને એવી ચેાગ્યતા આવી, નિલે પી ચૈાગી તે મહાન. ાપરા જગમાંહી નસની પેઠે તુ, અરૂપ સાક્ષી થૈ કર !! ક; જગજીવામાં જયાતિ જગાવેા!!, આત્મસ્વભાવ તે સત્યધમ ાપરણા જીવા જીવે, જીવે આશ્રયે, જીવાનુ જીવેાથી રાજ; જીવા શેઠ ગુલામે પરસ્પર, અજીવા જીવ એ જીવ સામ્રાજ્ય. ૫ ૫૨૮ના જયસિદ્ધિ છે. પુણ્યાદયથી, પાપે અપમ’ગલ પ્રગટાય; જરૂર વાંચા!! ધર્મનાં શાસ્ત્રો, જેથી આત્મવિશુદ્ધિ થાય, ાપરા જરૂર સંતની સંગત કરશેા, દેવગુરૂને જરૂર સેવ !!; જરૂર ધ્યાનસમાધિ કરશેા, નિજમાતમમાં પ્રગટે દેવ. જરૂર જે આવશ્યકધર્મ ની,-કરણી તેને પ્રતિદિન ધાર !!; જરૂર પાપથી દૂર રહેજે, જરૂર ધર્મને ધર !! નિર્ધાર. ૫૫૩૧૫
(A)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
(૧૩)
ાપરા
"પરા
૫૫૩ના
ઝઝઝા ઝાઝસમા ઝટ થાશેા, તો !! મિથ્યા ઝઘડાઝેર; વેર વિરાધે સઘળાટાળેા !!, પ્રગટે મતમ !! સુખની લહેર.ll ૧૫ ઝે ભણ્યાગા કહેવાશે, ઝાઝાથી કરશેા નહી ઝેર; દનજ્ઞાન ચરણ પ્રગટાવા!!, વર્તી રહા!! નિજાતમ ઘેર. II ૨ ।।
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૪ )
કક્કાવલિ સુબોધ–ઝ.
" કૈં ॥
ઝાઝાલેાકથી ઝેર કરેા !! નહીં, જાડાથી નહી ડરા !! લગાર; ઝાકળ બિંદુંસમ જીવતર છે, ચેતીલા !! મન !! નરનેનાર. ॥ ૩॥ ઝુંડ સરીખા જડે નહિં ખનવું, ઝાડાનું કર !! રક્ષણુ ભવ્ય !l; ઝાઝી ઇન્દ્રિયાને પરિશ્રમ,-માપ! નહીં કર!! સકવ્ય, ॥ ૪ ॥ ઝાડુવાળે સેવાભકિત,-પ્રેમે તે નહીં નીચ ગણાય; ઝાડુવાળે તે છે નીચેા, જૂલ્મી દ્રોહી કરે અન્યાય. ઝાઝ સરીખા સાધુસંતા, લેાકેાને તારે ભવપાર; ઝાઝું એલી કરે ન કાંઈ, જડ આંખરસમ એ નરનાર. ઝાઝા સાથે વૈને ઝઘડા, કરનારા અ ંતે મરનાર; ઝાઝી કીડીયેા સાપને તાણે, એ હૃષ્ટાંત ખરા મન ધાર !!. ૫ ૭ ઝેર તે રાગને રાષને ઈર્ષ્યા, કામવેર છે જાશે!! સત્ય; ઝેર તે મિથ્યામુદ્ધિ ભારી, અન્યાયે કરવાં કુકૃત્ય. ઝઘડાખારની સામા રહેવુ', ખવુ નહીં તેથી તલભાર; ઝઘડા કરવા નહીં. અન્યાયે, જૂલ્મીથી નહીં ખાવી હાર. ॥ ૯॥ અઝણી પ્રગટે તેહુ નિવારેા !!, ઝુઝે દુષ્ટથી પામી શક્તિ; અટકી નાખે।!! શત્રુને દૂર, શત્રુપર નહીં કરા!! અનીતિ. ૫ ૧૦ ॥ ઝટઝટ જીવન મુસાફરીમાં, આગળ ચાલા !! નરને નાર; ઝટાપટી અંતર્ર્શત્રુથી,-કરતાં ઉપયેાગે નહી' હાર !!. ઝડપ વધારા માત્માન્નતિની,-મુસાફરીમાં નરને નાર; ઝડપાઝડપીમાં સાવધ થૈ, આત્મિક શા થી આગળ ચાલ!!. ૫૧૨૫ ઝડાકા માર ! ન વિના વિચારે, સવ્રુત્તિની ઝડીને ધારll; ઝેરસમા જે દૃવિચારા,−તેઓના કર !! ઝટ પરિહાર. ॥ ૧૩ અનૂન ખાટું છે પાપીતુ, પરોપકારે ઝનૂન બેશ; ઝનૂન સશુદ્ધિ અર્થ,−ધારે!!! આતમ!! પ્રેમે હંમેશ. ॥૧૪॥ ઝનૂની દુર્ગુણ પાપામાં જે, ખેાટી રીતે તેડુ ખરાબ; અપટ સારી છે ધના માટે, દુવિચારાપર દ્રે !! દાખ. । ૧૫ । ઝપાટા આત્મની શકિતયાને, પાપકારે થાતા બેશ; ઝબકારો કર!! આત્મપ્રભુના,-જેથી નાસે સઘળા કલેશ. ! ૧૬ u
। ૧૧ ।।
For Private And Personal Use Only
॥ ૫॥
॥૮॥
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ઝ.
(૧૫) ઝબેઝબ વ્રતતપ કર્મો કરવા, પરોપકાર કરવા તેમાં ઝબેઝબ આતમગુણને ધ્યા છે, પામો!! તેથી વેગને ક્ષેમ. ૧ણા ઝાડુવાળી સાફ કરે છે! દિલ, ઝાડુવાળી સ્વચછતા ધારા; ઝાડુવાળે સેવાધમ, હૃદયશુદ્ધિ કરતે નિર્ધાર. છે ૧૮ ઝાડા મૂત્રને વેગ રેકતાં, ચક્ષુની ઘણુહાનિ થાય; ઝાડા મૂત્રાદિ વેગેને,કે રોગ અનેક થાય. છે ૧૯ | ઝાડે સાફ જે ઉતરે તે તનુ-આરોગી સુખકારી ગણાય; ઝાડે ન ઉતરે મળજે રહે તે,–જવરાદિ રોગે સહુ પ્રગટાય. મારા ઝુંપડી જ્ઞાની સંતની સારી,–તેમાં વૈકુંઠ સુખડાં હોય; ઝુપડીમાં તે મહેલે ન શાંતિ, સાપેક્ષાએ સમજે જોય. ૨૧ છે ઝાર તે ભરતી આવી વિણસે, ઝારની શક્તિને છે ઓટ; ઝારસમાં પણ ઝાડના ડું ઠે, બેઠા મર્યા ન રહિયા કોટ. ૨૨ . ઝાલાવાડમાં જેર ખુશામત, ધૂર્તતા જલને હવા છે બેશ, ઝાલાવાડમાં અતિથિસેવા, વિદ્યા પ્રેમને કુસંપ કલેશ. ૨૩ ઝાંખ છે નીચાં કાર્યક્યાંથી, ઝાંખ છે ચોરી જારી કર્મ, ઝાંખ છે અનીતિ જૂભકર્યાથી, ઝાંખ છે આચરવાથી અધર્મ. પારકા ઝાંખ છે આંખે નબળાઈથી, આંખને કરતાં અતિ ઉપયોગ ઝાંખ છે પાપીજીવન ધરતાં, ઝાંખ છે શક્તિ દુરૂપયેગ. ૨૫ ઝાંખ છે સેવાભક્તિ ન કીધે, ગુરૂજનનું કરતાં અપમાન ઝાંખ છે ગુરૂને દેશના હે, સ્વાર્થે લેતાં અન્યને પ્રાણ છે ૨૬ ઝાંખ છે કુલમાં ડાઘ લગાડે, વ્રત તપ સંયમ નાશથી જાણ ; ઝાંખ છે મેહના તાબે રહેતાં, યાવત્ વતે ઘટ અજ્ઞાન. છે ર૭ | ઝાંખું મન દુર્ગુણ વ્યસનથી, ઝાંખુ મન અપકૃત્યે થાય; ઝાંખો પડતો પાપી અધમ, પરાયે માલ જે જૂમે ખાય. ૨૮ છે ઝાંઝ ચઢે તે જલ્દી વારે છે, ઝાંઝે અંધે જીવડે થાય; ઝાંઝે સત્યને આંચજ લાગે, ઝાંઝે સાચું નહીં જણાય. એ ર૯ ઝાંઝ ચઢે તે કાલે ઝટપટ, મનમાં આવ્યું કર !! નહીં કાજ; ઝાંઝ શમ્યા પછી લખવું વદવું –કરવું તે થાતું સુખ સાજ. ૩મા
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
કક્કાવલિ સુબોધ-ઝ. ઝાંઝવાં સરખું જડવિષયમાં, સુખની બુદ્ધિ થાતી ફોક; ઐઝવા જલસમ જડથી , છેવટ પડતી મોટી પિક. એ ૩૧ છે ઝાંપડી ઝાંપડે દૂર રહેતાં, પ્રભુભકિતથી જ્યાં ત્યાં દેખ !! ઝાંઝી ને છે સઘળે આંધી, અનુભવ કરીને જ્યાં ત્યાં પેખ છે. ૩રા ઝીક દુર્ગુણેને નીચા, મેહવૃત્તિને ઝીકી માર !! ઝીકી દુવિચારને મારો !!, તુચ્છ છે દુષ્ટ દુર્જન ધાર!!. . ૩૩ ઝીલે આનંદ જ્ઞાનને પ્રેમ, પ્રભુભક્તિમાં ઝીલવું શ્રેષ્ઠ, ઝાલવું સારામાર્ગે સારૂં, શીખ ઝીલે તે પડે ન હેઠ. એ ૩૪ છે ગુકા !! સદગુણ સત્કાર્યોમાં, ઝુકાવવું ઉપકારમાં બેશ; ઝુઝાવજે નહીં લેકેને જગ, કલેશવૃત્તિનું ફળ છે કલેશ. ૨ ૩પ છે ગુરા કરતાં શક્તિ ઘટતી, થાય ને તેથી સારૂં કાજ; જૂરીછૂરી જીવવું છે, ર્યાથી નહીં રહેતું રાજ્ય. ૩૬ ઝુલાવ!! આતમને પ્રભુ પ્રેમે, ઝુલાવે!! આનંદમાં નરનાર; ઝુલે તે જ્ઞાનને નીતિને શુભ, ઝુલે સદ્દગુણગણુને સાર. ૭ ચુંટ ઝપટ મારીને અન્યનું,-લેશો નહીં જ દામને ચામ; મુંટી ન લેશો અન્યનું જીવન, ઝું ટથી મળતો નહીં આરામ. ૩૮ મુંટી લેતાં અન્યની ભૂમિ, સ્ત્રી ધન સત્તાને ઘરબાર, શુંટી લેનારા છે દુછે, પાપી જૂમી નરને નાર. ૩૯ છે ચુંટ કરે નહીં તે છે ધમી, ભકત સંત આસ્તિક શિરદાર; ખુંટ વિના ઝુંપડીમાં વસતાં, મુકિતનું સુખ છે નિર્ધાર. કે ૪૦ ઝૂંટાઝૂંટ છે જગમાં જ્યાં ત્યાં, સ્વાર્થથી દુર્મતિએ જગમાંહા ઝખને ગલાગલ ન્યાય જગમાં, નબળાનું બળિયાઓ ખાય. ૪૧ ટાટ થતી અન્યાયે, જેરથી જૂએ સ્વાર્થ થાય; ઝૂંટાઝૂંટ કરે નહીં સંતે, પ્રભુમયજીવને પ્રભુને પાય. ૪૨ છે ઝુંડ છે દુર્ગણ ને સદ્દગુણીનું, ખેટું છે દુષ્ટોનું ઝુંડ, ઝુંડ વધારે ગુણવણ હાનિ, પાપીનું તે ગંદુ ભૂંડ છે ક૩ છે ઝંડો દયાને સત્યને પ્રેમ, ચઢાવે છે. પ્રેમે નર ને નાર; કે ઝાલી આગળ ચાલે !, દશ પાપને કર ! સંહાર. ૪૪
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધ–ઝ.
૫૪૭
॥ ૪૮ ૫
॥ ૫ ॥
ઝુડા જે જૈનધર્મ ના તેને, જગમાં ફરકાવા !! જ્યાં ત્યાંય; ઝુડા અધર્મ દુર્ગુણ દોષના, તેની ત્યાગા ! ! દુ:ખની છાંય. ૪પા ઝૂકવુ માતિપતા ગુરૂપાદે, રાજા સતને કરેા | પ્રણામ; ઝુંડ સરીખા કટ્ટાગ્રહીએ, કરે ન જગમાં સારું કામ, ૫ ૪૬ u લા !! ઝુલાવા !!! શુદ્ધપ્રેમના, હિ ચાળે સાને ધરી પ્રેમ; મને વારી શાંતિ ધારી, પ્રગટાવા !! ઘટ ચાંગને ક્ષેમ. ઝેર તે હિંસા જૂઠ્ઠું ચારી, વ્યભિચાર દુર્ગુણૢ માચાર, ઝેર તે દુષ્ટ વિચારા વ્યસના, ક્રોધમાન ઇર્ષ્યા પ્રવિચાર. ઝેર તે માયા લાભ અનીતિ, કામ માહના દુવિચાર; ઝેર તે રાગને રાષ મહેતા, મિથ્યાબુદ્ધિના માચાર. ઝેર તે દૃષ્ટકષાયપ્રવૃત્તિ, ઝેર તે કુસંગ કાળા કેર; ઝેર તે માહેતુ મનમાં વસવુ, અજ્ઞાને વતુ અન્ધેર. ઝેર અનીતિ નાસ્તિકબુદ્ધિ, ધર્માંધતાએ બૂમા થાય; ઝેર તે શયતાનીયતવૃત્તિ, જોર થકી કરવા અન્યાય ઝેર તે મન તન પાપપ્રવૃત્તિ, દૃષ્ટકામની પાપપ્રવૃત્તિ; ઝેર તે ખેાર્ટી શિક્ષા દેવી, ઝેર તે ખરા સ્વાર્થીને ભીતિ. u પર ॥ ઝેર તે ખાળાંતર અહંભેદે, ઝેરને મારી ખાય તે પુષ્ટ; તે ઝેર છે હવાને જલ પૂરાં તે, વિષસમ માનવ જાણ્ણા || દુષ્ટ. ાપા ઝડા સાફ ન જેને આવે, તેને નળ મળ ખંધના કાષ; ઝાડા સાક્ તા અજીણુ મલ નહીં, મન આરોગ્ય છે તજતાં રાષ. ૫૫૪ા ઝાડુ કાઢે નીચ ન કોઇ, ચારી જારી કરે તે નીચ, ઝાડુ કાઢવું સેવા ધર્મે, સાપેક્ષે સારી સહુ ચીજ. મા આવે તેની પૂર્વ, ધર્મ ભક્તિ ને કરી લે !! સેવ; આખા આવે તે પહેલાં તુ, ભજી લે !! ભાવે જિનવર દેવ ઝાકળ મિઠ્ઠુંસમ આયુ છે, ટળતાં લાગે નહીં કઇ વાર; ઝેરી જીવન ગાળ !! ન આતમ !!, અમૃતરૂપી જીવન ધારાપણા ઝેરીલાથી સાવધ થૈને, પ્રસંગ પડે !! નરનાર;
un
ઝેરીલુ માણુસ છે અગ્નિ, ઝેરીના વિશ્વાસ ન ધાર !!. ૫૫
૮
For Private And Personal Use Only
(૨૭)
૫૪૯ !!
માયા
ાપા
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮ )
કક્કાવલિ સુમેાધ-ઝ.
ઝેરીલા સર્પાસમ જેએ,તેઆથી ચેતીને ચાલ !!; ઝેરીલાના પ્રેમમાં ઝેરી,–વૃત્તિના પ્રગટે સંચાર. ઞામાં ખા !! નહીં ધર્મ સુષુતાં, સત્ક્રાનિ કરતાં તેમ; ઝોકું ખા!! નહીં જરૂરી કામમાં, ઝોકાં ખાતાં ન ચૈાગને ક્ષેમ. ૫૬ના ઝરા અનુભવ જ્ઞાનના પ્રગટે, તે તે કદિય ન થાય વિનાશ; ઝરણાં સમતારસનાં પ્રગટયાં, આનદ માપે કરે પ્રકાશ, ઝલક જે મતમાંહી પ્રગટી, જ્યાં ત્યાં પ્રસંગે થાય પ્રકાશ; ઝવેરી તે જે આત્મપ્રભુરૂપ, હીરા પરખે સત્ય તે ખાસ. ઝળકારી પ્રભુધ્યાને પ્રગટે, તે પ્રભુ ઝાંખીના ઝળકાટ; ઝળકી ઉઠે આત્મપ્રભુજી, ટળતાં માહતણા વળગાય. અળર્તુળા આતમ આપ પ્રકાશે, જડ ચેતન જંગ કરેા 11 પ્રકાશ; ઝળહળ અનંત ન્યાતિમય તુ, તારામાં સત્યાનă ખાસ. ૫૬૪ા ઝંખના પ્રગટી આત્મપ્રભુની, તા તેથી પ્રભુના જ પ્રકાશ; ઝાંખી પ્રભુની ઘટમાં થાતાં, આન ઘટમાં પ્રગટે ખાસ. ાપા ઝાઝા સાથે માથે ન ભીડા !!, ઝાઝા સાથે કરી !! ન વેર; આઝાથી ડરી જવુ ન કયારે, ઝાઝામાં સાચુ અન્ધેર.
ukam
પા
For Private And Personal Use Only
૫૬૧n
દા
um
ill
ઝાડાની વૃદ્ધિ રક્ષણથી, વૃષ્ટિ થાતી અનેક લાભ; ઝાડા સંત સમા ઉપકારી, વૃા નહિ ત્યાં વૃષ્ટિ મલાભ. ૫૬૭૫ ઝાડી છે ઉપયોગી જગમાં, ઝાડીના કરવા નહીં નાશ; ઝાડી જે દુર્ગુણુ વ્યસનાની, તેની ટાળેા !! જ્ઞાને ખાસ. ઝોકાં ખા !! નહીં નવરા બેશી, ઝોકાં જ્યાં રસ પડે ન ત્યાંય; ઝોકાં ખાઈ જીવન ગાળે,તે સમજે નહીં જીવનમાંા. ઝાઝા મનુષ્ચા સપી એક્કો, કરીને કરતા અનેક કાજ; ઝાઝા મનુષ્યે સત્કાર્યોમાં,–મળે તેા તેથી શુભ સામ્રાજ્ય. છિના ઝોળી સત્કાર્યોમાં સારી, ધમંથ ઝોળી છે એશ;
"દા
ઝોળી ન સારી અધ માગે, જેથી વાધે પાપને લેશ. ૫૭૧૫ ઝાંઝા જ્ઞાની સંતની સેવા, ભક્તિ કરશેા મને વચ કાય; ક્ષણ પણ સાધુ સંગતિ થાતાં,–અનંતપાપા વિષ્ણુસી જાય.
ાછા
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-ઝ–-.
(૨૯) ઝાઝુ ભ ગ તે નક્કી, આતમજ્ઞાનને પામે જેહ, આતમસમ સહુ જ જાણે, દયા દાન દમ ધારે જેહ. ૭૩
ટા જડપુદગલના સુખમાં, ટળવળવું તે દુઃખની ખાણ ટાળે ! દુઃખકર કામવિકાર, આતમમાં સુખ નક્કી જાણ II, ૧ ટાઢું ખાવું ટાઢી કમાણી, પરાધીન ખાવું જે ધન; ટટ્ટા ભણયા ગયા કહેવાશે, ન્યાયે વાપરતાં મન તન. | ૨ | ટટ્ટ તારું શરીર સમાજને, શરીર ટટ્ટને સંભાળ !!; ટાળી દે !! નબળાઈ સઘળી, કર !! ઝટ સત્યતણે ટંકાર. B ૩ ટેટે કરે શું પુદ્ગલ મેહે, સહન કરીને તડકે તાઢ, ટટ્ટ ચલાવે છે. મુક્તિ વાટે, રાગ ૨ષ વેરીને વાઢ!!. કે ૪ . ટેળું બકરાં હાથીઓનું, સિંહનું ટેળું હાય ન દેખ; ટેળું નહીં પ્રભુ સંતાનું છે, અશક્ત શકત સ્વભાવે પેખ. || પા ટળવળતે જે પ્રભુને મળવાનું ટાળે મનના રાગને રોષ; ટળવળતે નહીં જગસુખમાટે, સ્વતંત્ર તે પાપે સંતોષ. . ૬. ટાઈમસર જે કરતે કાર્યો –તે જગમાંહી થાય મહાન; ટાઈમસર જે કાર્ય કરે નહીં, શક્તિમંત પણ પામે હાણ. ૭૫ ટાઢ તાપને શરદી વેઠે, સહન કરે સંકટ તે શૂર; ટાઢું ખાય જે પરનું કમાયું, શકિતપણાથી તે છે દૂર. . ૮ ટીંટેળીએ ઉદધિ ઉલેચવા, સાહસ જે તે કર્યું દુષ્ટાન્ત, ટટેની સરખા સાહસથી, કાર્ય કરે !! નહીં બનશે જાત. પલા ટકટક વદ !! નહીં વિના વિચારે, ટકટકવું નહીં જ્યાં ત્યાં રાખTI, ટકવું સ્વાધિકારે સઘળાં કર્તવ્યેામાં જૂઠ ન ભાખ !. ૫ ૧૦ મા ટકાવ કર મદઈથી, અનેક સંકટ સહીને ભવ્ય !! ટકાવ કરીને યત્સાહે કરજે તારાં શુભ કર્તવ્ય છે ૧૧ છે ટકેર થાતાં સાવધ રહેશે, ટકોરથી ચેતીને ચાલ ; ટકેર સહીને ચેતે નહીં તે, તેના થાતા બૂરા હાલ. ૧૨ છે
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૦)
કક્કાવલિ સુબોધ-ટ. ટકારવું સમજુને સારૂં, ગમારને લાગે ન ટકેર; ટક્કર ઝીલે સાવધ જૈને, ઉભું રહીને ફેરવ જેર. ૧૩ ટગુમગુ ચાલે એવાં બાળક, વય અભ્યાસે મારે દેટ ટગુમગુ ચાલકની હાંસીને કરવી નહીં કરતાં છે ખટ. ૧૪ છે ટચકે લાગે થા ! નહીં ક્રોધી, ટચકાનું પ્રતિકૂલ કર ! બેશ ટચકા સારી રીતે સાર, ભૂંડા ટચકે મૃત્યુ કલેશ. ૧૫ ટટળા || નહીં કેને કયારે, સ્વાશ્રયી થેને રહે !! ટટાર; ટડપડ ઝંડી દેવી ખોટી, ટક ન લાગે તેહ ગમાર. છે ૧૬ ટણક લાગે તે મન જાગે, સારી બાબતમાં તે બેશ; ટણકે ન લાગે સન્ત વા મૂઢને, કણકે એ પણ છે ઉપદેશ. ૧૭ ટપકિયું ટચકિયું છે પાપે, આયુષ્યને આવે છે અંત, ટપકું સમજે તેજ ન મુક્તિ, પામે સમજે જ્ઞાની સંત. તે ૧૮ છે ટપલી સારી શિક્ષા માટે, સમજે તેની ભાગે ભૂલ; ટપલી મારવી ટપલી સહવી, ગુણ માટે મનમાં નહીં ફૂલ !!. ૧૯ ટમટમવું શુભ માટે સારું, આશાએ ટમટમવું થાય; ટહેલ છે આશાથી જ્યાંત્યાં જગ, ટહેલ છે ઉપકારે સુખદાય. ઘરના ટહેલવું નિર્દોષી તે સારૂં, વિશ્રામ શાંતિ અર્થે બેશ; ટળવળવું પ્રભુપ્રાપ્તિ માટે, સગુણ માટે નાસે ક્લેશ, છે ૨૧ છે ટળી જતાં દુ:ખે સહુ જગમાં, પદયથી ધર!! વિશ્વાસ ટંકારા તે શુભહિતકર છે,–કરવા આણીને ઉલ્લાસ. | ૨૨
કોટક જે નિયમિત ખાતા, ખરી ભૂખ લાગે તે વાર; ટકી રહે આરોગ્ય જગમાં, અતિખાવાથી રોગ અપાર. એ ર૩ છે ટંટારની સોબત બૂરી, ટંટાખેર સ્વભાવને ત્યાગ !!, ટંટાકજીયા કલેશમાં રહેતાં –દુ:ખ છે જાણે મનમાં જાગ છે. ૨૪ ટાઢક કરવા મનને તનને, ઉપાય લેજે થે હશિયાર ટાઢા ગુણ સુખ માટે થાતા, રેગહણે તે પણ નિર્ધાર. છે ૨૫ છે ટાઢું મનડું સારું ખોટું, સાપેક્ષાએ એમ કથાય; ટાણું મળે ઝટ વાપર ! નાણું, સમજે તે નહીં ખત્તા ખાય. ૨૬
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધ–૨.
૫ ૨૭૫
૫ ૨૮૫
|| ૩૨ ॥
ટાપટીપ ઉપરથી કીધી, પણુમાંહી જો વર્તે પેાલ; ટાપટીપ એવી છે જૂતી, જેવુ... પેલુ જગમાં ઢોલ. ટાયલુ' જે લખવુ ને વદવુ, ટાયલુ કર !! નહીં સત્યને ધાર !!; ટહુકા કરજે સારા માટે, પરગજીના શિરપુર છે ટાલ. ટાળા મળતા આવે કર્યું, ભાવીભાવથી જાણા !! ચિત્ત; ટાળા 11 દુ ણુને ભૂલાને, કરવુ મનડું ગુણે પવિત્ર. ટાંપુ ખાવું અન્યજનાના,-હિતનેખાતર તેડુ છે એશ; ટાંપુટૈયું કર્યુ જે ભાવે, ફળ આપે છે ટાળી લેશ ટિપ્પણ કરીને નાંધી રાખેા !!, સારા માટે કરીને યાદ; ટિખળ ટાળેા !! જૂમાં સઘળાં, ટીંખળના છે થ્રો સ્વાદ. ।। ૩૧ ।। ટીંખળી થાવુ કદિ ન સારૂ, ટિંખળીની કિંમત છે ધૂળ; ટીકાસારી ખેાટી જગમાં, સારી ટીકાથી નહી ફૂલ! ૩ !!. ટીકા સત્યને હિતકર કરવી, દેશ કેામ હિતકારી જેઠુ; ટીકા સદ્મન્થા પર કરવી, જીવ અને જેથી ગુણગેહ. ટીકા કેાની જૂડી દુ:ખકર,-કરવી તેના કરજે ત્યાગ !!; ટીકા સજીવેાની ઉન્નતિ,માટે કરવી ધરી શુભ રાગ. ટીકા મૈત્રી પ્રમાદ ભાવે, કર !! તું સત્યની દૃષ્ટિ ધાર !!; ટીકા સાપેક્ષાએ સારી, ખાટી ચિત્ત વિષે વિચાર !!. ટીકાકર પેાતાની પહેલી,વિચાર !! કાર્યપર સુખકાર; ટીકા અભિપ્રાયા જે શુભાશુભ,—તેમાં સમ રહી કાય ને ધાર !!. ॥૩૬॥ ટીકાકાર તું ખનવા પૂર્વે, સર્વપ્રકારનુ લેજે જ્ઞાન; ટીકાકાર થવું છે દુર્લભ, અભિપ્રાયે મુઝે નાદાન, ટીટિયારા કરવા નહીં સારા, ટીપણી કરવી સારી સભ્ય !!; ટીપ તું કરજે સત્યને હિતકર, ટીપનાં છે પરમાર્થે કવ્ય, ૫ ૩૮ ૫ ટીલું મંગલકારક કરવું, ટીલુ ધમ નું ચિન્હ વિચાર !;
૫ ૩૪૫
॥ ૩૫ ॥
ા ૩૭ ૫
ટીલાં ટપકાં બાહ્ય નિશાની, સદ્ગુણને અ’તમાં ધાર !!. ॥ ૩૯ ૫ ટુંપા દે !! નહીં અન્યને સ્વાર્થ, ટુ ંપો દે !! ને લે !! નહીં પ્રાણ; કુંપા ખા !! નહીં મળે કયારે, ખાટી રીતે કાઢ !! ન જાન, ૫૪માં
For Private And Personal Use Only
( ૨૧ )
૫૨૯૫
॥ ૩ ॥
॥ ૩૩૫
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૪૪ ૫
T ૪૫ It
(રરર )
કક્કાવલિ સુબોધ-ટ. ટૂટ પડે જ્યાં મન નહીં મળતાં, ભિન્ન સ્વાર્થથી થાતી ટૂંક ટુટ પડે છે મોહથી જ્યાં ત્યાં, તૂટે ત્યાં ફૂટને લુંટાલુંટ. . ૪૧ છે ટેકથી આત્મોન્નતિ છે નકકી, સત્યધર્મની મૂક !! ન ટેક; ટેકને જાળવ! દુખ સહીને, અંતરમાં પ્રગટાવી વિવેક. છે કરો ટેક ન ઇંડીશ સંકટ પડતાં, પ્રતાપરાણાએ ધરી ટેક; ટેલે કહેવા જગમાં, જગમાં ટેકથી રહેતી નેક. ૫ ૪૩ છે ટેકે ગમે તે રીતને લેઈ, જી જીવે છે નિર્ધાર ટેકાવા કે રહે ન ઉભું, ટેકે આશ્રય છે સુખકાર. ટેકર લે પરસ્પર, સર્વજીની ફર્જ છે એહ; ટેકાથી વેલડી ઉંચી, ચઢતી ઉભી રાખી દેહ. ટેકે સત્કાર્યોમાં દે, સર્વજીને હિત કરનાર, ટેકા ટેકાથી જગ ચાલે, સર્વજીમાં એ વ્યવહાર. ૫ ૪૬ છે ટેટાપણું નહીં સારૂં જ્યાં ત્યાં, અહિ પણ દરમાં સિદ્ધ થાય ટે ખોટી નિજમાં જે જે, કાઢે છે. તેઓને હિતલાય. એ ૪૭ ટેટાં થયા જે લેકે તેઓ, જીવવા માટે સ્વાર્થો ખાય, ટેટે કરતાં વળે ન કાંઈ, પરાક્રમે સંપર્ ને ન્યાય. છે ૪૮ . ટેક વિના નહીં કેઈ સુધરે, સિને માથે સારી ટેક ટેકીને આતમ !! તું જ્ઞાને, મનને મોહમાં જાતું રેક !!. ૪૯ ટેકવું સન્માગે છે સારૂં, ટેકયાવણ નહીં ટળતી ભૂલ; ટેકવું સારું છેટું જ્યાં ત્યાં, સારી ટેકનું છે નહીં મૂલ્ય. ૫૦ ટેટે આવે એવાં કાર્યો કરવાં નહીં કરીને જ વિવેક ટેણે મહેણાં સહીને ચેતન છે, કર્તવ્યથી ધરજે ટેક. ૫૧ | ટેળ કરંતાં ખાદ ઘણી છે, નફફે તેમાં નહીં લગાર; ટેળ ન કરવી હાસ્યાદિની, ટેળિયે થાવામાં દુઃખ ભાર: છે પર છે
કે જે લાંબાની સાથે, હેડ કરે તે પામે હાણ; ટંટ બજાવે મૂંગે ગાવે, આત્મજ્ઞાનથી એવું જાણું છે. એ પ૩ છે ટંકારાથી આત્મસમાને, અંતરમાં નહીં રહેતું હાલ; કરા નહીં કોઈને પ્યારે, કદિ ન દેવી અન્યને ગાળ. છે ૫૪ છે
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઢાવલિ સુમેધ–ટ. ઠં
ટુક વખતમાં જ્ઞાની થાવુ, એમાં પૂર્વજન્મ સ ંસ્કાર; ટુંકી સારી વાર્તાઓથી, સહેજે સમજે નરને નાર. ટાળી દેવા દુર્ગુણ દોષા, ટાળી દેવાં વ્યસના સ; ટાળા! જૂલ્મ અનીતિ રીતિ, ટાળે!! મિથ્યા પ્રગટા ગ.૫૫૬ા
For Private And Personal Use Only
( ૨૨૩)
પા
૩.
૫ ૪ ૫
ઠઠ્ઠા ઠાલી માહે ન લાll, આત્મજ્ઞાનવણુ પંડિત દીઠ; દ્વારા !! આંતરડી જીવાની, કલ્યાણે વાપરશે। હાઠ. ઠ્ઠો ભણ્યા ગણ્યા કહેવાશેા, પરિહરતાં સહુ ભ્રૂટા ઠાઠ; ઠાઠડી ખંધાતા પહેલાં જીવ !!, પ્રભુને ભજીલે !! પહેારેજ આઠે..સા ઠઠ્ઠી મશ્કરી કુટેવ ત્યાગા!!, ઠાઠ રહેા !! નહીં મેળવા જ્ઞાન, ઠગાઇ કરશે. નહીં દુલીભે, ગુરૂના ઠપકા માના !! સાન. ઠાઠ કરી ફૂલા!! નહીં ઠાલી, દુ:ખીઓની આંતરડી ઠાર !!; ઠંડી ગરમીમાં સાધનથી, દુ:ખીએની લે !! સભાળ. ઠાર્યો જેવાં માત પિતા ગુરૂ, તેવા ઠરા પોતે ઠામ; ઠરીને બેસે નહીં ગુરૂદ્રોહી, ઠીક નહીં જેનાં સહુ કામ. ઠરેલ જનની સંગતિ કરવી, હુંઠાસમ માની ના થાવ !!; ઠાઠડીમાં બંધાતાં પહેલાં, આત્મપ્રભુને પૂર્ણ જગાવ !!. ઠાઠમાઠ લેાકેાના દેખી, ચેતન !! તેમાં લેશ ન મુઝ !!; ઠાઠમાઠથી થા !! નહી ઠાઠુ, તેથી પડશે સાચી સુજ. ઠાકર મારે અન્યાને જે, તેઓ અંતે ઠાકર ખાય; ઠાડું થૈ અહંકાર ન કરજે, ગવે ઠાઠાં ભાગી જાય. ઠંડુ ખાવું તે ખીજાની,-કમાણી ઉપર જીવવુ જે&; ઠંડુ ખાય ન સ્વાશ્રયી લેાકેા, માપકમાથી ધારે દેહ. ઢાંશમાં રહા !! નહીં મિથ્યા માને, પેાતાની જો કેટલી શકિત; ઠામ દામને હામ વિના જગ, નહીં પેાતાની વડાઇ વ્યકિત. ૫૧મા ઠઠારી ઠાલી સદા નલે નહી, સમજી લે !! સાચું જે ઠીક; ઢલ્લે જવું નિર્દોષ જગ્યામાં, પાર !! ન જૂઠી કેાની ખીક. ॥ ૧ ॥
in su
! ૯ !
॥ ૧ ॥
॥૩॥
॥ ૫॥
a s u
॥ ॥
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪ )
કક્કાવલિ સુધ–૪.
વ્યભિચાર
। ૧૩ ।
ઢગે ઠગારા લેાક પ્રપંચી, ઢગાએ !! નહી ધૂર્તોથી ભવ્ય !!; ઢગશેા નહીં સ્વાર્થે અન્યાનું, ઠગાઇમાં નહીં સફ્કત વ્ય. ૫ ૧૨ ॥ ઢગારા અંતર્મહી વસે છે, કામ ક્રોધ માયા અહંકાર; ઢગારા દુર્ગુણુ દુર્વ્ય સના છે, ચારી હું' ને ઠગાઇ અન્યાને છેતરવું, વિશ્વાસી થઇને નિર્ધાર; ઢગાઈ પરની કરવી તજતાં, ઠગાય નહીં પાતે નરનાર. ઠકુરાઈ કાયાની તે છે, કાયાનું આરેાગ્ય સુદ્ધાય; ઠકુરાઇ તે મનની સાચી, સાચુ મીઠું વચન વદાય. ઠકુરાઇ મનની તે જાણા !!, દયા દાન દમ સત્યને જ્ઞાન; ઠકુરાઈ આતમની સાચી, કેવલદર્શન કેવલજ્ઞાન. ઠાકેાર જે તે સ્વતંત્ર વર્તે, કરે નહીં જૂ અન્યાય; ઠાવકા રહી દુગુ ણુ દુર્વ્ય સના, ત્યાગી નીતિનું ધન થાય. ૫ ૧૭ ॥ ઢાકાર તે મન વાણી કાયા, ઉપર કાબૂ રાખે જેહ; ઠાઠમાઠ જૂઠા પરિહરતે, પવિત્ર રાખે મન વચ દેહ. ઠાકેાર તે સાચું એટલે ને, ચારી જારી કરતે ત્યાગ; ઠાકાર તે વિનયીને વિવેકી, ગુણીજનેાપર સાચા રાગ. ઢાકાર તે ઠકુરાઇ ધારે, ધરે ધી આચાર વિચાર; ઠપકા આપી મનને સુધારે, ખાનદાન જે છે દાતાર. પકે। મળે તેવું નહી કરવુ, ઠંડુજી થઇ કર !! નહીં ગ; ઠેર ઠેર જગમાં ઘર કરજે, આત્મસમ્મુ જગ દેખે !! સ. ઠગબાજી શયતાનની જ્યાં ત્યાં, લેાકેાને ઠગતા શયતાન; ઠગમાજી કરી પેટ ન ભરવુ, જીવતા તે નરકનું સ્થાન, ॥ ૨૨ ૫ ઠગના વિશ્વાસી નહીં થાવુ, ઢંગની વૃત્તિ લેશ ન ધાર !!; ઢગ્યા વિના નિજ આતમને ઋદ્ધિ, ઢંગ થાતા નહીં સ્વયં વિચાર!!॥૨૩॥ ઠગવિદ્યાથી લખવુ વદવુ, કરવું તેથી મળે ન સુખ; ઠગવિદ્યામાં સુખની ભ્રાંતિ, અંતે તે છે દુ:ખનુ દુ:ખ. ઠગ નહીં સ્વાથે ક્રોધે કપટે, માને લેાકેાને જ લગાર; ઢગ્યાવિના નીતિથી જીવન, ગાળજે પ્રભુમાં ધારી પ્યાર ! ૨૫ ॥
૫૨૦ ॥
For Private And Personal Use Only
।। ૧૪ ।।
!! ૧૫ ।।
૫ ૧૬ ।
!! ૧૮ ૫
૫ ૧૯૫
૫૨૧૫
૫ ૨૪૫
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધ-દ
( ૧૨૫ )
૫ ૨૮૫
॥ ૩૧ ।।
ઠઠ્ઠામાજીમાં નહીં સુખ છે, અનેક તેથી પ્રગટે કલેશ; ઠઠ્ઠો કરતાં ઠાકર ખત્તા, ખાવા પડતા શાંતિ ન લેશ. ઠઠ્ઠાખારની સગે રહેતાં, ઠાકર વાગેને હલકાઈ; ઠઠ્ઠા મશ્કરી કરવી ત્યાગેા !!, પ્રગટાવે !! નિજમાં પ્રભુતાઈ. ારછા ઢાઠવેઠ નહીં જાય નકામી, નિષ્કામે કર અન્યની સેવ; ઠાઠા ઠીકી કરી શું? જીવે, પ્રગટાવા !! માતમને દેવ. ઠઠારા જૂઠા લાભ ન આપે, શાંતિ સુખ આપે નહીં લેશ; ઠાઠમાઠ જૂઠાં સહુ છટા !!,−જેથી પ્રગટે લેશ ન કલેશ. !! ૨૯ ૫ ઠણુઠણુ અંતર પાલ પાલા, બાહિરના જૂઠા ત્યાં ઢાઢ; ઢણુકા દુ:ખના ઘટમાં પ્રગટે, તેા માનવ છે જગમાં કાઇ. ॥ ૩૦ ઠપકા સહીને ભૂલ સુધારા, !! ઠપકો મળતાં કરે !! ન ક્રોધ; ઠપકા સમજીને છે સારા, મનમાં પ્રગટાવે છે ખાધ મક ઢમક કરી ચાલે જેઆ, દુનિયામાં શેખે મસ્તાન; ઠુમકારામાં મુઝે !! ન મૂરખ,-કર!! અંતમાં આતમજ્ઞાન, ૫૩૨ ૫ ઠરડાવાથી નિજ અન્યાને,-લાભ થતા નહી જગમાં લેશ; ડરવુ સદ્ગુણ સત્કમમેથી, જેથી સઘળા નાશે કલેશ. ઠરાવ સાચા મનમાં ધારી, સાધા!! સહુ સારા વ્યવહાર; ઠરીને તેથી એસશેા ઠામે, ઠરેલપણામાં શાંતિ સાર. ઠેસકાદાર બન્યાથી નહિં સુખ, ઠંસકા ખાટા જલ્દી ત્યાગી; ઠસાવી દે !! પ્રભુ પ્રીતિ સારી, આતમમાંહી જ્ઞાને જાગ !! ॥ ૩૫ ॥ ઠંડક જ્ઞાનને સમતાભાવે, થાતી તેથી પ્રગટે મુક્તિ; ઠંડક અન્તર્ની પ્રગટ્યાવણુ, સુધરે નહીં આતમની રીતિ. ।। ૩૬ ઠંડીમાં તનુ રક્ષણ કરવું', હવા વસ્ત્ર અગ્નિથી પ્રેશ; ઠંડીમાં ગરમીમાં જ્ઞાના, ઉપયાગે નહિ તનુના લેશ. ઠંડા પાડા | વેર વિરાધા, ઝઘડા યુદ્ધોને કંકાસ; ઠંડા થાએ ક્રોષ તજીને, ધરી મનમાં પ્રભુને વિશ્વાસ. ૫ ૭૮ ૫ ઠંડા સાત્ત્વિક ગુણકર્મોથી, તે છે ઢંડા સાચા ખેશ; ઠંડા જેઓ મેક્ષમાગ માં, તેના અ ંતમાં ક્લેશ.
૫ ૩૩ ॥
૫ ૩૪ ॥
For Private And Personal Use Only
૫ ૨૬ ॥
॥ ૩૦ ॥
| ૩ ||
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
કક્કાવલિ સુબોધ-ઠ. ઠા છે પ્રભુ વિશ્વાસે પ્રેમ, સહવર્તનથી સને જાણી; ઠા ન ચંચલ મનથી કે,–જેમાં નાચે છે શયતાન. એ ૪૦ છે ઠાગે શુભ કાર્યોમાં સારે, પાપવૃદ્ધિમાં બુરો જાણll; ઠાગ કરજે સત્કાર્યા, ઠગીને લે !! નહીં અન્યના પ્રાણ. છે ૪૧ છે ઠાઠડી માંહી કેક ઠરાણ, મૈયતમાં કે ચાલ્યા જાય; ઠાઠમાઠ પડી રહેતો અહિંયાં, કર્યું હાથે તે સાથે જાય. છે કર છે ઠામ ઠરે નહીં જૂઠા રે, વ્યભિચારી જે નર ને નાર; કામ કરે નહીં ઘણાને દુશમન, લેકવિરૂદ્ધ ધરે આચાર. . ૪૩ ઠામ ઠરે નહીં નિર્દય દુષ્ટ, ક્રરકામના જે કરનાર, કામ કરે નહીં અજ્ઞાનીઓ, કામી લોભી નરને નાર. ૪૪ છે કામ કરે નહીં નથુરા નાસ્તિક, નિસનેહી નગુણા જે લેક કામ કરે પ્રભુ ભકતો સંતે, કરવા માટે મેહને રોક. ૪૫ ઠામે ઠામ કરો! શુભ કાર્યો, ઉપકાર કરો!! ઠામે ઠામ; ઠા ! દુ:ખીની આંતરડી, જગમાં નશ્વર ઠાઠ તમામ. | ૪૬ ઠાકર જે અન્યાના થાતા, હામ દામ આપીને હાય; ઠાકર જે દુઃખીઓને પ્રેમ, જ્ઞાને દુઃખ ટાળી અન્યાય. ૪૭ છે હાર્યા તેવા કરશે નક્કી, દુ:ખીની આંતરડી ઠાર છે; ઠારક થાજે ગરીબ જનને, મારીશ નહીં કેઈને ઠાર. | ૪૮ છે ઠાલું બેલ !! ન ઠાલું લખ !! નહીં, ઠાલી કરજે નહીં કે વાત, ઠાલાની કિંમત નહીં જગમાં, હાલી વાતે ન કે રળિયાત છે ૪૯ ઠાવકાઈથી મનુષ્ય શોભે, નાત કેમમાં થાતું માન ઠાવકાઈ ત્યાં દુ:ખ ટળે છે, ઠાવકાઈમાં છે સન્માન. જે ૫૦ છે ઠાવક થા ! તું સઘળી વાતે, ઠાવક થઈને કરો ઉપકાર ઠાવ ટપકાં મહેણુ સહતે, આત્મબળે જીતે સંસાર. . ૫ છે ઠા મનુષ્ય જ્યાં ત્યાં સારે, ઠાગુ જ્યાં ત્યાં હડધૂત થાય; ઠાંસ ટી તે તજવી સારી, નિજ ભૂલ ટાળે સુખને પાય. | પરા ઠીંગણાને ઉંચામાં સત્ત્વજ, હિંગ ઢોળી કલેશની માત, ઠીકઠાક આચાર વિચારે,-શેબે તેથી થાય ન ઘાત, છે પ૩
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધs.
(૨૭) હુંશથી સત્ય છે કે જાણે, હુંશથી જૂઠી થાય બડાઈ, હુંશથી નિજનું સત્ય ન શોભે, પ્રગટે છે તેથી હલકાઈ. ૫૪ ઠેકડી જે ધૂળીની કરીએ, પગથી હણતાં શિરપર જાય ઠેકડી કોને ન વહાલી કયારે, ઠેકડી કરતાં ઠીક ન થાય. પપ ઠેકાણું સારૂં તે કરવું, ઠેકાણું સારૂં સુખકાર, ઠેકાણાજ વિનાને માણસ, જ્યાં ત્યાં જગમાં પામે હાર. છે ૫૬ છે ઠેઠનું સાધો !! પેટની સાથે, જા !! આતમ !! મુક્તિ ઠેઠ ઠેઠને માણસ તેથી ચેતે !!, જેથી પડે !! ન તેની હેઠ. પ૭ ઠંડુ તારી પાછળ લાગ્યા, કામ ક્રોધ માયાને માન ઠંડુ મનને મેહ છે જાલીમ,–તેથી ચેતે !! ચતુર સુજાણ છે ૫૮ ઠેરઠેર નહીં સંતે જગમાં, ઠેરઠેર નહીં સારૂં હોય; ઠેરઠેર નહીં મિત્ર બંધુઓ, ઠેરઠેર નહીં શાંતિ જોય. ૫૯ કેલી દે!! અન્તર્શત્રુને, ડેલી દે છે. જે દુષ્ટ વિચાર ઠેલી દે ! દુઃખકરને આઘે, ઠાલે શોભે નહીં આચાર દબા ઠેસ ન મારે ! શુભ કાર્યોમાં, પરોપકારી કાર્યો મા ઠેસ જ્યાં વાગે ત્યાં સાવધ શૈ, વતે રહે ન દુઃખની છાંય ઠાકર બાવન જયારે વાગે,–ત્યારે વિરમે જન થાય; ઠેકર કોને દેવી ન સારી, ઠેકર તે છે શિક્ષા ન્યાય. આશા ઠોકર શિક્ષક ગુરૂ શીખ જેવી, ચેતાવે છે ભૂલ નિવારી; ઠેઠને ઠેકર વાગે ઝાઝી, ઠાકર તે ભૂલ દેષ વિચાર. દકા ઠેકે !! પ્રભુનાં દ્વાર પ્રેમે, ઉઘડે તેથી પ્રભુનાં દ્વારક ઠેકે!! નહીં અન્યાયે કેને, ઠેકાવું નહીં સારૂં લગાર. ૬૪ ઠેઠ તે ભણ્યા છતાં નહીં ગણિયે, ઠેઠ તે અજ્ઞાની કહેવાય; ઠેઠ તે સાચું સમજી ભૂલે, દુઃખ પડે પણ વ્યસની થાય, ૬૫ ઠેઠ તે દુઃખના હેતુ સેવે, દુર્ગણ વાટે દડે જાય; ઠેઠ તે સત્ય અસત્ય ન જાણે, સમજે તે નહીં ન્યાયાજાય. દા ઠોઠ તે સેવા ભક્તિ ભૂલે, ઠેઠ તે પ્રભુને ભૂલે જેહ ઠેઠ તે વારંવાર જે ભૂલે, રાખે નહીં ગુરૂ પ્રભુને નેહ. ( ૬૭
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૮ )
*કાલ સુખાધ–૮. ડ,
ઢામારી તે ધર્મ ન સમજે, સદાચાર નીતિથી દૂર; ઠામારી તે પેટના માટે, જીવે પાપ કરીને ક્રૂર. ઠાખલા માનવ તે કહેવાતા, જગમાં રણના રાઝ સમાન; કાબારો તે. ધર્માંધ ને, જાણે નહીં. પશુ સરખા જાણું!!. ભા ઠાંસામાજી તાલ્ફાનીના, મઢમાસાના ધંધે જાણ્યુ ll; ઢાંસાબાજી માંહી અનીતિ, ગુડાનું કાર્ય પિછાની,
(૬.)
ડડ્ડા ડાળ કર શુ માહે, માહે વિળયા દુ:ખના ઘાટ; ડહાપણ દુનિયાનુ છે મિથ્યા, ડહાપણ ધરજે ધર્માંની વાટ. ॥ ૧ ॥ પાપકમાં ડાહ્યો થાવા, ડાંડપણું ત્યાગા !! અટવાર; ડડ્ડા ભણ્યા ત્યારે કહેવાશે, ડુએ !! નહીં ભવરૂપ મઝાર. ડડ્ડા કરશેા નહીં જગ ક્યારે, ધ કર્મ કરતાં જગમાંા; પાપકર્મથી ડરતા રહેશેા,-તેથી મુક્ત થશે। દુ:ખ નાહિ ડાટા !! જૂઠી નિન્દા વાતા, ડાળાં છાંડી પકડા ! મૂળ; ઢાંડપણું કરશે। નહીં ક્યારે, ડાહ્યા થઇ વર્તો !! તજ !! ભૂલ. ॥ ૪ ॥ ડાકડમાલે થતી ન ચડતી, ડેડામાજી દૂર નિવાર!!; ડુંટીના વિચારા પ્રગટે, તેહ પ્રમાણે વન ધાર!!.
૫ ૩ ll
॥ ૫ ॥
| ૭ |
ડાડી વનસ્પતિસમ શીતલ, થઈને તાપમાં જીવા !! ભવ્ય !!; ડાળ સમા થઇ પરને ન ફાલા, ડાળ વિના કરશેા ક. ॥ ૬ ॥ ડાકુ ઘાલા !! નહીં ચારીમાં, હેાળા !! નહિ નાહક પરમન; ડાકુ જનની સંગ ન કરશેા, ડાકુત્તુ લેશેા નહિ ધન. ડાઘ લગાડા !! નહીં કીર્તિમાં, ડાધ લગાડા !! નહિ કુલ અ ંગ; ઢામાાળ કરો !! નહીં નિજ મન, ડાકલું ઘાલે રહે ન રંગ. ૫ ૮ ૫ ડામ કપાલે ચારી જારીથી, ડાઘાડુધી લખા ! ન લેખ; ડાંગ ન મારે!! વિના વિચારે, ડીંગ ન મારા સાચું પેખ!!. ૫ ૯ ૫ ડાળીયુ' દુ ભ દુષ્કાળે છે,ડકું ડબગરના જગ ઉપયોગ; ડાળા કાઢી ક્રોધ કરી!! નહીં, ડ્રામા જેવા રહેા !! ન લેાક. ૫ ૧૦ ॥
For Private And Personal Use Only
ran
mot
॥૨॥
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કકાવલિ સુધs.
(૨૯) ડુંગર દૂર થકી રઢિયાળા, પાસે જાતાં છે પાષાણુ, દૂર થકી સહુ સારાં લાગે, પરિચયથી ગુણદેષની જાણ છે ૧૧ છે ડરવું તે નહીં કાર્ય કરવું, કરવું તે નહીં ડરે ! લગાર, ડવું પાપનાં કર્મો કરતાં, ડરવું નહીં અને નિર્ધાર. છે ૧૨ ડોબા જેવા રહે ન મૂર્ખ, ડાકુઓની સેબત વાર છે; ડોળે ! નહિ ધમીનાં દલડાં, કુતર્ક બુદ્ધિથી નર નાર. ! ૧૩ છે ડેડી વેલડી દુકાલે તે, મનુષ્યને બહુ મોંઘી થાય; ડેડી ખાઈને કેળી લેકે, ગરીબ જીવે છે સુખમાં છે ૧૪ ડોડી ખાતાં રોગો કેટલા –ળે છે તેવો બેલેબલ ડાયર સરખા થશે ન નિર્દય, સત્યાસત્યનો કરશે તેલ, ૨ ૧૫ . ડામીસ તે અન્યાયી જુલ્મી, હિંસક જૂઠો ધૂત ગણાય, ડામીસ ચોર ને વિશ્વાસઘાતી, ખૂની વ્યભિચારી કહેવાય. આ ૧૬ ડામ કપાળે જેને પડિયે, વ્યવહારે ડોમિસ કહેવાય; ડામીસ ગુણ ઘણા લોકો છે, અન્યનું ચારીને ખાય. જે ૧૭ મા ડાકણ જેને આત્મસ્વરૂપ –તેને ડાકણથી નહીં ભીતિ ડામાડોળ રહે મન જેવું, ડાકણ તેના મનની વૃત્તિ. ડઓ ન ઘાલો !! સત્કાર્યોમાં, ડગમગતું મનડું કર !! સ્થિર; ડબલ થતી રે કર !! જ્ઞાને, સપાયે થા ! તું વીર. ૧લા ડગમગવું શુભમાં નહીં સારૂં, ડગમગવાની વૃતિ ત્યાગ ! ડગમગે ત્યાં નિર્બલતા છે, સમજી નિશ્ચય બલથી જાગ છે. પારને ડગલું ભરજે પલપલ શુભમાં, પાપે ડગલું ભર !! ન લગાર; ડગલું ભરવું પહેલાં સમજી, ડગલું ભરી પછી હિંમત ધાર!!.૨૧ ડગલું સારૂં ભર્યા પછીથી, શુભકાર્યો ડરવું ન લગાર; ડગલું ભરજે જોઈ વિચારી, મેહને કાદવ જગમાં અપાર.ારા ડેગવું નહીં રણયુદ્ધ ચઢતાં, મને મારી જીતે !! યુદ્ધ ડગવું નહીં શત્રુઓથી કદિ, શિક્ષકપર થાવું નહીં કુદ્ધ. ર૩ ડગવું નહીં મરતાં પણ કયારે, સત્યધર્મથી નર ને નાર; ડગવું નહીં ધૂર્તોના ડગાવે. ડગી જતા તે ખાવે હાર. ૨૪
(૧૮ના
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩)
કાલિ સુખાધડ.
રા
૫૩૧ા
ડગળી ખસી જાવા નહી' દેજે, કૈાટિ કોટિ કરી ઉપાય; ડગળી ઠેકાણે રાખીને, કરજે તું નિજ પરના ન્યાય. ડફાંસ મારે થાય ન કીતિ, ઉલટી સત્ય પ્રતિષ્ઠા જાય; ડફ્રાંસ મારે કાજ ન સિદ્ધે, આતમની શકિત વિધટાય. ડમાક, મૂરખા આગળ શાલે, ડમાક માટે તે હેવાન; ડમાકમાં અજ્ઞાનમાં હું, અધુરાપણુનુ વતે ભાન. ડર !! નહીં કાથી સત્યપથમાં, પ્રાણુ જાય તા ભીતિ ન યાર !!; ડર !!નહીં કાના ડરાવ્યેા જગમાં, ઢરકુને જ્યાં ત્યાં છે હાર ારા ડર !! નહીં ધર્મના માર્ગમાં વહેતાં, ડર !! નહીં જૂઠી વાતે લેશ; ડર!! નહી' ક્ મજાવતાં કયારે, ડરતાં પડતા અનેક કલેશારલા ડર !! નહીં દુનિયાના ખેલેાથી, ડર !! નહીં' પરાભિપ્રાયે લેશ; ડરતા કર !! નહીં કરતા ડર!! નહીં, સારામાટે શીખ છે એશ. ડાઉના ડરકુમિયાં સમ ડર ખાવાથી, દુષ્ટાથી નિજ થાતી હાર; ડરવાથી મરવાનુ થાતુ, મૃત્યુ અવશ્ય છે ડરને વાર !!. ડર !! નહીં ડરાવ !! નહીં અન્યાને, ડરામણાથી ડરી ન જાવ; ડર !! ધરજે પાપાને કરતાં, કે જેથી છે દુ:ખના દાવ. ડરાવે! તે પાપાથી ડરાવા !!, દૃ ણુ દુર્વ્ય સનાથી ડરાવ !!; ડર ખાવેા નહી' સત્ય દયામાં, ઇશ્વરના પણ મનમાં લાવ !!. ૫૩૩શા ડર નહીં માન પ્રતિષ્ઠાના જગ, સંતાને ડર નહી લગાર; ડરે ન દુનિયાના અભિપ્રાયે, સવાસના ત્યાગી વિચાર !!. ।।૩૪ ડર !! નહીં દયા ને સત્ય વદતાં, ડરીને જૂઠું ખેલ !! ન તાલ; ડર !! નહીં મૃત્યુ આવે હાયે, ડર્યાવિના સાચું જગ ખાલ!!.૫૩પા ડર !! નહીં કીર્તિ પ્રતિષ્ઠા ભયથી, ડર !! નહીં યુદ્ધમાં કરી પ્રયાણુ, ડર્યોથી આઉખું આવી જાતાં, કાના જગમાં ખચે ન પ્રાણ. ॥૩૬॥ ડરીને હિંસા જૂઠ ન સેવા !!, ડરીને ચાલે દીનતા થાય; ડરવાથી તન મનની શક્તિ, ઘટતી ગુલામીપણ્ પ્રગટાય. ઉછળા ડર !! નહીં દુ:ખના ડુંગર પડતાં, ડર્યા વિના નિજ ફૅજ બજાવ !!; ડર્યા વિના કબ્યા કરતાં, સ્વત ંત્રતાના પ્રગટે લ્હાવ.
૩રા
૫૩ના
For Private And Personal Use Only
રા
ારા
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવય સુખાધ–ડ.
( ૨૩૧ )
લુણા
૫૪ના
ડરવુ દુર્ગુણુ દુર્વ્ય સનાથી, પાપાથી ડરીને જગ ચાલ !!; ડરવું ન પુણ્યનાં કાર્યો કરતાં, ડર કામના છે મેહાલ, ડર રાખે!!! નહીં જમના પણ કંઇ, સત્યમાં નિર્ભયતા સુખકાર; ડરથી ડરની પરંપરા છે, સાચાથી ડરતા ન લગાર. ડરાવા !! નહીં અન્યાને મિથ્યા, દુશ્મનથી નહીં ડરે !! લગાર; ડર !! નહીં પ્રભુની સેવા ભકિત, ધ્યાનમાં રાખા !! પ્રભુઆધાર.૫૪૧૫ ડહાપણથી કર !! સારાં કાર્યો, ડહાપણુ ધારી જગમાં ચાલ !!; ડહાપણુવણુ જીવન પશુ સરખુ, ડહાપણથી છે સાચેા પ્યાર. જરા ડહાપણ એજ છે કે જેથી નિજ, પરંતુ હિત ઉપયેાગી સધાય; ડહાપણુ એજ કે જેથી દુર્ગુણ, ક્રુતિ ઝટ ક્રૂરે થઈ જાય. ૪૩ા ડંખ ન રાખેા !! વેરના કા’પર, ડંખે ઝેરની વૃદ્ધિ થાય; *ખ ધર્યાવણુ શત્રુનું પણ, કર !! સારૂ થઈને નિોય. ઠંડાઈ ડાંડાની સાથે, દુનિયામાં કરતાં નરનાર; ઠંડાઈ નહી” ડાંડા સાથે, ત્યાગી સંતની દશા છે સાર. ઠંડાઇ દુખ લની રહેણી, અન્યાયીની રહેણી જાણું !!; ઠંડાઈમાં સત્યના ઘાત છે, ડંડાઈમાં છે બહુ હાણુ. ડાકડમાક ન જૂઠા નભતા, સાચાને નહીં ડાકડમાર્ક; ડાકડમાર્કને છડી આતમ !!, સાદાઇ ધરી થાવા !! પાક. ૫૪ા ડાકિયું આશા તૃષ્ણાકામી, મન પેાતાનુ છે નિર્ધાર; ડાકિયું મનડું ગમે તે કરતું, જ્યાં ત્યાં ભમતુ લહે ન સાર. ૫૪૮૫ ડાખલું તે શકાવાળું મન, શંકાવાળું વિચારભેદ; ડાખલુ વાઘરીઓજ વગાડે, ડાખલુ ઘાલે પ્રગટે ખેદ ડાગળી ઠેકાણે રાખીને, કરવું તે કર !! આળસ ત્યાગ !!; ડાગળી જેની ચસકી તેના, આર જાતના પ્રગટે રાગ, ાપના ડાઘ લગાડો !! નહીં ચારિત્ર, કીર્તિમાં નહીં ડાઘ લગાડ !!; ડાઘ લગાડેા !! નહીં સારામાં, ડાઘ પડ્યો તે દૂરે કાઢ !!. ડાઘ ન પડવા દેજે કયારે, ન્યાય નીતિથી નાસે ડાઘ !!; ડાઘ ન લખવામાં દવામાં,—કરવામાં એવા ધર !! રાગ,
॥૪॥
॥૫॥
॥ પર |
For Private And Personal Use Only
૪૪ાા
ાજા
in
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩)
કટકાવલિ સુબોધ-s. ડાચાબળિયે માનવ જીતે, સાચું બેલે ધરીને જ્ઞાન, ડાયાબળિયા રહેણ વિનાના,–તે તે જગમાં છે હેવાન, એ ૫૩ ડાટ વળે છે વ્યસને સેજો, દાટ છે અનીતિ એ જગમાંહ, ડાટ છે મેહના કહ્યા પ્રમાણે, ચાલ્યાથી બહુ દુઃખની છાંય. ૫૪ ડાટ છે દુબુદ્ધિ પ્રગટ્યાથી, અતિ ભેગે છે દુઃખને ડાટ; ડાટ વળે છે અશકિતથી, પાપોદયથી રહે ન ખાટ. | ૫૫ ડાટ વળે છે નહિ સમજ્યાથી, રાગ રેષથી વળતે ડાટ ડાટ વળે નહિ સદગુણ પ્રગટે, સદવર્તનથી સુધરે ઘાટ. જે પદ છે ડામીસ મન તે દુર્ગુણ ભરિયું, ડામીસ તન તે કરતું પાપ ડામીસ તે નિર્લજજનટને, ચેરની જેને પડી જગા છાપ. પછા ડામીસને નહીં ન્યાયને નીતિ, સર્વ પ્રકારે જેહ હરામ; ડરાવે જે સજ્જનને કપટે, ઝુંટવી ખાતે અન્યના દામ. ૧ ૫૮ છે ડામીસને નહીં પ્રભુને ભય છે, લુચ્ચાઈથી વર્તે જેહ, ડોમીસની શબત કરવાથી, બગડે છે નિજનું મન દેહ. એ ૫૯ છે ડાંગથી તનનું રક્ષણ કરવું, અન્યાયે મારે!! નહીં ડાંગ, ડાંગને ડહાપણથી વાપરવી, કે જેથી થાવું નહીં રાંક. ૫ ૬૦ છે ડાંડની દોસ્તી કદિ ન સારી, ડાંડાઈથી સારું ન થાય; ડાંડાઈથી પ્રભુ છે રે, ડાંડાઈમાં હેય ન ન્યાય. છે ૬૧ છે ડાંડના વિશ્વાસી થાવાથી, મન વાણી કાયા દંડાય; ડાંડને સંગી ડાંડ ગણુતે, ડાંડને પાપ ઘણું બંધાય. ૫ ૬ર છે ડાંડમાં સદ્દવર્તન નહીં રહેતું, ઘટે પ્રતિષ્ઠા આબરૂ જાય; ડાંડપણું જે નિજમાં શું છે, શોધી કાઢો ! સુખ પ્રગટાય. ૬૩ છે ડાંડિયા ટેળીમાં ન ફસાવું, ડાંડિયા ટેળીને દે! દંડ ડાંડની સામા ઉભા રહીને, તેડા મે તેનું જૂઠ ઘમંડ. ને ૬૪ છે ડાંસ ને રાખી મછર જતુ, કાટે રોગ ફેલાવણ હાર; ડાંસ ને મચ્છર થવા ન દેવા, ડાંસને જલ્દી ફરે વાર !!. ૫ ૬૫ ડાંસ તે આધ્યાત્મિકષ્ટિએ, ઈર્થક્વેષની છે બદબોઈ ડાંસ તે મન તન વચનની ભૂલે, દુઃખ છે તેથી સુખી નકોઈ. દવા
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્વાલ સુખાધ–ડે.
ડિંગળમાં જૂઠાણુ ભારે, સત્ય વાતના કઇ કલેશ; ડિંગળથી ડિ ંગળીયા રીઝે, ડીંગલમાં વતે છે કલેશ.
( ૨૩૩ )
ા ૬૭
ડિંગ જે મારે ગપ્પી લેાકેા, ડિંગળીયા જગમાં કહેવાય; ડિંગા મારે તેઓ જૂઠા, ડિંગ ન મારા !! તો અન્યાય, ૫ ૬૮ ૫ ડિંડવાણું તજ મને કાયા ને, વાણીથી જેથી સુખ થાય; ડિંડવાણુ ત્યાં રહેા !! ન ઉભા, સમજીને શિક્ષા સુખદાય. ૫ ૬૯ u ડુક્કર આધ્યાત્મિકદૃષ્ટિએ, અતિવિષયની કામના દેવ; ડુક્કર તે વ્યભિચારી મનડુ, દુર્ગુણુની થાતી જે સેવ.
For Private And Personal Use Only
ગા
ડુક્કર તે અતિકામી મનડું, ડુક્કર તે ઋતિકામનું કાજ; ડુક્કરપણું વ્યસનાનું જાણી, ઈંડા! પામે!! સ્વર્ગનું રાજ્ય. ૧૫ ડુલવુ થાતુ પાપાદયથી, દૃષ્ટબુદ્ધિથી ડુલવું થાય; ડુલવુ થાતુ જ્ઞાનવિના જગ, ડુલવું થાતુ જ્યાં અન્યાય. ડુંગળી પણુ કાલેરા વખતે, કાલેરાને કરે વિનાશ; ડુંગળી ફૂદીને ને કપુરના,-અર્કથી રાગ ટળે છે ખાસ. ૭૩ા ુટીના જે અવાજ ઉઠ્યો,”તેમાં સત્ય ઘણું પ્રગટાય; ડુંટીના આશીર્વાદોથી, બીજાનું ભલુ વેગે થાય. ુટીથી જે નીકળે શાપેા,તેથી અન્યનું ભૂંડું થાય; ડુંટીનાદ તે અંતર્વિન છે, માત્મપ્રભુ પયગામ ગણાય. ુટીના જે સત્યવિચારા, પરાપયતી ભાષા જાણુ 11; ડુંટીના જે સત્યવિચારની!!,કુરણા તે વેદો સુપ્રમાણુ. ડૂશ ન પરની નિજની કાઢા !!, જેથી તનમન શક્તિ રખાય; ડ્રશથી હાનિ બળ ક્ષય પડતી, સમજી વતે તે સુખ પાય. ઘણા ડેરા હરાયા ઢારને માટે, નટ ક્રુને થાતી હેડ, ડેરી તેજ ગુલામીપણું છે, ડેરા દેઈ રિ છંછે!!!. ડાટ દેઅને ધર્માંકમાં, આગળ ધસતા તેજ મહાન; ટાટ ન મારે!!! પાપના પંથે, ઢોટને મારીશ!! જ્યાં કલ્યાણ. નાના
૩૦
૭૨ા
st
un
usl
છા
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૩૪)
કકાવલિ સુબેધડ. ડેડી વેલડી, ગરીબ ખાવે, આંખના કેટલા રે જાય; ડેડીથી ગુજરાન કરે છે, ગરીબ લેકે શાંતિ પાય. ૮૦માં ડેબા જેવા લેકે જગમાં, જ્યાં ત્યાં અશક્ત થઈ કૂટાય; ડેબા જેવા મુખેથી જગમાં,-શો આગળ નહીં જવાય. ૮ના ડેલું ખા!! નહીં પ્રમાદ ધારી, ડેલું તે ભૂલોને જાણ; ડેલી જા ! નહિ ભરમાવ્યાથી, ડોળ કર્યાથી મળે ન માન. ૮ર ડોળ કરીને સત્ય ન હારે !!, જ્યાં ત્યાં જૂઠા કરે ન ! ડાળ; ડાળ કયાંથી પ્રતીતિ જાવે, ડેળ ત્યાં અંતરમાંહી પોલ. ૮૩ ડળ કર્યાવણ સાદાઈથી, વર્તતાં છે નહીં હલકાઈ ડળઘાલને વિશ્વાસજ ?, ડોળથી ટળતી નિજ પ્રભુતાઈ. ૮૪ ડોસા ડોસી ઘરડાઓની –સેવા કરવામાં છે ધર્મ, ડેસા ડેસી સેવા કરતાં, ઘરમાં પ્રગટે સાચું શમે. છેલ્પા કેળ સરીખે જન દુઃખ પાસે, ડાળ મૂર્ખ રહેતાં દુઃખ થાય; ડાળી માંદાની કે પ્રભુની, ઠંડાબાજીમાં અન્યાય. પ૮૬ ડેળિયું ઘીના જેવું જગમાં, ગરીબ લોકોને છે જાણ!!; ડેળિયું જીવનમાં ઉપયોગી,–જેથી જો ધારે પ્રાણ ના ડોસા ડોસી માંદાઓની. અશક્તનો સેવામાં ધર્મ, ડાળ કરીશ નહીં જૂઠો સ્વાર્થો,-તેથી પ્રગટે પાપનું કર્મ. ૮૮ ડરાવવું તે હિંસા ભારી, ડરાવવા માંહી છે પાપ; ડરાવ!! નહિં અન્યાને શસ્પે, ડરાવવામાં છે સંતાપ. ૧૮૯ ડરાવ!! નહિં મૃત્યુ ભય દેઈ, ડરાવ!! નહિં દઈને દુઃખ; ડરાવવાથી કર્મબંધ છે, ડરાવ!! નહિં આપો!! જીવસુખ. ૯૦ ડર! નહિં મૃત્યુ દેખી આતમ!!, ડરતાં મૃત્યુ થાય ન દર ડરવાથી જગ બચે ન કેઈ, ડરવાથી દુ:ખ છે ભપૂર. ૯૧૫ ડરતે તે કરતો નહીં સિદ્ધિ, પાપથી ડરી ડરીને ચાલ ! ડર !! નહિં મૃત્યુ ભયથી કિંચિત, આપોઆપ સવરૂપ નિહાળ!!.૯૨ા ડરીને ચાલે!! પાપથી જ્યાં ત્યાં, ડરાવ!! નહિં લોકેને લેશ; ડરાવવાથી પાપ કરીશ નહિં, ડરાવવાથી કર!! નહિં કલેશ. ૧૯૩
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ–૮.
(૨૩૫)
+ હ ! ઠ્ઠો ભણી ગણીને આતમ , હા જેવા રહો !! ન ભવ્ય !! હેલના જેવી પોલ ધરે !! નહીં, સદ્દગુણનાં કરશે કર્તવ્ય. ૧ ઢંઢો સાચું જૂઠું ત્યાગે!!, કામી થશે ના જેવું ઢેર; ખાવું ઉંઘવું ચારે સંજ્ઞા, મોહ તજી પામે!! પ્રભુ તેર. | ૨ | હેડને ભંગીથી તે નીચા, હિંસાદિક પાપ કરનાર; ઢળી પડ્યા દુર્ગુણ વ્યસનમાં, ઢાંકયા રહેતા નહીં નરનાર. ૩ . ઢાલ સરીખા અન્યની હા, થાતા તે માનવ છે ઢાલ, ઢેર થકી પણ માનવ હલક, કરે નહીં જે પર ઉપકાર. ૪ ઢંકાયા રહેતા નહિ દુર્ગુણ, દુરાચારથી હેડથી નીચ ઢાંકે! પરદને માનવી, ઢળે ! સજજનની સંગે ઉચ્ચ. પા ઢોલ સરીખી પિળ ધરો!! નહીં, દુર્ગણી દષી ફૂટા ઢોલ; ઢમઢમ વાગી ઢેલ કહે છે, રહે ન છાની કયારે પિલ. ૬ | ઢીલ કરે!! નહીં ધર્મકાર્યમાં, ઢીલા થાઓ !! ન દુઃખ પડંત હઠ્ઠા રહો !! ન આતમ !! જગમાં, ઢઢ્ઢો એ ભણશે સંત. ૭. હુઢાંની કદિ પાન ન બનશે, ઢંગ ધતીંગને કરશો ત્યાગ!!; ઢાઢી સરખી ખુશામતીથી, નિર્બલતાને લાગે ડાઘ. છે ૮ ઢાંકણું માંહી પાછું ઘાલી, બડે બુડથલ દુષ્ટ હરામ; ઢાંકયા રહેતા નહિ દાતારે, શૂરા રહેતાં તેનાં નામ. ૯ ઢળે !! નહીં પરનું ઈર્ષાથી, ઢંગ ધરો!! નહીં ફૂટા ઢોલ ઢેલા આતમ નિજ ઘર આવો !!, સમતા આનંદે રસાળ. ૧ના ઢચુપચું મન ધરવું ન ધર્મો, ઢચુપચું મન મૃત્યુ સમાન; હો ઠોઠ ન રહેવું સારું, ઠઠ્ઠાઓ જગમાં નાદાન. ઢળી જતા જે સત્યથી તેઓ, જલ્દી કરતા સર્વ વિનાશ; ઢળવું નહીં કાંઈ વિના વિચારે, ઢળવું સત્યમાં ધરી ઉલ્લાસ. ૧૨ ઢંગ ધડા વણ જન શું ભે, ઢંગ ધડાવણ મોટી હાનિ, ઢંઢારાથી દબી જવું નહીં, સર્વ જાતનું રાખે !! જ્ઞાન. ૧૩
(૧૧ાાં
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૬ )
કક્કાવય સુખા: ૪.
॥ ૧ ॥
૫૨૦ ॥
ઢઢરા પ્રભુના છે એવા, ન્યાય નીતિ ને ધર્મ થી ચાલ!1; ઢઢરા પ્રભુના છે સાચા, દયા સત્ય આચારા પાળ!!, ઢાલ સમા સંતા ભકતા છે, ઢાલ સમા મિત્રા જગ જાણુ !!; ઢાલ સમા છે પરાપકારી, ઢાલ સમા બનશે. રખવાળ, ઢાલ સમા શૂરાએ સાચા, હાલ સમા રક્ષક કહેવાય; ઢાલ છે સત્ય અહિંસા નીતિ, દાન ને ભક્તિ સાચા ન્યાય. ૫૧૬૫ હાલ સમી છે પ્રભુની ભક્તિ, ઢાલ સમુ' સાચુ' ચારિત્ર; ઢાલ સમા છે શુરૂ ઉપકારી, જેથી આતમ થતા પવિત્ર. ઢાંકણુ સાના શિરપર સારૂ, ઢાંકણુ તે જાણે!!! રખવાળ; ઢાંકણુ તે ગુરૂનાની સંત છે, ઢાંકણુ જગનું ગુણુ છે ધાર11. ૫૧૮ના ઢાંકણુ જેને છે તેને જગ, આશ્રય ને મળતા માન; ઢાંકણથી ઢાષા ઢકાતા, ટળતા આપત્તિના ક્દ. ઢાંકા !! અન્યની કાળી બાજુ, ધેાળી માજી જગમાં ઉઘાડ II; ઢાંક પીછોટા ગમે તે રીતે,—કીધા પણ આવે છે બહાર. ઢાંકયું પાપ તે નહીં ઢંકાતુ, જ્યાં ત્યાં તેના થાય પ્રકાશ, ઢાંક્યું સાચું રહે ન છાનું, જગમાં કુદ્રુત્ એવી ખાસ. ઢીંચવુ, વિવેકવણુ નહીં સારૂં, ઢીંચી ખાય તે થાય ખરાખ; ઢીક ન મારો !! હાંસી કરીને, તેમાં છેવટ છે નહીં લાભ. ।। ૨૨ ॥ ઢીલુ મન તન કરી નહીં ચાલેા!!, ઢીલાથી નહીં કાર્યો ઢીલ ન કરવી સત્કાર્યોમાં, ઢીલે જગમાં માર્યો જાય. ઢીલા રહેતાં મશક્તિ પ્રગટે, ઢીલાનેા નહીં કાઇ સખાઇ; ઢીલાને અહુ પાટુ વાગે, રહે નહીં સાચી મોઇ. ઢીલા થા !! નહીં ભીતિધારી, દુ:ખ પડેલાં સહેવાં સર્વ; ઢીલા સ્વાર્થે અન્યાયે જે, બનતા તેના મિથ્યા ગ. ઢીલા મનતનથી જે લેાકેા, દુ:ખ પડતાં ભાગી જાય; ઢીલા તેએ અને ગુલામેા, અન્યાયથી જીવી ખાય. ઢીલા તે જે સત્ય ન મેલે, મેલીને ફ્રી પાછા જાય; ઢીલા તે જૂલ્મીથી દખતા, ભીતિના સામા નહીં થાય.
૫ ૨૧ ૫
૫ ૨૪ ૫
૫ ૨૫ ।।
!! ૨૦૫
For Private And Personal Use Only
થાય;
॥૧૪॥
પા
૫૧ા
॥ ૨૩ ॥
૫ ૨૬ ૫
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિ સમાન.
| ૩૦ |
૫ ૩૨ ॥
ઢીલા નામો જગમાંહી, જગમાં જીવતા મડદાલ; ઢીલાં પોચાં નળે ન જગમાં, નામોં થાતા બેહાલ. ઢીલાએ મક્કમ નહીં રહેતા, ભાગી જેને પામે હાર; ઢીલાઓ છે ઢારથી નીચા, સત્ય શકિતવણ ખાવે માર ઢીલા જે દુર્ગુણુ વ્યસનાથી,-જીવતા તે મૃતક સમાન; ઢીલા જે અજ્ઞાને માહે, તેએ પશુ સરખા છે જાણ II. ઢીલા તેઓ ક્રોધે માને, માયાએ લેાલે જગ થાય; ઢીલાનું નહીં રાજ્ય જગત્માં, નખળાએથી નહીં જીવાય. ૫ ૩૧ ।। ઢીલેા થા !! નહીં સત્પંથ જાતાં, પાપથી ઢીલા લાકા થાય; હીલાઓના સંગી ઢીલા, ઢીલા મજ્ઞાની કહેવાય. ઢીલાએ તન મન વચ ધનનું, રક્ષણ કરે ન લાગી જાય; ઢીલા ઘરખારી નહીં શાલે, તજ ઢીલાશને શક્તિ લાન્ય !!. ૫ ૩૩ u ઢળી પડીશ નહિ પક્ષપાતથી, ઢળીશ !! નહીં જૂઠામાં ભવ્ય !!; ઢળી પડીશ નહિ નીચદશામાં, ઉચ્ચ દશાનાં કર !! કર્તવ્ય, ૫૩૪૫ ઢુંઢા !! સત્યને જ્યાં ત્યાં લેાકા, હૂઁઢી શેાધેા કરો !! અનેક; ઢુંઢા!! સત્યને નવનવ શેાધે, પ્રગટાવે !! સાચેાજ વિવેક. ॥ ૩પ k હુંઢા !! જગને સુખ હિતકર સહુ, હુંઢા!! આત્માન્નતિકર જેહ; હુંઢા !! પરમેશ્વરને તનુમાં, દેહ છતાં પણ જેહ વિદેહ, ઢેખાળાથી પણ તે હલકા, પરતું ચારીને જે ખાય; ઢેખાળા સરખા તું જૂઠા, હિંસક ચાર કરે અન્યાય. ઢેડ છે દુર્ગુણી વ્યસની માણસ, ચામડી મેહે કરે કુક; ઢેડ તે અન્તમાં જે નિ ય, દુષ્ટ પ્રપંચી કરેન ધર્મ, ઢેડ ભંગી જે હલકી જાતિ, તે જાતે નીચ ગણાય; ઢડપણ ત્યાં કર્મ થકી છે, ધર્મ કરે દિલ ઉચ્ચ સુહાય. ઢેડ છે અંતમાં વ્યભિચાર તે, અન્યજીવાનુ` ચુસે રકત, ટ્રેડ ફજેતા દુગુ ણુના છે, અંતર્ ઢઢપણે નહીં ભક્તિ. ઢેડ પશું છે હિંસા પાપે, પવિત્રતા ત્યાં કાઈ ન ઢેડ; ઢડપણ છે પાપાથી જગ, અંતમાં ગુણુગણુને રેડ !!,
॥ ૩૬ u
!! ૩૯ ॥
.
॥ ૪૦ ॥
॥ ૪૧ ॥
For Private And Personal Use Only
(૨૩૦)
॥૨૮॥
૫૨૯
!! ૩૭ ૫
૫ ૩૮ ॥
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૮ )
કક્કાવલિ સુબોધ-૮. ટુકડે છે પ્રભુ નિર્મોહીને, મેહીને પ્રભુ છે બહુ દૂર ટુકડે પ્રભુ છે પ્રભુપ્રેમીને, જ્ઞાનીપ્રભુ છે આપ જરૂર. ૪૨ છે હેલ વગાડી જણાવું નિજને, આતમ !! આપ આપ ઉદ્ધાર !! ઢોલ વગાડી જણાવું નિજને, આત્મબળે મુક્તિ નિધોર. . ૪૩ ઢેલ વગાડી જગને જણાવું, મુકિત છે જગમાં જાહેર ઢેલ જણાવે સમજે મનમાં, પોલ તેજે !! તો પ્રગટે હેર. ૪૪ છે ઢલકી વગાડે ! નહી જૂઠાની, ઢલકી હાજી હાની વાત
લકી જ્યાં બેઠા ત્યાં તેવી, થાતી તેથી નિજગુણ ઘાત. કે ૪૫ ઢોલા જેવો થા !! નહીં આતમ !!, મોહ સંગથી ફચ્યો ઢેલ; ઢેરના જેવું જીવન ગાળે, પોલ જે !! તારી દુષ્ટિ ખોલ. ૪૬ છે હેલા જેવા ગાફલ મૂર્ખ, રહેવું નહીં પ્રગટાવે !! જ્ઞાન, ઢીલે તું છે પ્રિયપ્રભુ ઘટ, સુમતિને સ્વામી ભગવાન. ૪૭ છે ઢળી નાખ ! ન સારૂં મળ્યું જે, ઈર્ષ્યાથી નહીં ઢળી નાખો !! ઢાળી નાખ !! ન ભક્તિરસ ને, આતમરસને પ્રેમે ચાખ!!. ૪૮ ઢગ નભે નહિ સદા જગમાં, ઢગથી આતમ નિજ વંચાય; ઢંગથી મળ્યું ન રહેતું પાસે, ઢંગથી ક્ષણિક આનંદ થાય. કલા
ગથી સાચું શમે મળે નહીં, ઢોંગથી પિતે પ્રથમ ઠગાય; હેંગ તે સાચાથી પણ અધિકે, મોહે તેમાં લાગે ન્યાય. ૫૦ ઢેગીનું જીવન છે જૂઠું, ઢંગ ત્યાં પ્રભુને નહીં પ્રકાશ; ઢંગથી એક્ય ન પ્રભુની સાથે, ઢંગમાં જૂઠી પ્રીતિ ખાસ. એ પ૧ ઢાંગમાં હિંસા જૂઠું ચેરી, પક્ષપાત વિશ્વાસને ઘાત; ઢંગમાં ઝેરને દુષ્ટાચાર, મનમાં મોહની જૂઠી વાત. | પર છે ઢંગમાં સ્વાર્થને વિષય મોહ છે, ઢીંગમાં પ્રગટે છે શયતાન; હેંગ ત્યાં આતમ થાતે અંધે, ઢેગી સહ છે નાદાન, પરા ઢગ છે પ્રભુને મહા પ્રતિપક્ષી, મેહરૂપ તે કર્મ છે જાણ; ઢંગથી જીવતું નરક છે મનમાં, ઢગ વિના ભગવાન . પકા ઢંગ છે સ્વાર્થે લોભે કામે, ભયથી તૃષ્ણાથી જ્યાં ત્યાંય ઢંગથી જીગ્યું મર્યા સમું છે, ગ ત્યાં સત્યનું ખૂન જણાય. પપા
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-.
(૩૯) ઢોંગથી આત્મપ્રભુ છે દરે, મોહ કરાવે ઢગ અનેક ઢંગ તજે તે આપ પ્રભુ છે, ઢગ ત્યાં હેય ન સત્ય વિવેક પદા ઢોંગીએથી વિશ્વ ઠગાતું, ધર્મ કર્મ આદિમાં જોય; ઢોંગીઓને મહી દુનિયા, સ્વાર્થે પૂજતી અવય. પછા ઢોંગ પ્રથમ પિતાના છડે!!, રાખો !! જ્યાં ત્યાં સાચા ઢંગ, ઢંગ જે અંશે ટળે તે અંશે, આતમ ! હારા સુધરે રંગ છે ૫૮ છે ઢોંગીઓને શું ? ધિક્કારે !!, તું નિજમાંથી ઢગ નિવાર !! ઢંગ નિવારી સત્યની સન્મુખ થાતાં પ્રગટે નહીં ધિકાર. . ૫૯ ઢોંગી જીવન અનેક ભવમાં, ભૂતકાળના ઢગ વિચાર !! ઢોંગીઓને સુધારવાને, તે પિતાને પૂર્ણ સુધાર !!. ૬૦ | તુ !! દેખે !! ખુણે ખાંચરે, સૂક્ષમ ઢગ પણ હરે કાઢ ! ઢોંગી કપટી થા !! નહીં મોહે, જ્ઞાને ઢંગના મૂળને વાઢ !!. ૬૧ાા ઢગને પિતા સ્વાર્થ છે પાપી, ઢોંગની માતા છે અજ્ઞાન, ઢંગને પ્રાણ તે સુખની જૂઠી,-લાલચ એવું કરજે જ્ઞાન. ૬ર છે ઢેગને આશ્રય મન તન વચ છે, ગ તે અસંખ્ય પ્રકારે જાણ ! ઢંગથી લખી! નહીં-વદી નહીં-કરી!નહીં, ઢંગથી નિર્મલતા બહુ માન!! ઢોંગથી સઘળા મેહી , પ્રભુને પણ છેતરવા જાય; ઢંગથી અન્યાય બહુ જૂલ્મ, ઢંગ તજ્યાથી શાંતિ થાય. ૬૪ ઢેગી પાંખડીએ એ જે, ધર્મશાસ્ત્ર નામે પાખંડ, ઢંગ કર્યા તેમાં અજ્ઞાનને, રાગરાષનું મોટું બંડ એ ૬પ છે ઢંગી શાસ્ત્રમાં હિંસા જૂઠું, ચેરી જૂલ્મ અને અન્યાય ઢોંગીઓએ ધર્મના નામે, મોહને પૂજાવ્ય નિરખાય. એ દર મા ઢંગ ધતૂરા પાખંડ ચાળા, ધમ નામે જ્યાં ત્યાં થાય; ઢોંગીઓથી અજ્ઞાનીઓ, ફસાઈને બહુ દુઃખને પાય. ને ૬૭ છે ઢોંગી જીવન વિષે જાણીને છડી પવિત્ર આતમ ! થાવ !!; ઢોંગી વિચારે પ્રવૃત્તિ સઘળી,–ત્યાગી પ્રભુમાં લગ્ની લગાવી. ૬૮
ગ ન કિંચિત મનમાં પ્રગટે એવો આતમ!! ઉપગ ધાર !! ઢોંગ ન કર !! તું પૂજાવવાને, નિર્દોષી જીવન સુખકાર. ૬૯
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૨૪૦ )
www.kobatirth.org
કક્કાવલ સુધ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ ૧ ॥
જીણા નાના અણુથી થાશેા, તજશે। મિથ્યા સહુ મર્હુ કાર; જગમાં કોઈ સાથ ન આવે, સ્વગ્ન સરીખા સહે સસાર. નાના મેાટા સહુને મરવું,-જાણી સઘળાં તજશેા પાપ; ગુણ્યા ભણ્યા ગણ્યા કહેવાશે, સમજી વર્તો !! આપેામપ. રા
ત.
માણા
ાજા
;
તત્તા નવ તત્ત્વાને જાણેા !!, આતમ !! જડ એ જાણે !! તત્ત્વ; આતમ !! સ ંવર નિર્જરા સેવા !, આત્મગુણેનુ પામે !! સત્ત્વ. તર્ક વિવાદો તકરારાથી, તરવારે લડવુ છે પાપ; તીર્થંકરને તીને સેવા !!, જ્ઞાને ટાળે !! કર્મના તાપ. તત્તા ભણ્યા ગણ્યા કહેવાશેા, ભવાદધિનુ' પામે !! તીર; તારૂ આતમ !! તારી પાસે, રાગ રાષ તજતાં મહાવીર. તત્ત્વમસિ તુ આતમ પ્યારા, તૃષ્ણા દેહ્રાધ્યાસ નિવાર ! ! ; તર !! તુ ભવસાગરને જ્ઞાને, પ્રભુથી તાલાવેલી ધાર I તમાર્ગુણી બુદ્ધિને ભેાજન, તીખું તમતમુ જમવુ વાર ! ! તાલી ના દે !! મિથ્યા તારી, તાણાતાણુ ન કરે !! તકરાર. તુષ્ટિ કરીએ મનની જ્ઞાને, પ્રેમે ગુરૂગમ સદ્બાધે; તાતા માતા અનેા !! ન જડના,-માહૈ જ્ઞાની શિવ શેાધે, તાકાના તર્કટ નહીં કરશેા,-જૂઠ તમાસા પરિહરશે; તત્પર રહેવુ તન મન શુદ્ધિ,કરવા માટે સહુ કરશે.. તીથ કર તે કેવલજ્ઞાની, અઢાર દોષ રહિત ભગવાન, તીને સ્થાપે ચેાત્રીશ અતિશયી,ચાવીશ તીર્થંકર ગુણુખાણુ. દવા તીર્થં તે જગમ સાધુ શ્રમણી, શ્રાવક શ્રાવિકા નિર્ધાર; તરીએ જેથી તે છે તીર્થં જ, જ્ઞાનાદિ ગુણી નરને નાર. તરીએ દુ:ખના સાગર જેથી, તીર્થ અને તે તાલાવેલી તરવા માટે, લાગે તા સુખ છે નિર્ધાર. તાલાવેલી પ્રભુની સાથે, લાગે તેા જગ પડે ન ચેન; તડફડતા પ્રભુ મળવા માટે-,તેને પ્રગટે સુખની ઘેન,
તારણુહાર;
For Private And Personal Use Only
"શા
મા
ill
બા
માલ્યા
॥૧૦॥
m૧૧u
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધ-ત.
૫૧૩ા
૫૧મા
તાજો તે જેને નહીં દુર્ગુણ, દુ:ખાની પીડા ન લગાર; ત્યાગી તે જેને મન માહ ન, રાગ રાષ ત્યાગે સુખ સાર. તપ ઉપવાસથી મન તન ઉપર, આતમના પડતા શુભ દાખ; તપથી આયુષ્ય લાંબુ મનની, ઇચ્છાઓ પર રહેતા કાન્નુ. ત્યાગ તે દુ દુષ્ટ કર્મના, રાગ રાષના ત્યાગ તે ત્યાગ; ત્યાગ તે ધર્માર્થ સહુ સ્વાર્પણુ, ત્યાગ તે સત્યને દિલ વૈરાગ્ય, ૫૧૪ ત્યાગ તે પંચમહાવ્રત ધરવાં, તજવાં ધન કામિની ઘરબાર; ત્યાગ તે નિષ્કામે સહુ કરણી, મેાક્ષાર્થે આચાર વિચાર. ત્યાગ તે કામાદિક વૃત્તિના, અંતરથી કરવા પરિહાર; ત્યાગ્યા વણુ વિષયાદિક વાસના, વેષ ક્રિયાએ ન ત્યાગ વિચાર. ॥૧॥ ત્યાગ તે અશુભ વિચારાચારના, અશુભ કષાયેાના છે ત્યાગ, ત્યાગી અંતરમાં જરી દેખે! ! !, મનમાં છે વૈરાગ્ય કે રાગ. ॥૧છા ત્યજ !! મનની ચિતાએ સઘળી,ત્યજ !! મનમાં પ્રકટયા જે શેક; ત્યજ ! ! દુષ્ટાની સંગત ખૂરી, દુ:ખ ટળે નહીં પાડે પેાક. ૫૧૮ા ત્યજ ! ! તૃષ્ણાના દુષ્ટ વિચારા, ત્યજ ! ! શૂઠો મમતાની વૃત્તિ; ત્યજ !! કુમિત્રની સંગ નઠારી, ત્યાગા !! અધર્મનો પ્રવૃત્તિાવા ત્યજ ! ! તું ગૃહસ્થ ત્યાગદશામાં, ગૃહસ્થ ત્યાગદશા અહંકાર; ત્યજ !! તું પરની આશાએથી,ગુલામી ઇચ્છાના ભંડાર. ારના ત્યજ ! ! તું જૂઠી સાક્ષી દેવી, સ્વાર્થ લાભને મારી લાત; ત્યજ !! તું અધમ પાપનાં કાર્યાં, ત્યજ !! તું પરની જૂઠી વાત. ॥૨૧॥ ત્યજ !! તુ વેરીએના વૈરને, તજ !! તું પ્રભુવણુ જડ જગ સ; ત્યજવું પૂરૂ જે જે અશે, તે અ ંશે કર ! ! નહીં મન ગ. ॥ ૨૨ ॥ તૃષ્ણાના ત્યાગે તુ ત્યાગી, ત્યાજ્યના અંતર વર્તે ત્યાગ, તૃષ્ણાથી ઉભરાતા જીવા, કરતા જગમાં દ્વેષ ને રાગ. તૃષ્ણાએને અશુભ મા થી,—કાઢી પરમાર્થોમાં વાળ ! ! તૃષ્ણાઓને સારા માગે, વાળી પછીથી તૃષ્ણા ટાળ ! !. તૃષ્ણાઓને સ્વપરધર્મ ના, માર્ગોમાં વિવેકે વાળ ! I; તૃષ્ણા, સેવા ભક્તિ માગે, સારી સન્માર્ગોમાં ભાળ ! !
•
૫ ૨૩ ૫
;
૫ ૨૪ ॥
॥ ૨૫ ॥
૩૧
For Private And Personal Use Only
( ૨૪૧ )
૫૧ા
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪ર)
કક્કાવલિ સુબોધ-ત. તૃષ્ણસાગર તરે તે ત્યાગી, સંતે ભક્ત ને મસ્તાન, તૃષ્ણાસાગરમાં જે ડૂબે, તેઓ મહી છે અજ્ઞાન. તૃણાને કદી પાર ન આવે, નભ થકી તૃષ્ણ અનંત, તૃષ્ણાવણ સહુ સંગી છતાં પણ, ત્યાગી ચગી આતમ સંત. રણા તૃણ ઈચ્છા આશા વાસના, મોહ પરિણતિ રૂપ અનેક; તૃષ્ણાથી કદિ શાંતિ ન સુખ છે, જડ સુખ તૃષ્ણા બૂરી ટેક. ૨૮ તૃષ્ણ જે તાપ ન જગમાં, તૃષ્ણા જેવું દુઃખ ન કેય; તૃષ્ણ સર્વ પ્રકારની ત્યાગે !!, આતમ અનંત શાંતિ હેય. રિલા તૃષ્ણ વણ આજીવિકા માટે, ગ્રહણ ત્યાગ જે બાહ્યમાં થાય; તેમાં નિર્લેપી થઈ આતમ, સત્ય ત્યાગને પામી સહાય. એ ૩૦ છે તક ન જવાદે ! આવી સારી, તક ચૂકે માનવ પસ્તાય; તક ચૂકે તે ચૂકે સઘળું, તક સાધે તે જયને પાય.
૩૧ તકતકતું જયાં તેજ ત્યાં સઘળું, તકતકવું જગ પુરૂ થાય તકતામાં શું જે મુખને, ત્યારે તું પ્રતિબિંબથી ન્યાય. ૩રા તકરારથી થાય ન શાંતિ, જૂઠી વાતે શી? તકરાર; તકરારોથી દૂર રહેતાં, ન્યાયે શાંતિ મળે નિર્ધાર. તકરારે જે યોગ્ય તે કરવી, જેથી ખેટી ટળે તકરાર; તકરારીથી કામ પડે તે, બળબુદ્ધિથી છે જયકાર. તકલાદીની કિંમત જૂઠી, તકલાદી અંતે વિણસાય; તકલીફ વેઠી અન્યાયીના, જૂલ્મ ટાળે !! ધારી ન્યાય. રૂપા તકસીર ભૂલો જે જે થાતી, તેનું કારણ સમજી વાર !! તકસીર પડતાં શુદ્ધ બનીને, આગળની પ્રગતિ નિર્ધાર. ૩૬ તકાદે કર!! ઉપયોગી ન્યાયી, નિજ પરને જેથી હિત થાય; તકાદે કર!!નિજ સ્વાધિકાર, તેમાં કર!!નહીં કઈ અન્યાય. ૩ણા તકાસવું નહીં પરનું બુરું, અન્યનું નહીં વિત્ત તકાસ !! તકાતે જે પરનું બૂરૂં, તેઓ અંતે પામે નાશ. ૩૮ તક છે શકને મહા દુર્લભ જગ, તકથી અનેક રોગો જાય, તથી આરોગી નરનારી, તકથી અનેક લાભ જણાય. રક્ષા
In૩૩
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
gol
કક્કાવલિ સુબોધ-ત.
(ર૪૩) તખ્ત તે ન્યાય પશાક્રમ નીતિ, દયા સત્યને પરોપકાર તણ તે શાંતિ શુદ્ધ ગેમને, સદગુણને રૂડા આચાર. તણ તે સત્ય પ્રકાશની શક્તિ, ક્ષમા સરલતા હિતનાં કૃત્ય, તખ્ત તે સાવિક ગુણ કર્મોથી, એવું તખ્ત તે જીવતું સત્ય. ૪ તજવીજ કર તું આનંદાથે, સારી બાબતની ધરી હાલ તજી દેજે જૂઠું લાગે છે, તજ !! કુટેવને દેવી ગાળ. પાદરા તજવું ગ્રહવું સાપેક્ષાએ, સારું ખોટું જ્યાં ત્યાં થાય તટસ્થ થઈને સત્ય વિચાર !!, તટસ્થ થઈને આપે!!ન્યાય. જરા તટસ્થ સાક્ષી થઈને જગમાં, ચલાવ!! ઉત્તમ શુભવ્યવહાર; તટસ્થ થઈને સ્વાધિકારે, કતવ્ય કર!! થઈ હુંશિયાર. ઇજા તટસ્થ થઈને નિજ મન તનનાં-કર્તવ્યમાં સત્ય તપાસ!! તટસ્થ થઈને નિરહંભાવે, કાર્યો કર !! ધારી શિવ આશ. જપા તટસ્થ થઈ નિજ સારું ખોટું, તપાસી આગળનું કર કાજ; તટસ્થ થા નિલેપ સુજ્ઞાની, પામ !! શુદ્ધાતમ સામ્રાજ્ય. ૪ તટસ્થ ને ગુણ ને જે ભૂલે, નિજમાં તે સહેજે દેખાય; તટસ્થ કર્તા છતાં ન કર્તા, તટસ્થ થા !! આતમ !! પ્રભુરાય, જા તડપક્ષોમાં તટસ્થ રહીને, તડફડ ટી જે તે ત્યાગ ! તડેની એકતા કરવી સં૫,એવા કર્તવ્ય જગ જાગ ! . . ૪૮ તડકા નહીં અન્ય જનને, નિજ શક્તિના જોરે લેશ તડકાવવાનું કાર્ય છે બૂરૂં, તેથી પ્રગટે બુરા કલેશ. ૫ ૪૯ | તડકે છાંયલે વારાફરતી, આવે ને તે પાછો જાય, તડકા છાંયલા જેણે વેઠયા, તેને ઘણ અનુભવ થાય. ૫૦ છે તડકે છાંયે બે ઉપયોગી, સોના સ્થાને સહુ છે બેશ તડકે છાંયે બે શિક્ષક છે, શિક્ષા દે ટાળો! સહુ કલેશ.. ૫૧ છે તડતડાટ ન કરો ક્રોધે, તડતડાટે કાર્ય ન થાય; તડપડ ખૂટી જૂઠી છે ડે!!, તડપડ કરતાં કાર્ય હણાય. પર છે તડફડવું પાપોદયથી છે, તેથી દુઃખ અશાંતિ અપાર; તડફડાટ ન કરો !! નકામો, સમતાએ દુઃખ સહા એ સાર. પણ છે
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪૪)
કક્કાવલિ સુબે-ત. તડભડ બોલે બીજાઓ પર, સારી બેટી લાગણી થાય; તડભડ બેલ!! ન ગમ ખાઈને, બેલે કાર્યની સિદ્ધિ સુહાય. પજા તડાોિ થા!! નહીં જગમાંહી, તડાકા જૂઠા બેલ ન બોલ !! તડાકા માયે વળે ન કાંઈ, ઉલટે ઘટતે નિજ તેલ. ૫૫ . તડાક મારે !! નહીં કે કાળે, વિચારીને સાચું તે બેલ!!; તથ્ય પચ્ચ હિતકર વાણીને, વિચારીને બેલે છે તેલ. છે ૫૬ છે તણુવું હદની બહાર ન સારૂં, તણાઈને કર !! નહીં કાજ; તણાવું નહીં શકિતની બાહિર, તણાઈ જાતાં રહે ન લાજ.' પછા તક્ષણ ધર્મનાં કાર્યો કરવાં, તાબડતોબ કરે!! પરમાર્થ; તગાદે કર!!નહીં વિના વિચારે, અન્યઘાત ત્યાં બુરે સ્વાર્થ. ૧૫૮ તત્વને જાણે!! ગુરૂગમે જદી, તત્વજ્ઞાનમાં વસ તું સત્ય તત્વજ્ઞાની સાક્ષાત્ પ્રભુ છે, કેવલજ્ઞાની ભાખે સત્ય. . ૫૯ તત્વજ્ઞાનમાં ફેર પડે નહીં, ત્રણયકાલમાં નહીં બદલાય; તત્વજ્ઞાન તે બે દુ ચારની, ગણતરી સરખે સાચો ન્યાય. ૬૦ છે તત્વજ્ઞાનની કરો!! પરીક્ષા, બુદ્ધિ અનુભવ ગમ્ય તે સત્ય, તત્વજ્ઞાનથી તો સાચાં, જણાતાં થાતાં સાચાં કૃત્ય. એ ૬૧ છે તત્વજ્ઞાનથી ધર્માચાર, મેક્ષાદિકની સિદ્ધિ થાય; તત્વ ફરે નહીં ફરે ક્રિયાઓ, આચારે પરિવર્તન પાય. ૬૨ છે તત્વ છે બે નવ સાત પ્રકારે, કેવલજ્ઞાની ભાખ્યાં સાર; તત્વજ્ઞાનપર જૈનધર્મને, પાયે સાચો છે આધાર. છે ૬૩ !! તત્વજ્ઞાનીઓ શ્રુત કેવલિયે, ગીતાર્થ સૂરિવર જગ જયકાર; તત્વજ્ઞાની છે સર્વ પ્રકારના, જ્ઞાનીઓમાંહી શિરદાર. . ૬૪ છે તવમસિ મહા વાક્યને સમજે, અનેકાન્ત દ્રષ્ટિએ જેહ, તત્વજ્ઞાની તે સમ્યમ્ દષ્ટિ, સર્વકદાહ રહિત છે તેહ. એ ૬૫ તત્પર રહે !! નિજ કાર્યમાં આતમ!!, તત્વજ્ઞાનથી કર !!કર્તવ્ય તડાકા માયે વળે ન કાંઈક કરવામાં સાર જ છે ભવ્ય! !. ૫ ૬૬ છે તપના અસંખ્ય ભેદ જાણે!!, બાહ્યાભંતર તપ બહુ ભેદ, તપ કરવું જે કાળે ઘટે જે-તે કર!! જેથી નાસે ખેદ. એ ૬૭ છે
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબે-.
(૨૪૫) તપ તે જેથી ચિત્તની શુદ્ધિ, મહાદિક વૃત્તિને નાશ; તપ તે દુષ્ટચ્છાઓ તજવી, તપ તે દુ:ખે ધર્માભ્યાસ. ૫ ૬૮ તપ તે વૃત્તિને દમવી, તપ તે દુષ્ટ ધ્યાનને નાશ; તપ તે મોક્ષાથે શુભ કર –કરવી કરવા જે ઉપવાસ. ૬૯ છે તપ તે જેથી કર્મો તપતાં, રાગ રાષને થાય વિનાશ તપ તે સર્વેચ્છાઓ ઉપર, કાબુ મૂકો તે ખાસ. એ ૭૦ છે તપ તે ક્રોધને માનને હણ, માયા લોભને હણો જેહ, તપ તે વિષયની વૃત્તિ હણવી, દુષ્ટપ્રવૃત્તિ હણવી તેહ. ૭૧ છે તપ તે દુર્ગુણ વ્યસને તજવાં, તપ તે લેવું પ્રાયશ્ચિત્ત તપ તે વિનય ને સેવા ભકિત, ધ્યાન કે જેથી ચિત્ત પવિત્ર છે ૭૨ છે તપ તે મન વચ કાયની બૂરી, પ્રવૃત્તિને તજવી તેહ; તપ તે ધર્મનાં શાસ્ત્રો ભણવાં, ધર્મક્રિયાઓ પ્રશસ્ય જેહ. એ ૭૩ તપ તે મનને વશ કરી વર્તવું, તપ તે પાપી વાંછા ત્યાગ, તપ તે જડમાં સુખબુદ્ધિથી,-રાગને તજો ગુણ વૈરાગ્ય. ૫ ૭૪ છે તપ તે ધાર્મિક પારમાર્થિક સહ, કાર્યો કરવાં સહીને દુઃખ; તપ તે સેવા ભક્તિ ધ્યાનમાં રહેતાં સહેવી તૃષાને ભૂખ. જે ૭૫ છે તપ તે દયા ને સત્ય અહિંસા, દમ સંયમ સાચું ચારિત્ર, તપ તે દેહની મૂર્છા ત્યજીને, નિલે પી ને થવું પવિત્ર છે ૭૬ છે તપસ્વીઓ એવા ત્યાગીએ, તેઓની કર!! પ્રેમે સેવ; તપ ને પરહિત માટે સ્વાર્પણ, કરતાં આતમ પ્રગટે દેવ. . ૭૭ તપસ્વીઓની સેવાભક્તિ, કરવામાં અપાઈ જાવ !!; તપસ્વીઓને પ્રસન્ન રાખો !!, લ્યો !! સેવાને ભાવે લહાવ. ૭૮ છે તપસ્વીઓ જે જ્ઞાની ચાની, પરોપકારી ત્યાગી શ્રેષ્ઠ તપસ્વીઓની આગળ બીજા, પામર જીવો છે સહુ હેઠ. . ૭૯ તપસ્વીઓ જે જે અંશે જે, તે તે અંશે તે સુખકારક તપસ્વીઓને નિષ્કામે જે, સેવે તે પામે ભવપાર. તપસ્વી થા!! આતમ !! નિષ્કામે, યથાયોગ્ય તપ સાધન સાધ્ય; તપ સાધન છે, મેલ ધ્યેય છે, એ દષ્ટિએ તપ આરાધ્ય. ૮૧
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૧ )
કાલિ સુમેષ–ત.
॥ ૮૪ ॥
૫ ૮૫ ॥
॥ ૮૬ u
।। ૭ ।
તપાસીને કર્તવ્ય કરો !! સહુ, શત્રુ મિત્રની કા 11 તપાસ; તપાસ રાખી આગળ ચાલા!!, તપાસીને રાખો !! વિશ્વાસ. ૫૮ા તપાસવું સહુ સૂક્ષ્મ ષ્ટિથી, તપાસ ત્યાં નહીં નાશીપાસ; તપાસ જાતે જેહ કરે તે, પામે છે જય સુખ શિવ ખાસ. ॥ ૮૩ ૫ તપગચ્છ ખરતરગચ્છ આદિ સહુ, ચેારાશી ગચ્છા કહેવાય; ત્યાગી જૈન શ્વેતાંબર એ સહુ, તત્ત્વજ્ઞાનમાં ભેદ ન થાય. ત્યાગી તે જેણે મનમાંથી, કામેચ્છાના કીધા ત્યાગ; ત્યાગી તે જેણે શિવ હૅતે, ધાર્યાં અંતરમાં વેરાગ્ય, ત્યાગી તે જે માહને ત્યાગ્યેા, વાર્યાં સઘળા વિષય કષાય; ત્યાગી તે જે પંચ મહાવ્રત,-ધારી નિષ્કામી થઇ જાય. ત્યાગી તે જે જગહિત કરવા, તન ધન મનને અપે પ્રાણ; ત્યાગી તે જે આત્મસ્વભાવમાં,-ધ્યાનવડે થાવે મસ્તાન ત્યાગી તે જે સર્વ શુભાશુભ,-પરિણામાની પેલી પાર; ત્યાગી તે જે અધર્મ ત્યાગે, પ્રશસ્ય ધર્મ ને આચરનાર. ત્યાગી તે જે જડ વિષયમાં, સુખ બુદ્ધિના કરતા ત્યાગ; ત્યાગી તે જે સર્વ શુભાશુભ,-વાસના ત્યજી પામે વૈરાગ્ય. ॥ ૮૯ ॥ તબીબી ધંધા જનહિતકારી, તમીમ જગ ઉપયાગી થાય; તનુ રક્ષણ કરવા ઉપયાગી, તબીબી જ્ઞાન મહા હિત લાય. ૫ ૯૦ તબિયત સારી તે સહુ સારૂ, તમિયત પર સૈાના આધાર; તમિયત શાખા!! સારી સમજી, તનમન શક્તિ વૃદ્ધિસાર. ॥ ૯૧ ॥ તમ અજવાળુ કુદ્રુતી એ છે, ઉપયાગી જગને હિતકાર; તમ પ્રકાશ એ નિયમિત રૂપે, જગની સેવા કરે સુખકાર. ॥ ૨ ॥ તમા ન જેને તે છે ત્યાગા, તમા વિના જગજીવન કાય; તમા માટી મહાત્માને જગમાં, મહાત્માથી ન્યારા તે હાય. II ૯૩ u તમા ગમે તે પ્રકારની છે, કોને કાઈને કાને કાય;
તમાથી જીવા સઘળા પરસ્પર, સહાયથી જીવે છે જોય. ૫ ૯૪ ૫ તમા વિનાના જે જગમાં, નિ:સ્પૃહ ત્યાગી કહેવાય; તા પણ તેએ પ્રભુની ગરજે, તમા ધરે તેમ તનુની સ્હાય. ॥ ૫ ॥
For Private And Personal Use Only
૫૮૮૫
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુબોધ-ત. તમા વિનાનું કેઈ ન જગમાં, તમાથી જીવાતું જગ જાણlly તમાઓ સારી ધમળે તે,-પરોપકારી મનમાં આણ!!. એ હદ છે તમાં દેહ મન આત્મપ્રભુની, દેહારિક જીવનની ધાર છે; તમા ધરીને આગળ જાતાં, તમા ટળે જીવ મુકત થનાર. . ૭. તમામ વિદ્યા ને કલાને જાણે છે, તપાસે અંતરમાં છે મહાન, તમારો માર !!ન ગુસ્સો લાવી, તર્કટ નહીં ત્યાં સાચું જ્ઞાન. ૯૮ તર્ક બુદ્ધિથી સત્ય તપાસે છે, તર્લ્ડ થી અવળી બુદ્ધિ ન ધાર , તર્કને દુરૂપયોગ ન કરે, શુષ્ક તકને કરા! પરિહાર ૯ તરકટી થઈને તરકટ કર !! નહીં, તરકટ કરતાં લાગે પાપ; તરકટ પડ્યો રચનારા, પરભવમાં પામે સંતાપ. ૧૦૦ મા તૃણ મણિમાં સમભાવી જેઓ, સમાન જેને રત્નને ધૂળ; તૃષણ નહીં જડની જેઓને, એવા સંતનું નહીં મૂલ. ૫ ૧૦૧ છે તરછોડી દે!! દુષ્ટ વિચારે, બરાઓની સેબત તેમ; તરછોડી દે!! જેથી હાનિ-દુખ પડે તેને સ્વયમેવ. જે ૧૦૨ તરતે થાઈશ શુદ્ધ વિચારે, સન્માર્ગે મન ધર !! વિશ્વાસ, તરવું વા મરવું નિજ થી છે, સમજીતરવાધર !! ઉલ્લાસ. ૧૦૩ તરફડતે થા!! પ્રભુને માટે, સઘળાં પાપ દૂર નિવાર! ; તરફડ એવી પ્રભુની પ્રગટે,–તો પ્રભુ મળશે નિશ્ચય ધારા.૧૦ તરફડીઆં ક્યાં જડ સુખ આશા-ધારીને મારે છે ભવ્ય !!! તરફડ!! તાલાવેલી લગાવી, કર !! પ્રભુ પ્રાપ્તિનું કર્તવ્ય. ૧૦૫ તરફદારી પક્ષપાતથી જૂઠી કર !! નહીં સત્ય વિચાર; તરફદારી સાચી કરવી, સારામાં તરફેણુને ધાર!!. ૧૦૬ તરબોળ થઈજા !! પ્રભુભક્તિમાં, રહે ન જેથી જગનું ભાન તરલપાડ્યું છડીને આતમ છે, કર !! પ્રભુભક્તિરસનું પાન. ૧૦ણા તરવારે છે રાજય જગતમાં બાધા રાજ્યમાં શસ્ત્રો હોય; તરવારે છે સારું છે, પુણય પાપ એ સાથે જોય. ૧૦૮ તરસને ટાળે !! સારી સઘળી, પાપી તરસને પ્રગટી વાર તસ શુભાશુભ જાણી જ્ઞાને, તરસ છીપાવો!! થઈ હુંશિયાર.૧૦લ્લા
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૮)
કક્કાવલિ સુમધ–ત,
તરસ્યાને ઝટ પાણી પાજે, ભૂખ્યાને દે !! અન્નનું દાન; તરસ્યાં એને જલ સ્માદિથી, સહાય કરે પામા!! ભગવાન, ૫ ૧૧૦ ॥
તરંગ સારા જૂઠા જગમાં, પુણ્ય પાપના જાણુ !! તરંગ; તરંગ કરે તેા સારા કરજે, જેથી વાધે આતમરગ તરથી સારા માર્ગે સારા, તરંગી પાપના પન્ચે ખરાખ; તરંગીએ મનમાં આવે તે,-કરતા જીવે ન લાભાલાભ.
For Private And Personal Use Only
૫ ૧૧૧ ॥
૫ ૧૧૨ ૫
૫ ૧૧૫ ૫
૫ ૧૧૬ ૫
તરાપ માર!! ન પરધન સ્રીપર, તરાપ પાપી ! સઘળી ત્યાગ!!; તરાપા ધર્મના માર્ગના કરીને, ભવયાત્રામાં જ્ઞાને જાગ !!. ૫૧૧૩ા તર્કનાં સઘળાં શાસ્ત્રો જાણા !!, તર્ક બાજ પામે નહીં હાર; તર્ક વિતર્ક જ્ઞાનની વૃદ્ધિ, તર્ક શકિત છે મન આહાર. ૫ ૧૧૪ t તન કર ! ! નહીં અન્યને જૂઠું, તનથી નહીં થવાય શ્રેષ્ઠ; તન તાડન ખરી રીતે, કરવાથી દુઃખા છે ઠેઠ, તલપ તે લાગી જેને જેની,-તેને તેણુ ગમે ન લેશ; તલપ તે ધર્માર્થ છે સારી, ખૂરી તલપે પ્રગટે કલેશ, તલપ જે વ્યસનાની દુર્ગુણની, ટેચ્છાઓની તે ઢાળ ! !; તલપ જે કુટેવાની તેને,-ટાળી શુભ ગુણને અજવાળ !!, ॥ ૧૧૭ II તલપ જે સર્વના સારા માટે, તલપ જે આત્માન્નતિને હેત; તલ૫ જે પરોપકારો કરવા, તલપ જે પામી શુભ સ ંકેત, ૫૧૧૮ા તલપાપડ થઈજા !! પ્રભુ મળવા, તાલાવેલી તલબ લગાવ !!; તલસ !! પ્રતિષલ પ્રભુગુણ વરવા, નિજભૂલાને શેાધી હઠાવ !!. ૧૧૯૫ તલસ !! નિજાતમ ! પ્રભુભકિતમાં, આત્મસુખાર્થે તલસા !! ભવ્ય !!; તલસ તું સેવા ભકિત કરવા, આત્મશુદ્ધિ એ છે પ્રાસન્ય. ૧૨૦ના તલ્લીન થા !! શુભ ક બ્યામાં, દુષ્ટાએ વારી ; તલ્લીન થા!! તુ પ્રભુના ધ્યાને, અનુભવા પ્રભુ હજારાહજુર ૫૧૨૧ll તવાઇ જા !! નહીં દુલ્ટેચ્છાએ, તવાઇ જા ! ! નહીં કરીને શાક; તસ્કરના વિશ્વાસ ન કરવા, રણુમધ્યે શુ પાડવી પાક ।। ૧૨૨ ૫ તહુ સહુ શુભ ખાખતના કરવા, તહેનામાં કર !! સારાં એશ; તહનામાં એવા નહીં કરવા, પાછળથી પ્રગટે જ્યાં લેશ. ૧૨૩ા
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબે-તે.
(૨૪) તહેમત મૂક!ાન છેષે લેભે, સ્વાથે અન્યાયે જ લગાર; તહેમત મૂકી ન શત્રુ ઉપર, તહોમતનું ફળ કડવું ધાર!!. ૧૨૪ તહેમતનું પ્રતિફળ છે તહેમત, તહોમત દીધે થાય ન શાન્તિ તહેમતનિજ પર આવ્યાં સહેવાં, તહોમત વૈરનું કાર્ય છે ભાન્તિ. ૧૨પા તહેમતદાર ન કોને કહેવો, વિના વિચારે કહેતાં પાપ તહોમત જૂઠાં દેવાથી અરે, અન્યભવે પ્રગટે સંતાપ ! ૧૨૬ છે તંત પકડ !! નહીં જૂઠ હઠથી, સાચા તંતમાં હઠ !! નહીં લેશ; તંતીલાઓ સા૨ ખાટા, પ્રગટાવે છે સુખ ને કલેશ. ૧૨૭ છે તંત્રના છે અનેક ગ્રન્થ, અનેક જાતનાં તંત્ર જાણ !! તસ્કર વિદ્યા પણ તંત્રજ છે, તત્ર સુખ દુઃખકારક માન !!. ૧૨૮ તંત્ર મંત્રને યંત્ર થકી પણ, કલિયુગમાં ચઢિયાતા જાણ!! તંત્રને પાપે ઉપયોગ જે,–કરે તે પામે નહિ શિવઠાણું. ૧૨લા તંત્રી થાજે સત્કાર્યોમાં, પરમાર્થોમાં જૈ હુંશિયાર તંત્રી પ્રથમ તું તનમનને થે, પોતાની બાજી નહીં હાર!!. ૧૩૦ તંબુનો તનુરૂપે જે નિજ, સાત ધાતુને બળે છે બેશ; તાર છે તેના વિચારવાળા, વગાડ!! પ્રભુ ભક્તિમાં હંમેશ. ૧૩૧ તાક !! ન કેનું બિરૂં કયારે, તાકીદે કર !! સારાં કાજ; તાકત અનુસાર કર !! કાર્યો, તાકતથી છે નિજ સામ્રાજ્ય. ૧૩રા તારું તે સન્માર્ગે ચારૂં, પાપ માર્ગમાં બેટું જાણ!! તારું જ્યાં સમજે ત્યાં સારૂં, તાગામાં નબળાઈ પ્રધાન છે ૧૩૩ તાગડદ્ધિન્ના કર ! નહીં મૂખ, જૂઠી સલાહે લેશ ન ચાલ!! ત્યાગી દે!! તું જૂઠ પ્રપંચ, તોફાનીને જૂઠો પાર. | ૧૩૪ છે તાજી શક્તિ તાજી વિદ્યા, તાજું છે સોને સુખકાર; તાજા પાસે અન્ય આવે, તાજાથી કરતા સહુ યાર. મે ૧૩૫ છે તાજુબ થા !નહીં.દ્રશ્ય દેખી, તાજુબી જે નિજની માં તાડ સમો માને નિજ ઉંચે, પણ ગુણ વણ ઉંચે ન સહાય. ૧૩દા તાડુકે કરી મેહ હઠા ! !, દુઃખકારક છે રોગની તાણું તાણુતાણું ખોટી તજવી, ટુટી જાવે એવું ન તાણ ! !. ૧૩૭ છે ૩૨
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૦)
કક્કાવલિ સુબે-ત. તાન લગાવે!! સત્કાર્યોમાં, પરમાર્થોમાં તાન લગાવ! .; તાન લગાવો! પ્રભુ ભજનમાં, અંત આત્મ પ્રભુને જગાવ!!. ૧૩૮ તાન માનને જ્ઞાનને દાને, સાને ગાને શકિત જગાવો!! તાનથકી સન્માન જગતમાં પ્રભુતાને મળે આનંદ લહાવ. ૧૩૯ તાપને ઠંડક બે ઉપયેગી, નર નારીની પેઠે જાણ!! તરણિ શશી બે જગ ઉપયોગી, નિજ નિજ સ્થાને સહુનું માન,૧૪મા ત્રિવિધ તાપથી મુકત થવાને, ગુરૂ સંતેના પગલે ચાલ!! તાપ ત્રયના નાશથી મુક્તિ, તાપ હરે તે તાપસ ધાર!!. ૧૪૧ તાપીનદી પર સુરત નગરી, જેનેનું તે પવિત્ર ધામ; તાપી નર્મદા સાબરમતી નદી, ગુર્જર ભૂમિમાં સુખઠામ. મે ૧૪ર છે તાબુત કરતા મુસ્લીમો જગ, હસન હુસેનની યાદી હેત; તાબુત સરખા જડ જે રહેતા, તેના હાનિકર સંકેત. છે ૧૪૩ . તાબે માતા પિતાના રહેવું, ગુરૂ તાબે રહી લેવું જ્ઞાન, તાબે રહેવું ઉચ્ચ વડીલના, જેથી પ્રગટે સારી સાન. ૧૪૪ તાબેદારી સુખ હિતકારક, પ્રગતિકારક કરવી બેશ; તાબેદાર ન બનશો કયારે, મહાદિકના પ્રગટે કલેશ છે ૧૪૫ . તાબેદારી બેટી તજવી, સારી તાબેદારી ઉઠાવ છે; તાબેદારી ન કદિયે વહાલી-કેઈને લાગે સમજે !! દાવ. મે ૧૪૬ તાબે ગ્યને જ્હોન્નતિ સુખકર, તેને ત્યાગી બને!! ન દીન, તાબે બેટ દુઃખકર તજ –જેથી આતમ બનતે હીન ૧૪ળા તામસી પ્રકૃતિ ગુણ કર્મો-કરતાં માનવ નીચ ગણાય; તારા પ્રેમને પ્રભુની સાથે લગાવ !! જેથી સુખ પ્રગટાય. ૧૪૮ તારક તીર્થકર સૂરિવર જે, ભદધિના તેને પૂજ! !; તારકની શ્રદ્ધા ભક્તિથી, તરવાની ઝટ પડતી સૂજ છે ૧૪૯ તારણ દેવ ગુરૂ સંતની, ધમની સેવા ભકિત બેશ; તારતમ્ય સહુ વાતનું સમજે-જેથી નાસે મિથ્યા કલેશ. ૧૫બા તરે !! આપ ને અન્યને તારે !!, મેહે થશે નહીં તારાજ, તારા મૈત્રક શુદ્ધ પ્રેમ જ્યાં,-ત્યાં નહીં વિષય ભેગ સામ્રાજ્ય. ૧૫૧
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-ત.
(૨૫૧) તારીફ નિજની સુણ ન હ !!, સુણી નિન્દા નહીં કરશે ક્રોધ, હારૂં મારૂં જગ સહુ મિથ્યા, કરજે પ્રભુને સાચે બેધ. ૧૫રા તાર્કિક શાબ્દિક વિદ્યાઓના, ઝઘડે કશ્ય ન આવે સાર; તારી ઉન્નતિ તારા હાથે, સ્વાશ્રય ગુણેવડે છે ધાર! . ૧૫૩ તાલાવેલીના ઉત્સાહ, ધારેલાં કાર્યો સહુ થાય; તાલાવેલી પ્રભુમાં લાગે, આમ પ્રભુ પ્રગટી પરખાય. ૧૫૪ તાલીમ લે!! મનતનુ શક્તિકર, તાલીમ લેને થા !! હુંશિયાર, તાલીમ બાજ બની શુભ કરશે, દુરૂપયોગ ન કરે !! લગાર. ૧પપા તાલેવંત બની જે પરને, આપે દાન કરે ઉપકાર; તાલેવંત ખરે તે જગમાં, પરમાથે ધન વાપરનાર. ૧૫દા તાવ પ્રગટતાં લંઘન કરવું, તાવી કરજે સત્યને ખ્યાલ તાવીજ સાચું વિનય પ્રેમને, કર્તવ્ય કરવાનું સાર. ૧૫ના તિતિક્ષા ધરીને સર્વ લેકની –સાથે મળીને કર !! શુભકાજ; તિતિક્ષા જેણે સાચી ધારી, તે પામ્યો આતમ સામ્રાજ્ય. ૧૫૮ તિરસ્કાર કરે નહીં કેનો, દુર્ગણ દે છે જ ખરાબ; તિરસ્કાર કરવા પૂર્વે તું, નિજ ને ઉત્તર આપ !!. ૧૫લ્લા તિલકાદિક છે ધર્મનાં ચિહે, તીથ છે સગુણ વૃન્દનું ઠામ, તીડેથી ખેતીને હાનિ, તીર્થની યાત્રા છે ગુણ ધામ. ૧૬મા તીર્થ તે દુઃખદધિથી તારે, તરીએ જેથી તીર્થ છે એહ; તીર્થ તે સાધુ સાધ્વી શ્રાવક, શ્રાવિકા સંઘ ચતુર્વિધ જેહ. ૧૯૧૫ તીર્થ સમ્યગ કૃત શાસ્ત્રો છે, જેનાગમ ગ્રન્થ સુખકાર; તીર્થ તે સમ્યગુમતિ શ્રુતજ્ઞાની, સંઘ સદા જગમાં હિતકાર. ૧૬રા તીર્થ તે વિદ્યાજ્ઞાનને શકિત, સમ્ય દર્શનને ચારિત્ર, તીર્થ તે સંયમ ધ્યાન સમાધિ, તરીએ જેથી તીર્થ પવિત્ર. ૧૬૩ તીર્થ તે સત્યાચાર વિચારે, ગૃહસ્થ ત્યાગી ધર્મ સદાય તીર્થ તે વ્રત તપ જપ નિયમાદિક,–જેથી આતમ શુદ્ધિ થાય.૧૬૪ તીર્થ તે સદગુણ શુભ કાર્યો સહુ, જ્ઞાનાનન્દ છે તીર્થ મહાન તીર્થને સ્થાપે તે તીર્થકર, વિતરાગ કેવલી ભગવાન. ૧૬પ
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨)
કક્કાવલિ સુખાના-ત.
૫ ૧૬૭૫
૧૭૧
તીની યાત્રા સેવા ભકિત, રક્ષાથૅ કરો !! સહુ કુર્માંન; તીને સેવી તીથંકર રૂપ, ભવ્યજના થાતા કુર્ખાન, તીને તીર્થંકર નિજ આતમ, સત્તાએ છે કરશેા વ્યક્ત; તીર્થ સ્વરૂપી આતમ કરવા, તીર્થંકરના ખનીને ભક્ત. તુચ્છ ન મન તન વાણી રાખેા !!, તુચ્છ ખના!! નહીં કયારે કયાંય; તીવ્ર સ્વભાવ તે શુભમાં સારા, તીવ્રતા ખાટી તો II દુ:ખદાય.૧૬૮ા તુચ્છકારા !! નહીં જેને તેને, મન મન્યા વણુ પડતી તૂટ; તૂટ પડે ત્યાં સ્નેહ રહે નહીં, સ્વાથૅર્ષ્યાએ જ્યાં ત્યાં ફૂટ. ૫૧૬૯ના તુતંગ નભે નહીં લાંબું કયારે, તુત ંગથી નહીં કાઇ મહાત્; તુ તો !! નિજ ભૂલા દાષા, તુત કરા!! શુભ કાર્યો ધ્યાન, (૧૭૦ના તુર્યાવસ્થામાંહી આવી, તુર્યંતીત થવુ ભગવાન; તુર્યાતીત દશામાં માતમ !!, પ્રભુ ચિદાનંદ સ્વયં પિછાન તુષ્ટ રહેા !! સુખદુ:ખ સ યેાગે, તુષ્ટ રહેા !! મળ્યું તેમાં ભવ્ય !!; તુષ્ટ રહા !! જે અને છે તેમાં, તુષ્ટ ખની કરવાં કબ્યા ૧૭૨ ॥ તુષ્ટિ શાંતિ પુષ્ટિ એ ત્રણ, જેને હાય તે પ્રભુ સમ જાણુ; તુલ્ય તે ઈન્દ્રાદિથી જાણા !!, પ્રગટાવા !! ત્રણને સુખખાણુ, ૧૭૩ા તુલસી રાગને હરતી હિતકર, તુલસી ચાહ તનુ હિતકર થાય; તુખી, સંયમની કરી આતમ, ભવાદધિ તર !! સુખ પ્રગટાય, ૫૧૭૪ા તુંહી તું આતમ છે પરમાતમ, સત્યમસિસેડ, કર!! ધ્યાન; તૃણુ મણિ પર સમભાવ પ્રગટતાં, આતમ તે પ્રગટે ભગવાન, ૫ ૧૭૫૫ ત્રીજા પુરૂષની પેઠે સાક્ષી, થૈને વર્તો !! નરને નાર; તૃપ્ત બને !! આતમ !! અનુભવમાં, તૃષ્ણા ક્ષયથી સુખનિર્ધાર.૧૭૬ તેજ પ્રગટ કર !! મન તન વચમાં, પ્રગટાવા !! આતમનુ તેજ; તેજ તે યાતિ બ્રહ્મશકિત તે, સાચી મુડી સત્ય અવેજ. ૫ ૧૭૭ તેજસ્વી નહી. છાના રહેતા, દાટ્યો પણ માહિર પ્રગટાય; તેજી સહે નહી ટુંકારા કઢિ, સહેન ચાબુક એ છે ન્યાય. ૧૭૮ ૫ તેડા ગુરૂસતાને ઘરમાં, ગુણુ સુખકર ગ્રહવી તેનાત;
તેલ વિનાં કાઈ ભાવ ન પુછે, તેવડથી ચાલે છે જાત. ।। ૧૭૯ ૨
For Private And Personal Use Only
૫૧૬૬ા
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાન-તન્મ.
( ૨૫૩ )
તૈયારી કરી માગળ ચાલેા !!, સર્વ વાતમાં રહેા ! તૈયાર; તેાછડાઇ કરવી નહી' કયારે, તેાટા પડે તે કાર્ય નિવાર !!. ૫૧૮૦ના તાડને કાઢી આગળ ચાલેા !!, તેાડ જોડથી શાંતિ થાય; તાપ ને કુસુમ સમા શુભ કાર્યો, ધર્મે થાવું પાપ પલાય, ॥ ૧૮૧ ॥ તાફાના તજ !! તાર તજી દે !!, તેાખા થાય રહેા !! નહી ત્યાંય; તેાખા જૂલ્મ સામે ઉભા,રહીને મેળવા !! શકતે ન્યાય. ૧૮૨ા ત્યાજ્યને છડા !! ગ્રાહ્યને પકડા!!, ત્રસ્ત બના!! નહીં પડે વિપત્તિ; ત્રાસ જૂલ્મને હિંસા ટાળેા !!, પ્રગટાવીને સઘળી શક્તિ. ૧૮૩મા ત્રિશ ંકુ જેવી દશા ધરા !! નહી, ત્રેવડ રાખી ધર !! વ્યવહાર; ત્રિવિધ તાપને ઢાળેા ! તું જ, ત્રાગાની રૂઢિને વાર !!. ૫ ૧૮૪ ૫ ત ંદુરસ્તી ઇચ્છુ સવની, મુકત્યથે વાધા !! આરોગ્ય; તંદુરસ્તી ધર્મી આને, સુક્તથે થાતી જીલ યાગ. તપાસ કરીને ગુણુ દેાષાને, દિલ્હી ઢાષા કરવા દૂર; તાલાવેલી દિમાં લાગી, પ્રગટાવું અંતમાં નૂર.
॥ ૧૮૫૫
૫ ૧૮૬ ૫
ન
થથ્થા થાકી જશે ન ધર્મે, ધર્મ કરી ! એટ છ'ડા !! પાપ; થિરતા રાખે !! આતમ ધર્મ, ધર્મ મનડુ વેગે થાપ!!. ॥ ૧ ॥ થથ્થા એવુ ભણે ગણે તે, થાતા સ્વયં પ્રભુ ભગવાન ; થુથુને પામે નહીં એવું, આચરતાં થાતા મળવાનું. થાકી જા !! નહીં દાનને દેતાં, થાકી જા !! નહિ કરતાં ધમ; થાકી જા !! નહીં વિદ્યા ભણુતાં, થાક ખાઈ પાછું કર!! કર્મ. ાગા ઘેાડામાંથી ઘેાડુ દેવુ, લેવુ' શાડામાંથી અપ;
॥ ૨ ॥
થુંકી ગળી ન જઈએ કયારે, થુંકા !! નહીં શુભસ્થાને ૧૫, ૫૪ા થડને પકડા !! ડાળાં છંડી, સર્વોચારના મૂળને જાણું ! !; થરથરવું નહીં ભયના માર્યા, થાકને લેઇ સુધારા !! પ્રાણ. ॥ ૫ ॥
For Private And Personal Use Only
થાગ ન આવે શાસ્ત્રોના કદ, કદિ ન આવે મનનેા થાગ; થાગ ન આવે શ્યાના ફર્દિ, પરમેશ્વરમાં ધર !! ઝટ રાગ. ॥ F L
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪)
*કાલિ સુમેળ-ચ.
॥ 9 ॥
થાગ ન આવે દુનિયાના કઢિ, પ્રભુમાંહી ઝટ મનડું વાળ!!; થાકલા ખાઇ પુન: પુન: નિજ, ચૈામાં ધજે વ્હાલ. થાથા થાખડી દુનિયામાંહી, જ્યાં ત્યાં ઘઢે ત્યાં તેવી થાય; થાથા થાખડી જૂઠ ખુશામત, તજે તે ચાખ્ખા પાળે ન્યાય. ૫ ૮ ॥ થાથા થાખડી ધ માં સારી, સાશ કાર્યોમાં હિતકાર; થાથા થામડી પાપકામાં, નઠારી પાપની વૃદ્ધિકાર થાકયા પાયાને વિશ્રાંતિ, આશ્વાસનને આપે। !! હાય; થાક્યા પાયાના પ્રભુ મેલી, પુણ્ય પ્રભુ મદદ કરે સુન્યાય. ૫ ૧૦ ॥ થવાનુ હાય તે થતુ જે ભાવી, ફારફેર તેમાં નહી થાય; થવાનુ હાય તે થયા કરતુ, સમભાવે જો !! સહજે ન્યાય. ૫ ૧૧ ॥ થવાનું હોય તે થાતુ નક્કી, નિમિત્ત તેવાં મળતાં જાય; થાય તે થાવા દે !! સાક્ષીએ, જો એવા છે પ્રભુના ન્યાય !! ૧૨ થયુ' તેની યાદીને છાંડી, થાય છે તેમાં ધર !! સમભાવ; થશે જે તેની ચિંતા કર !! નહી', કર !! નિષ્કામે કરણી દાવ. ૫૧૩ા થાય છે જે તેમાં તું સાક્ષીએ, સમભાવે રશ્દી કર !! કન્ય; થાય છે તેમાં હર્ષી શેાકવણુ, વજે વ્હાલા માતમ ભવ્ય!!. ૫૧૪૫ થવાનું તે કદિ થતુ ન મિથ્યા, પુરૂષાથ કર !! ઘટે તે યાગ્ય; થનાર થાશે તેમાં આતમી, ઉપયેગે રહી કો ભેગ!!. ૫ ૧૫ થાપણુ મૂકી કાની ન મેળવ !!, મની પ્રમાણિક જીવન ગાળ !!; થાપણ આળવતાં દુનિયામાં,—મર્યા સમા જગમાં નિજ ભાળ !! ॥૧૬॥ થાપણ હારી તારી પાસે, ધમ કૃત્યની રહે સદાય;
થાપણ એવી આળવ !! નહીંકા, પરભવ માંહી કરે સહાય, ૫૧૭ાા ઘેાડા ભાજનમાંથી ઘેાડુ ગરીબને તું ભાવે આપ !!; ચા ું દાન કર્યાંથી પ્રેમે, મુક્તિ પામીશ મનમાં છાપ !!. ૫ ૧૮ ૫ થાતુ હાય જો સારૂ કાનુ, તે તેમાં તું આપ !! સહાય થાતાં સારાં કાર્યો તેમાં, સહાય કરતાં પુણ્ય જ થાય. થરમામિટર અ ંતર્ મન છે, અંતર્ દૃષ્ટિથી તે દેખ ! !; થંડક આંતર શાંતિ સુખ છે, ફુ:ખા તળતાં મુક્તિ પેખ !!. ।। ૨૦ ॥
૫ ૧૯ ૧
For Private And Personal Use Only
॥ ૯॥
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધી .
(૫૫) થાપ મારીને ભેળાઓને, છેતરવાથી લાગે પાપ; થાનક પામી બળ સત્તા છે, ખરાબ થાનકમાં સંતાપ, છે ૨૧ છે થિયોસેફી આદિ મંડલ જે, સાપેક્ષે તેમાં જે સત્ય; ઠીક સત્ય તે ગ્રહવું જ્ઞાને, કરવું આતમ શુદ્ધિ કૃત્ય. ૨૨ થુંક છે પ્રાણુઓ જીવે છે, થુંક છે જીવન રસ હિતકાર; થુંક ટળતાં મૃત્યુ થાતું, થુંક છે જીવન પુષ્ટિ કાર. ૨૩ થુંકે ! નહીં કેના પર દ્વેષ, નકામું લેશ ન થુંક ઉડાડ!; થુંક ઉડાડે કાર્ય સરે નહીં, થુથુ અર્થ છે તિરસ્કાર. | ૨૪ થેકડે માર !! ન વિના વિચારે, થેકડો માર ઘટે ત્યાં માર !! થેલી રાખ !! તું સંભાળીને, નહીં બાહ્યાંતર ચારને પાર. પાર પા થોડું બોલે છે ને ગમ ખા !!, થોડી શિક્ષાને બહુ માન ; થોથાં પોથાં ખપ નહીં આવે, ખપમાં આવે દિલનું જ્ઞાન. ૨૬ થભાવે !! નહીં સારાં કાર્યો, શુભ કાર્યોમાં વિદ્ધ ન નાખ ! !
ભાવો દુષ્ટનાં પાપી,-કાર્યોને સમજીને ભાખ !! | ૨૭ થોભે!નહીં સત્કાર્યો કરતાં, બૂરૂં કરતાં થોભી જાવ ! ! થાભાવી દો !! દુષ્ટ વિચારે, કરી શુભ થાડું લેજે હાવ. . ૨૮ થભાતું નહીં પૂર નદીનું, થોભે નહીં ભક્તિનું પૂર;
ભાતું નહીં આયુષ્ય ખૂટયું, નહીં સતીયાનાં શૂર. ૨૯ થંડા બને ન શૂરા ભકતો, સન્ત સતીએ જગ હિતકાર; થંડા જેઓ શાંત સ્વભાવે, તેઓને ધન્ય છે અવતાર. | ૩૦ | થંડા જેઓ પ્રમાદ વેગે, તેઓ મડદા સરખા જાણુ!! થંડા સારા ખોટા જાણે છે, સાપેક્ષાએ કરશે જ્ઞાન. ૩૧ છે થાકી જા !! નહીં દાનને દેતાં, થાકી જ છે! નહીં કરતાં સેવ; થાકી જા ! નહીં ગુરૂભકિતમાં, થાક તે ખેદની બૂરી ટેવ. ૩૨ થોડું પણ જે ધર્મ કર્મ છે, થોડી સેવા ભક્તિ જ્ઞાન, થડી એ સહુ મુકિત માટે, થાતું અંતે અવશ્ય જાણુ છે. જે ૩૩ છે થોડું થોડું પુણ્ય કરંતાં, વધીને મોટું જાય; થોડું થોડું પાપ કરંતાં, વધીને ૬ખને દેતું ન્યાય. એ ૩૪ છે.
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૨૫૬)
ઝ્ઝાલિ સુમેાધ-દ.
૬.
॥ ૧ ॥
॥ ૨ ॥
॥૩॥
ઘણા દયા સમા નહીં ધર્મ છે, દયા વિષે સહુ ધર્મ સમાય; દયા વિષે છે દેવના વાસેા, યાધર્મનુ મૂળ કથાય. દયાદાનક્રમથી દુ:ખ ટળતું, આતમ પેાતે થાવે દેવ; દાને વેર સમે છે સઘળાં, ક્રમથી નાસે ક્રુણુ ટેવ. દુ:ખથી દીનપણું નહીં ધરીએ, દુર્વ્ય સનાના ખને ! ન દાસ; ક્રુતિ ટાળેા !! દયા કરીને, દુબુદ્ધિને છટા !! ખાસ. દા ભણ્યા ગણ્યા કહેવાશેા, મનદુ લતા કરશે! દૂર; દુ:ખી દીનની દયા કરેા !! શુભ, પામેા !! મનવાંછિત ભરપૂર ા દારૂપાન ન કરશે! કયારે, ક્રુતિને ઝટ દેશે। દડ; દોડી દોડી સતને સેવા !!, દુર્ધ્યાનાને વેગે છાંડ !!, દેશદ્રોહ અને ગુરૂદ્રોહુથી, સર્વ પ્રકારે રહેશેા દૂર; દુનિયામાં નિ:સ ંગે રહેવુ, પ્રગટાવા !! આતમ સુખપૂર. દૂર થશેા નહીં દેવગુરૂથી, દયાળુ થાશેા નરને નાર; દ્વેષ કરા!! નહીં દગા કરેા !! નહીં, દુ:ખી લ્હાય કરે!!ને દયાળ, પા દેહ છતાં શુદ્ધાતમ જ્ઞાને, વિદેહભાવે જીવે જેઠુ; મરણ જીવનની પેલી પારે, થયા પ્રભુ સુખ સત્યના ગેહુ. દુ:ખીનું જે દર્દ ન જાણે, દુ:ખીઓની કરે ન હ્વાય; દયા વિનાના એવા લેાકેા, જીવતા સુવેલા જણાય. દાતારાનાં અમર નામ છે, કજીસ જનનાં રહે ન નામ; દાનીનું દિલ દરિયા જેવું, દાન કરા!! જીવ !! ચે નિષ્કામ, ૫ ૧૦ ॥ દુનિયાદારી દુ:ખની કયારી, દુનિયા દ્વાર’ગી રહેનાર; દુનિયા ૨જે ટળે ન દુઃખા, પ્રભુ રીઝવ !! સુખ શાંતિથનાર, ૫૧૧૫ દરિદ્રતા દુ:ખ શીખવે એવું, દુ:ખીઓને આપે !! દાન; દેશે તેવુ સામુ` લેશેા, પ્રભુના સાચા ખેષ એ માન !!. દુ:ખેા પઢતાં સુખ શિક્ષાર્થે, શિક્ષક સરખા દુ:ખ સ ંચાગ; દીન ન બનવું દુ:ખ પડંતાં, દુ:ખનું કારણુ કર્મને રોક !!. ૫૧૩૫ દુર્વ્ય સનાથી દૂર રહેવુ, એવા આતમ નિશ્ચય લાલ !!; ક્રુ સનાના દાસ ન આતમ !!, એવી આતમ શક્તિ જગાવ !!, ૫૧૪ા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
॥ ૫ ॥
e † u
॥૮॥
૫ ૯ ॥
પ્રશા
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલ સુમેાધ–દ.
( ૨૫૭ )
૫ ૧૫૫
૫ ૧૭ !
॥ ૧૯ ૫
| ૨૦ ||
૫ ૨૧ ॥
દુ:ખના દહાડા સદા ન રહેતા, દુ:ખ સમયમાં ધીરજ ધાર !!; દુગા પ્રયચા પાખંડ પાપથી, મૈં રહેતાં સુખ નિર્ધાર. દગાખેારના કદિ ન કરવા, સ્વપ્નામાંહી પણ વિશ્વાસ; દેશમાં દુ:ખ પડતાં પરદેશે,-જાવાથી સુખની છે માશ. દોડા !! કાં મક્કા ને કાશી, દિલમાં આતમ પ્રભુ છે દેવ; દુર્ગુણુ દુરાચારના ત્યાગે,-પ્રગટે દિમાં પ્રભુની સેવ. દુ:સ્વપ્ના છે પાપાદયથી, પુણ્યદયથી શુભ પ્રગટાય; ક્રૂતપણું કર!! ન્યાયે સારૂં, આજીવિકા ધર્મે ન્યાય. દુગ્ધથી ખળબુદ્ધિ તન વિકસે, દુગ્ધથી આયુષ્ય વૃદ્ધિ થાય; દૂધ પીતુ કરવાની પાપી,-રૂઢિથી દુઃખા પ્રગટાય. દૂર થકી નહિ જનની પરીક્ષા, દૂરથી ડુંગર લાગે પ્રેશ; દૂરનું દૂર ને પાસનુ પાસે,–સમજે તેને રડે ન કલેશ. દૂષક, કાકની પેઠે જ્યાં ત્યાં, દોષને દેખી બહુ હરખાય; દૂષિત લેાકેાપર કરૂણાની,-ષ્ટિ રાખે!!! શુદ્ધજ થાય. દઢ રહા !! શુભ કર્તવ્યેામાં, દઢતા મેરૂ સરખી ધાર !!; ઢીભૂત કર !! મનને ધૈર્ય,−તેથી પ્રાય: થતી ન હાર. દશ્યમાન જડ પુદ્ગલ બાજી, ક્ષણિક આવે નહિ નિજ સાથ; દષ્ટા થા!! તું સાક્ષી ભાવે, સર્વને ભજ!! શ્રી ત્રિભુવનનાથ. ારા દૃષ્ટાંતા ઉંચા સારાં લે !!, લે !! નહી પડતાનું દૃષ્ટાંત; દષ્ટાંતિક થા!! આતમ !! જાતે, માદશી જીવન રળિયાત. ૫ ૨૪ દૃષ્ટિ સારી ગુણુકર ધારા !!, ષ્ટિદોષથી ભૂલેા થાય; દૃષ્ટિદોષની ભૂલ સુધારે, તે જગમાં જ્ઞાની કહેવાય. દેખરેખ રાખા | નિજ મનપર, દેખરેખથી ફાયદો થાય; દેખે !! જ્યાં ત્યાં ગુણુને પ્રેમે, ગુરુદૃષ્ટિથી ગુણા ગ્રહાય. ઢેખાડા !! દુનિયાને સારૂં,-સુખકર જેથી દુઃખા જાય; દેખા !! નહીં ને દેખાડા !! નહીં, દુગુ ણુ દેષાને અન્યાય. ૫ ૨૭ ॥ દેખાદેખી કરે !! ન કાચ, સમજી વિવેકે કરશે. કાજ; દેખાદેખી ગાડરીયાની,-રીતિથી નહીં શિવ સામ્રાજ્ય.
૫ ૨૨ ।।
૫ ૨૬ ॥
૩૩
For Private And Personal Use Only
iam
૫૧૮૫
॥૨૫॥
૫ ૨૮૫
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૮ )
કક્કાવલિ સુમેધ ૬.
૫ ૨૯૫
॥ ૩૦ ॥
૫ ૩૧ ।
દેખાદેખી સમજ્યા વણ પણુ, ગુણીજનેાની છે હિતકાર; દેખાદેખી પાપમાર્ગમાં, ખરી છે દુ:ખની દાતાર. દેહ દેરાસરમાં નિજ આતમ, અન્ય જીવા છે દેવ સમાન; દેરાસર જીવતાં દેહા,-તેમાં જીવા છે ભગવાન્. દેવતાઇ જે સ તાભકતા, ઢાંકયા જગમાં નહીં ઢકાય; દેવતા પેઠે અને પ્રકાશી, જાહેર જગમાં જ્યાં ત્યાં થાય. દેવનું દર્શીન જાય ન નિષ્કુલ, દેવ ઉપર ધારા !! વિશ્વાસ; દેવદૂત છે સ તા ભકતા, પરાપાર પામ્યા પ્રભુ ખાસ. દેવલેાકમાં ધી સતા,-ભકતા જાતા નિશ્ચય ધાર!! દેવને દેવી રૂપ નિજાતમ, આત્મપ્રભુમાં શક્તિ પાર. દેવુ' લેવુ' સહુ વ્યવહાર, ધ નીતિથી દેવુ ધ; દેશ છે ત્હારા અસંખ્યપ્રદેશી, ચિદાનંદ શક્તિ આધાર. ૫ ૩૪ તા દેશ પ્રેમ અભિમાન જે શસ્પજ, ધમ્મ તે નીતિએ દિલધાર; દેશભૂમિ આદિની પ્રીતિ, ધર્માર્થે શક્તિ દાતાર.
;
॥ ૩૫ ॥
For Private And Personal Use Only
૫ ૩૨ ॥
! ૩૩ !!
૫ ૩૭ ।।
દેશ જે નિત્ય ચિદાનંદ રૂપી, પેાતાનાથી અભિન્ન જે; દેશ જે એવા તેમાં આતમ,-ચાલા !! રહેશે। ગુણના ગેહ.૫ ૩૬ ૫ દુ:ખીઓનાં દુ:ખેા દેખી, ખૂમેા સાંભળી જે હરખાય; દૈત્ય ક્રૂર રાક્ષસ છે તેઓ, નિર્દયી મુક્તિને નહી... પાય દેવું ચૂકવ ! ! કનુ આતમ !!, હવેથી ખન !! નહી' દેવાદાર; દેહ દેરાસરમાંહી આતમ,-પ્રભુને ધ્યાને ભવ્ય !! નિહાળ !!. ૫૩૮૫ દેવું નકામું કર !! નહી આતમ, દેવુ ચૂકવે મુક્તિ થાય; તેવાં મહાવીર દેવે ચૂકવ્યાં, જ્ઞાનવૈરાગ્યે દેવું જાય. ૫ ૩૯ ૫ દેવું પૈતું પણ નહીં સારૂ, દેવાદાર સમે નહીં દીન; દેવુ' લેવુ વ્યવહારે છે, અપ્રમાણિક માનવ હીન. ॥ ૪૦ દેશકાલ અનુસરીને ચાલેા !!, જ્ઞાની જાણે દેશને કાલ; દેશ સમાજ ને સંધ કુટુંબની, સેવામાં ધરજે બહુ વ્હાલ. ॥ ૪૧ ૫ દેશના દે!! લેાકેાને સુખકર, તારી એ છે સેવા ભક્તિ; દેશના દેવી કુ એ હારી, ફેારવ !! તેમાં તારી શક્તિ. ॥ ૪૨ ॥
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-દ.
(૨૫૮) દેહી પણ તું દેહ નહીં છે, દેહથી મુકિતને ઝટ સાધ્યW; દેહને કર!! નહીં દુરૂપયેગજ,ચિદાનંદનિજ પદ આરાધ્યl. ૪૩ દેહ અમર નહીં રહે જગમાં, દેહ વસ્ત્રપરે બદલાય; દેહ ટળતાં નિઃસંગી રહી, નિર્ભય થા!! જિનરૂપ સુહાય. છે ૪૪ છે દેશ અસંખ્યપ્રદેશી હારે, જ્ઞાનાનંદમયી ગુણ ખાણું; દેશમાં ચાલી સ્થિર ત્યાં થાઓll, સ્વદેશ રાજ્યને તું ભગવાન, જપા દેહ દંડ ભેગવ ! સમભાવે, કર્મોદયથી આવ્યા જેહ, દેહના ઉપર સંયમ ધારી, કાયિક પાપ તજે !! ગુણગેહ. ૪૬ દેહાત્મવાદી નાસ્તિક લેકે, દેહાથે જગજીવે જેહ, દેહાત્મવાદી જડવાદીઓ, પરભવને માને નહીં તેહ. છે ૪૭ દેહાત્મવાદી ખાવું પીવું,–તેમાંહી માને આનંદ; દેહ વિના બીજે નહીં આતમ, ધર્મને તેહ ગણે છે ફંદ. ૪૮ છે દેહાંત દંડથી જન નહીં સુધરે, ધર્મબંધથી સુધરે લેક; દેહાંતર થાતાં દુઃખ થાતાં, પાડ!!ન આતમ !! દુઃખે પિક૪લા દેહાંતર કમેં જીનાં, થયાં અને થાશે જગજાણુ! ; દેહાંતરથી ધમીઓનું, મુતિમાં આગળ ચઢવું માન !!. ૫૦ છે દેહાંતરથી ગભરાતે નહીં, દેહાંતરથી આગળ જાવ! !; . દેહમાં નિ:સંગી ધમી તે મર્યા પછી પામે સુખ ૯હાવ. ૫૧ દેહશત ધાર !! ન કેની કયારે, ભજી લે પરમેશ્વર ભગવાન; દેહથી ધાર્મિક કાર્ય કરી લે !, દેત્ય સમ બન!! નહી હેવાન પરશા દૈત્ય તે નિર્દય પાપી હિંસક, હિંસાદિક પાપમાં રક્ત; દેવની અકલકલા છે ન્યારી, દેવને જાણે જ્ઞાની ભકત. એ ૫૩ દલતા જે મન તનની તે, પાપ અધર્મને દોષે તેહ; દુર્બલતા તે ભય લજાને, અનીતિ અતિશય કામ છે એહ. ૫૪ દુર્બલતા તે અધમ્મ યુદ્ધને, અધમ્ય ભેગને અધર્યું સ્વાર્થ, દુર્બલતા તે ખેદ અપ્રીતિ,–જેથી સધાય નહીં પરમાર્થ. ૫પા દુર્બલતા તે દ્વેષને ઈષ્ય, કામ ક્રોધ માયા અહંકાર દુર્બલતા તે હિંસા જૂઠું, ચેરીના ધરવા આચાર, પલા
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬)
કક્કાવલિ સુબોધ-દ. દુર્બલતા તે વ્યભિચારીપણું, મિથ્યા બુદ્ધિને અજ્ઞાન; દુર્બલતા તે આલસ નિંદા, અગ્ય ભજનને છે પાન. આપણા દુર્બલતાને છડે !! આતમ!!, શક્તિમંતની પાસે ધર્મ, દુર્બલતા તે અધર્મ પાપજ, સબલપણાનાં કરશે કર્મ. ૫૮ દબુદ્ધિ જે પ્રસંગ પામી, મનમાં પ્રગટે તે ઝટ ટાળ! !; દબુદ્ધિની સલાહ મીઠી, હૈયે તેમાં વિષ છે ભાળ !!. કે ૫૯ છે દુર્બુદ્ધિ એ અધર્મ ભારી, સર્વપાપનું મૂલ છે જાણ ! ! દુર્ભાગ્યે દુખ પ્રગટે જાણું, ધર્મ કરી લે !! બની સુજાણ. ૬. દુર્લભ માનવ ભવને પામી, આતમ !! ફેગટ નહીં ગુમાવ!!, દુર્લભ ધર્મની સામગ્રી લહી, ધર્મક્રિયાના લેશો લહાવો છે ૬૧ છે દાન શયલ તપ ભાવના ચારે, ધર્મના એ છે મુખ્ય પ્રકાર; હાન શીયલ તપ ભાવ ધરીને, ઉતરે !! ભવસાગરની પાર. દર દુર્બસને દુર્ણ ન જેમાં,–તે નરનારી છે આદર્શ દયા દાન દમ ધારે તેઓ, મહાગીએ છે દુર્ધર્વ. દવા દુવા ભલી લેજો સહુ કોની, કેના પણ લેશે નહીં શાપ; દેશે નહીં કેઈને શાપ, ટાળે !! થાતા ત્રિવિધ તાપ. ને ૬૪ છે દુવાઈ પ્રભુને ગુરૂની પેટી, કદિ ન લેપ !! પ્રભુ દુહાઈ; દયા ન માગે !! આળસુ થેને, દિલમાંથી ટાળો!! નબળાઈ. પાદપા દુશ્મન કે ના થવું ન કયારે, દુશમનને ધર!! નહીં વિશ્વાસ; દિલમાં જે દુશ્મનનો વાસ, સત્ય શાંતિને ચલે ન શ્વાસ. ૬૬ દુશમન અંતમાં તે બાહિર-પ્રગટે એ કુદ્રત ન્યાય; દુશ્મન રાગને રોષ ટળતાં, અન્ય દુશમને આઘા જાય. ૬ણા દુશ્મનાવટને દૂર કરીને, શુદ્ધ પ્રેમથી જગમાં વર્તા! દુશમનને જીતે !! શુભ પ્રેમ, દયાએ દાને સત્યની શર્ત. ૬૮ દુષ્કર્મોથી સ્વર્ગ મળે તે –એવા સ્વર્ગને ઝટ તરછોડ !!; દુષ્કર્મોથી સુખ નહીં શાંતિ, દુષ્કર્મોમાં પ્રેમ ન જેડ !!. દલા દુષ્કર કાર્યો પણ ઉત્સાહ, યને સુકર બને છે જાણ!!; દુષ્કર કાર્યો કરવામાંહી, આત્મશકિત ધરી થા !! બળવાન. ૩૭૦
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ–દ.
(ર૧) દુસ્તર ભદધિને તર, સમ્યગજ્ઞાન ગ્રહી ચારિત્ર દસ્તર ભદધિને તર !! ઝટ, મન વચ કાયા કરી પવિત્ર. ૭૧ દખદાયક પિતાની ભૂલ, નિજને નિજથી થાતું દુઃખ; દુ:ખદાયકથી દૂર રહેવું, સુખદાયક સંગે વરસુખ. છે ૭૨ દેવચંદ્ર વાચકની ભકિત, કીધી તદ્દબ્રન્થ કરી પ્રકાશ દેવચંદ્ર ગ્રન્થ ઉપકારક, કરતા આત્મ સ્વભાવ વિકાસ. | ૭૩ છે દોષીઓના દે દેખી,–તેઓને કર !! નહિં ધિક્કાર, દોષીઓના દોષે ધોવા, પ્રવૃત્તિ કર !! દે !! શિક્ષણ સાર. ૭૪ના દેશે નિજમાં જેહ રહા છે,–તેની કર ! ઝટ આતમ !! યાદ; દોષ દષ્ટિને દૂર કરીને, પરગુણ ગ્રહવાને લે !! સ્વાદ. છે ૭૫ છે દેશી ઉપર દ્વેષ ન કર ! મન, માંહી રાગને રોષ; દ્વેષ તજી દે !! Àષીઓ પર, પરગુણ રાગે નિજને પોષ !!. ૫ ૭૬ છે દુનિયાદારી દોરંગીલી, દુનિયાનો મત એક ન થાય; દુનિયા રીઝવી નહીં રીઝાતી, પ્રભુ રીઝવતાં મેક્ષ સુહાય. | ૭૭ છે દુનિયાના અભિપ્રાયે ઝાઝા, તેમાં મુંઝ! ન ચેતન !! ચેત !! દવા કરે ! ડાહ્યા વૈદ્યોની, સમજે છે જ્ઞાનીને સંકેત. ૭૮ દુ:ખે છે નિજ ભૂલથી નક્કી, દુ:ખ હેતુ અજ્ઞાનને દેષ; દેષ મહાદિ છે જાણે છે, ટાળે ! પામે !! સુખ સંતોષ. ૧૭લા દ્રવ્ય ક્ષેત્રને કાલને ભાવે, પરિવર્તન પામે સહુ ધર્મ દ્રવ્યક્ષેત્રને કાલને ભાવે, ન્યાયને આહારાદિ સહ કર્મ. ૧ ૮૦ છે દેહદેવળમાં આતમદેવ છે, ઘટઘટ વ્યાપક આતમરામ; દેહસંગી પણ દેહી નહીં તું, અસંખ્યપ્રદેશી તું ગુણધામ. ૮૧ દુઃખની લાગણું જેને થાતી,–તેને દુઃખ ન આપે !! ભવ્ય !! દુઃખની દેવાની બુદ્ધિને, પ્રવૃત્તિ ઝંડી કર! કર્તવ્ય. છે ૮૨ છે દિલમાં પલપલ પ્રભુ સ્મરીને, કર ! કર્તવ્ય રહે ન પાપ દિલદાર વિના દિલ મશાણ જેવું, જ્યાં ત્યાં પ્રગટે બહુ સંતાપ. ૮૩મા દયાલ લોકની સર્વ કાલમાં, ડી સંખ્યા જગમાં હોય દયા વિનાના નિર્દય લેકની, કોટિ આજની સંખ્યા જોય. ૮૪
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૨ )
કક્કાવલિ સુધ-દ.
૮૭ ॥
ષ્ટિ રાગ તે જાણું તાપણુ, એકાંતે જે જૂઠા રાગ; દૃષ્ટિરાગના ત્યાગ છે દુષ્કર, દૃષ્ટિ રાગને ત્યાગી જાગ ! !. ॥ ૮૫ ૫ દાન કરી લે !! શકિત છતાં તું, નિષ્કામે પ્રતિદ્ઘિન કર !! દાન; દાન કરીલે !! મેાક્ષાર્થે ઝટ, મેાક્ષાર્થે નિષ્કામ તે માન !!. ॥ ૮૬ ૫ દાન અનેક પ્રકારે જગમાં, અભયદાન છે સામાં શ્રેષ્ઠ, દાન અભયને કાર્ય ન પહાંચે,-તેની આગળ ખીજા' હેઠ. દ્વાન ક્યાંથી ત્યાગ પ્રકટતા, દાને વૈરી રહે ન કાય; દાન તે પ્રભુની સેવાભકિત, સાત્ત્વિક દાને મુકિત હાય, દાન તમાગુણી રજોગુણી છે, સાત્ત્વિક દાનમાં સ્વર્ગને મુકિત; દાનને ભાવે દેવુ ચેાગ્યને, દાન ત્યાં સેવા અને છે ભકિત. ॥ ૮૯ ૫ દમથી આતમશકિત પ્રગટે, દમથી પાપા બહુ રાકાય; ક્રમથી ખૂરી ઇચ્છા ટળતી, દમથી અનેક રાગ હણાય. ૫ ૮૯ ૫ દમ તે ઇચ્છાઓને ક્રમવી, દમ તે મનને ક્રમવુ તેહ;
૫૮૮
૫ ૯૨ ૫
૫ ૯૩ ૫
દમ તે દુર્ગુણુ વ્યસના દમવાં, દુષ્ટ વિચારના નિરીધ જેહ. ॥ ૯૦ li ક્રમ તે સયમ શક્તિ જાણા !!, દમથી ક ઘણાં રાકાય; દમથી નવાં કમો નહીં આવે, દમથી મુક્તિ સહેજે થાય. ૫ ૯૧ I દયા દાન દમ એ ત્રણગુણથી, ક્ષણમાં મુકિત જ્ઞાની પાય; દક્ષ તે દાન દયા ક્રમ ધારે, તનમન આરોગ્યેજ સુહાય. દક્ષ તે સમય વિચારી ચાલે, ખેલે જેથી પામે શક્તિ; દક્ષ તે લાભ ને હાનિ જાણી, કરે વિવેકે સેવા ભક્તિ. દક્ષ બનીને આતમ વો !!, લાભાલાભને કરેા !! વિવેક; દક્ષ બનીને સ્વાધિકારે, કર !! કર્તવ્યને ધારી ટેક. દખમું એક દિન મરણ પછી છે, શ્મશાન વા તે કબ્રસ્તાન; ૠખસુ આવે તેની પૂર્વે, ચેતી ધમ કરેા !! ગુણવાન્. ઢગેા ન વિશ્વાસીના કરજે, સ્વધમી સાથે દગાન ધાર !!; દગા ન કરજે મિત્રાદિકને, દગેા ન કર !! શુથી દુ:ખકાર. ॥ ૬ ॥ દગા ન દેવા ક્યારે કાને, દગાવિષે શયતાનના વાસ; દગા ન દે !! તું કરી પ્રતિજ્ઞા, દગાથી અંતે થતા વિનાશ. ૫ ૯૭ ૫
૫ ૯૪ ૫
॥ ૫॥
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઝાલિ સુખાધ–૬.
( ૨૬૩)
॥૮॥
દગેા સગા નહીં કાનેા જગમાં,–કરીને જો ! ! તું અંતે દુઃખ; દગા પ્રપંચીએના સામા, રહેવું જેથી શાંતિ સુખ. દગલમાજ લેાકેાથી ચેતી,–ચાલા !! જગમાં નરને નાર; દગલબાજ નમે સાથી ઝાઝા, અતિવિનય ત્યાં દગા વિચાર. !! ૯૯ ૫ દગામાજની તો !! પ્રતીતિ, સેગન્નથી વિશ્વાસ ન સત્ય; દગાબાજથી ૬ખી જશેા નહીં, દગાબાજથી ચેતી કર!! કૃત્ય.ા૧૦૦ના દખી જાવું નહીં શરમાઈને, દખાયા વધુ કન્યને પાલ !!; દખી જાવુ નહી ખાટી રીતે, સત્યને દાખે !! નહીં કા કાલ ૫૧૦૧૫ દાટી દે !! દુર્ગુણ દોષાને, દયા સત્યથી મુક્તિ ધાર !!; દાટી દો !! પાપાના કાર્યાં, દમામ જૂઠા લેશ ન ધાર !!. ॥ ૧૦૨ u દ્રુમિ કુત્રિમ નભે ન લાંખે, દમામથી મળતા નહીં રામ; ઇમામ રાખે !! નહી કદિ જૂઠા, યામાં ખર્ચા!! વિત્ત તમામ. ૫૧૦૩૫। દયાળુને દરકાર છે સારી, ત્યાગે પાપી સહુ દ૨કા૨; દરગુજર કરે દયાળુ ગુન્હા, ત્યાગીને કેાની દરકાર. દરબાર સત્ય પ્રભુના મેાટા, અંતરમાં સાચા દરખાર; દરબારી મન તન હિતસાધક,અનેતેા જાય નહી ઘરબાર. ૫૧૦પા દરવાજો છે સત્યના મેાટે, પ્રભુના દરખાર જ્યાં ત્યાં જાણુ !!; દરવાણી આતમપ્રભુ સાચા, જ્ઞાન તખ્તપર છે ભગવાન્ ।। ૧૦૬ ॥ દરિદ્ર દ્વીન ન માનેા !! નિજને, તનુદેવળમાં તુ ભગવાન ; દરિદ્ર શાને માની નિજને, ભ્રાંતિથી થાતા હૈરાન. દરિદ્ર નહીં માતમ !! મ્હારા, તુજમાં અનંત જ્ઞાનાનન્દ; દરિદ્ર નહીં તુ તુજમાં માનદ, બાહ્યમાં પ્રભુતાઇના કું. ૫૧૦૮ના દરિદ્રતાનું કારણ પૂના,-પાપાય છે નક્કી જાણું ! !; દરિદ્રતા વિષ્ણુસે છે પુણ્યે, દરિદ્ધતા અજ્ઞાનથી માન ! !, દરિદ્રી થા ! ! નહીં ઉત્સાહી મન ! !, ઉદ્યમથી દારિદ્ર દરિદ્ર પણ જો ધર્મ કરે તેા, ઇન્દ્રોથી મોટા કહેવાય, દરિદ્ર ભીખારીના ઘરમાં, પ્રભુ જ્યેાતિના થાય પ્રકાશ; દીનની પાસે પ્રભુ ઝટ આવે, ભકત દશાના થતાં વિકાસ, ૫૧૧૧।
૫૧૦ણા
૫ ૧૦૯ ૫
For Private And Personal Use Only
૫ ૧૦૪૫
હણાય;
૫૧૧મા
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૪)
કક્કાવલિ સુબેધ-. દરિદ્ર દીન છે ઇન્દ્રો ભૂપ, જડ પુદગલની ધારે આશ; દરિદ્ર તેઓ જેઓ જડમાં, સુખને બહુ ધાર્યો વિશ્વાસ. ૧૧રા દરિદ્ર દીન તેઓ જગ જાણે !, જડ ધન લોભી મહા કંજુસ દીન તે જગમાં પર જડ ભેગમાં, સુખમાનીને બન્યા જે તુચ્છ.૧૧૩ દીન જે પ્રભુની આગળ સેવક, દાસ બનીને કરતો ધર્મ, દીન જે પ્રભુને દાસ બનીને, કરે ન પાપનું કંઈ કર્મ. ૧૧૪ દિન તે સારે નિર્ધન હોય, પ્રભુપર ખૂબ ધર્યો વિશ્વાસ, દીન તે સારે સર્વજીની –સેવા કરતો ધરે ન આશ. ૧૧પા દીન તે જાણે છે! ચકી છતાં પણ, આશા તૃષ્ણને થઈ દાસ; દીનપણું ધરી મેહ ગુલામી-કરતે ધરે ન પ્રભુ વિશ્વાસ. ૧૧૬ દીન તે બુરે ગરીબ છતાં પણ, અનેક પાપ કરતે ખાસ; દીન તે સારે ને બૂરો છે, દીન તે જેને જડસુખભ્યાસ. ૧૧ના દરિયે તો તેણે જગ તરિ, કામને જીતી થય અકામ; દક્ષિા જેવા જ્ઞાની સંતે, અનંત ગુણ રત્નના ધામ. ૧૮ાા દર્દ સહે તે મર્દ જગતમાં, મેહનું મોટું જગમાં દર્દ, દર્પ કરે જે મેહ તજ્યા વણ, મેહ છતતે તે છે મઈ. ૧૧ દર્પણમાં દશ્યો હોય જેવાં,–તેવાં પ્રતિબિંબ દેખાય; દર્પણ સમ સમ્યગ જે જ્ઞાન છે, તેમાં સમ્યક્ સહુ પેખાય. ૧૨૦ દર્પણ સમ નિજ આત્મજ્ઞાન છે, મેહ ટળે તસ શુદ્ધિ થાય; દર્પણ સમ થા!! આતમ જ્ઞાને, સાક્ષી ભાવે સુખ વતાય. ૧૨૧ દર્શક થા !! તું મેક્ષ માર્ગને, દર્શકની આજ્ઞાએ ચાલ !! ; દર્શન, સદગુરૂ સંતનાં કરતાં, પ્રભુથી પ્રગટે સાચું હાલ. ૧૨રા દે છેસારું દેખાડે !! શુભ,–જેથી આવે દુ:ખને અંત; દેખો !! સુખ હિતકરને ભાવે, દશ્ય છે આતમ!! સાચા સંત. ૧૨૩ દમન કરે જે દમ્ય છે તેને, અદમ્યને દમતાં ન માય; દમન અને દંડથી શાંતિ વતે, તેફાને થાતાં અટકાય. ૧૨૪ દમન કરો !! હદમાં રહીને તે, ધર્યદમન, હિતકારી થાય; દમન કરે!! જે હદબાહિર તે, અધર્યદમને દુઃખ જણાય ૨પા
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ–દ.
(૨૬૫) દમન કરે નહીં દમવણ માનવ, અધર્મ પાપનું દમન છે બેશ; દમનમાં અભ્યાસે જયસિદ્ધિ, પછીથી ટળતા બૂરા કલેશ. ૧૨૯ાા દંડ વિના નહીં શાસન ચાલે, દંડ વિના નહીં રાજ્ય કરાય; દંડથી ધર્મનું રક્ષણ થાતું, દંડ તે નીતિ ન્યાયે સુહાય. ૧૨૭ દંડે !! મનને દુપથ જાતાં, ઈન્દ્રિયોને !શુભ દંડ; દંડે !! દુષ્ટ વિચારને જ્ઞાન, દંડ્યાનું રાખો !! ન ઘમંડ. ૧૨૮ દંડ તે સાત્વિક, સંતને સારે, જેને ઘટે તેને તે દંડ દેતાં સર્વે નિયમમાં રહીને, વતે કરે ન પા૫ પ્રચંડ. ૧૨૯ દલાલ, શુભ કાર્યોમાં થાવું, ધર્મક્રિયામાં થાવ !! દલાલ દલાલ, થા ! ! તું પપકારે -જેથી પામે સુખકર માલ. છે ૧૩૦ છે. દલાલી કર ! ! તું ધર્મની વાટે, કે જેથી સદ્દગુણી થાય; દયા દાન દમવૃદ્ધિ થા, વતે જગમાં નીતિ ન્યાય. મે ૧૩૧ છે દલિતજનેને ઉંચા ચઢવા, તન મન ધનથી દેવી સહાય દલિતકોમને વતંત્ર કરવા,-આપ વિદ્યા શક્તિ ન્યાય. ૧૩રા દલીલ જે હિત સુખ કરનારી છે, સર્વજીને ગ્રહવા યોગ્ય દલીલ સત્કાર્યોમાં સારી, પાપમાર્ગમાં તેહ અગ્ય. | ૧૩૩. દલીલથી સમજે સમજુ લોકો, અજ્ઞાની જડને શું દલીલ; દલીલથી સમજે નહી તેને, દંડથી શિક્ષાની છે અપીલ, ૧૩૪ દવા અન્નજળ વાયુ પ્રકાશે, દેહાયુગથી જીવ્યું જાય; દવા થકી પણ હવા ચઢે છે, દવાએ રે દૂર થાય. ૧૩૫ | દવા ન કરવી પડે કદાપિ, એવું તન મન ધર !! આરોગ્ય, દવા વૈદ્ય રોગી બહુ ભેદે, દવા ખરી જે ટાળે રોગ. છે ૧૩૬ છે દવા કરીને મનની જ્ઞાને, ચિત્તકષાયે દૂરે ટાળ ! દવા ચાકરી કરતાં ભક્તિ, આવે પ્રભુ પ્રાપ્તિનો ખ્યાલ છે ૧૩૭ છે દશા જે કાલે જેવી આવે,–તેને પામી બને ! ! પ્રસન્ન દશા જે સારી નઠારી તેમાં,-સમભાવે રાખે!! નિજ મન્ન. ૧૩૮ દશીવીશી સહુ ઉપર આવે, સેપર સુખદુ:ખ વાયુ વાય; દશા ન એકસરખી સૈની, સદા ન રહેતી સમજે ન્યાય. ૧૩૯
૩૪
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૬)
કક્કાવલિ સુબેધ-દ. દસ્ત સાફ નિમલ તે તન મન, આરોગી રહે સમજે !! સત્ય દસ્ત ઉપર આધાર રહે છે, તન મનનાં કરવાનાં કૃત્ય. છે ૧૪૦ છે દસ્તાવેજ કરે !! બહુ સમજી, ન્યાય નીતિને તજો! ન લેશ; દસ્તાવેજ પ્રમાણિક પાળે, અનેક સંકટ સહીને કલેશ. મે ૧૪૧ છે દસ્તાવેજ છે તારે એવે, જન્મ થતાંની સાથે જાણ! ; દયા દાન દમ નીતિ સાચું-ધારે!! પ્રગટાવે છે. ભગવાન. ૧૪રા દહન કરે !! જે દહ્યા છે તેને, પાપી રૂહીને બાળ , દહો !! જે કામની વાસના તેને, દીને ઉપર થાવ !! દયાળ. ૧૪૩ દહાડા આવે સુખ દુઃખના જગ, વખત વખતની જુદી છાંય; દયા પ્રેમ નીતિ પ્રભુભક્તિ, સેવાથી દીન સફલા જાય. ૧૪૪ દધિ પાચક ઉપયોગી છે બહુ, દહીથી ફાયદા અનેક થાય; દહી ઉપકારક રોગીઓને, અમુક રોગમાં શાંતિ દાય. | ૧૪૫ છે દ, મોહની વૃત્તિને -તે પ્રથમથી શમાવી નાખે છે, દગા કિસાદે મેહે જ્યાં ત્યાં, દંગ થાતાં હિંમત રાખ. ૧૪૬ દંડેલના દગાથી સાવધ રહીને પ્રભુમય જીવન ગાળ !!; દંડેલને દબાવી શિક્ષા -દેઈ તેઓને જ સુધાર !!. કે ૧૪૭ છે દંતકથાઓ સારી ખોટી, સુખ દુઃખકારક અનેક જાણું !!! દંતકથામાંથી ગ્રહી સાચું, પરમેશ્વરની માને આણ!!. ૫૧૪૮ દંતકથાઓ કપિત સાચી, ગુણહિત કરનારી સાંભળ !!; દંતકથાઓ વાંચી આતમ-શુદ્ધિ સુખ શાંતિમાં વળ!!. ૧૪લા દંપતી તે જે વિશુદ્ધ પ્રેમી, સામાસામી જે અપાય દંપતી જે એકાત્મા થઈને –વતે એક પ્રભુને હાય. તે ૧૫૦ છે દંપતી તે જે જ્ઞાની પ્રેમી, એક બીજામાં દેખે એકય; દંપતી તે જે અતિથિ સેવા, ભક્તિમાં અર્પતાં નેક છે ૧૫૧ છે દંપતી તે જે ચામડી મેહે, ભેગના મેહે નહીં મુંઝાય; દેખે એક બીજામાં આતમ, જીવે મુક્તિ માટે ન્યાય. ૧૫ર છે દંપતી તે જે હાવાસમાં, સ્વાર્થ ભેદથી ધરે ન ભેદ, દ્વિતપણને પ્રેમ ન ધારે, ટાળે અને અન્યના ખેદ છે ૧૫૩ છે
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ સુધ-દ.
દંપતીમાંહી દયા દાન દમ, સત્ય પ્રેમ નીતિ જો હાય; દેવલાસમ દ ંપતી જીવન, આત્મ વિશુદ્ધિ માટે જોય. ૫ ૧૫૪ દંભને ત્યાગા ! ! નિ ́ભ થાઓ!!, દલથી દુ:ખના પ્રગટે પથ, ઈ ભથી તપ જપ સંયમ નિષ્ફલ, ઈશ ત્યાં કાઈ નહીં નિગ્રન્થ. ૧૫પા ઈસ તજી દે!! મોક્ષાર્થે તું, ઈલથી ઇચ્છયુ મળે ન સત્ય; ૪‘ભીએથી સાઇ જા !! નહીં, દંભ વિના કર !! ધર્મનાં કૃત્ય, ૫૧૫૫ દંશથી જીત ને લક્ષ્મી પામે,-તે પણ તેથી શાંતિ ન થાય; દલથી પ્રગટે સઘળાં પાપેા, દંભને ત્યાગે શાંતિ સુહાય. ૧પણા ઈભ પ્રપંચ ષડ્યંત્ર પ્રપચા,-કરીને જીતી નરકમાં જાય; દલથી માઠુનુ જોર વધે છે, ઈલ તજી દે !! મુક્તિ થાય. ૫૧૫૮ા ઈશ તજી દે !! વેરના ઝેરી, ક્રંશ તજી દે !! શાંતિ થાય; ઈં શ ત્યાં દયા ન દેવન ધર્મ છે, દશ તજ્ગ્યાથી મેાક્ષ સહાય. ૫૧પા દાવ જે સારા સુખકર આવ્યા, તેને પ્રમાદથી ન ગુમાવ!!; દાવને લેઇ સત્કર્મો કર !!, દુષ્ટના પાપી દાવ હઠાવ !!. ૫ ૧૬૦ ૫ દાવને જાણે તે છે વિચક્ષણ્, દાવને ભૂલે ભૂલ્યુ સ; દાવ મળ્યા છે મુક્તિ માટે, શૂટા દાવના ત્યાગેા !! ગ`. ॥ ૧૬૧ ૫ દાની થા !! કાણ્ય તજીને, દીધું તેનું ફૂલ તા થાય; દાન કર્યા ભાવી પ્રતિકૂલને, પ્રગટાવે એ સાચા ન્યાય. દાની આપે તેથી અધિ, પરભવમાં પામે નિર્ધાર; દાન સુપાત્રે દેતાં મુક્તિ, જ્ઞાનાનન્દ પ્રગટતા સાર. દેવુ' જેવુ લેવું તેવું, તરતમ ભાવઅપેક્ષા એજ; દેવુ' લેવું સ`જીવાને, સ્વભાવે થાતુ જાણે! ! ! તેજ. દેવુ' લેવું તેમાં જેને, દેવાલેવાની નહીં વૃત્તિ; દેવ સમે તે આત્મપ્રકાશે, પરાપાર પામે નિવૃત્તિ. દીધા લેાકેાને ઉપદેશેા,-જેથી લેાકેાનુ હિત થાય; દીધા લેાકેાને ઉપદેશે, લેાકેા જેથી મુક્તિ પાય. દીધા મુત્યથે ઉપદેશે, મુક્તિત્રણ નહીં કામના અન્ય; દઉં છુ નિષ્કામે ઉપદેશે, લેાકેામાં પ્રગટે સાજન્ય,
૫ ૧૬૨ ૫
૫ ૧૬૪ ૫
૫ ૧૬૭ ૫
For Private And Personal Use Only
( ૨૬૭ )
u ૧૬૩ ૫
૫ ૧૬૫ ॥
૫ ૧૬૬ u
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૮ )
કક્કાવલિ સુમેાધ–૬.
દઉં છું. ઉપદેશા લેાકેાને, નામ રૂપાદિક વાસના ત્યાગ; દઉં છું. દેઇશ વ્યાખ્યાના સહુ, લેાકેામાં પ્રગટે પ્રભુ રાગ. ૧૬૮ના દઉંછું ને લઉં જગમાંથી,-એવી નહીં અહંકારની વૃત્તિ; દેવુ' લેવુ' કુદ્રત રીતે, થાતી સ્વભાવિક એ રીતિ.
૫ ૧૬૯ ૫
૫૧૭૧૫
દાનત સારી રાખે !! આતમ ! !, સ્વાર્થે દાનત નહીં મગાડ !!; દાનત સારી તેા તું સારા, અંતરમાંહી પ્રભુ જગાડ ! !. ૫ ૧૭૦ ॥ દાનસ્તા દાના શુભ શત્રુ, મૂર્ખ મિત્ર પણ નહીં હિતકાર; દક્ષબ્રાહ્મણે ભૂપ મચાવ્યા, મૂઢકંપથી હણાતા યાર !!. દાનાઈ દ્વીનતા આવે પણ, દાનસ્તાની કદિ ન જાય; નાની દાસ્તાજગમાં દુલ ભ, મિત્ર જીવાડતાં જે અપાય. ૫ ૧૭૨ ૫ દાના માનવ મહુ હિતકારી, જગમાં મનીશ નહીં નાદાન; દામ રાખજે દુષ્ટીપર શુભ, દાન નહીં કોઇ જ્ઞાનસમાન. ॥ ૧૭૩ ॥ દામને રામને પૂને પશ્ચિમ, જેટલું છેટું જગમાં જાણુ !!; દામકામથી રામ છે ન્યારા, આત્મ પ્રભુ તે રામ છે માન !!. ૫૧૭૪ા દામને માટે રામ ન વેચેા !!, કામને માટે તો ! ! ન રામ; દાટી દો !! જે હરામવૃત્તિ, સમજો!! આત્મદશા નિષ્કામ, ૫૧૭પા દાયક છે તું દે !! તારૂં' સહુ, અન્યને નિજશકત્યનુસાર; દાતારી નહીં છાની રહેતી, દાયી આતમ સ્વભાવ સાર. ॥ ૧૭૬ ॥
દારૂ પીતાં બુદ્ધિ ખગડે, તનમન ધનના થાય વિનાશ; દારૂમાં સહુ દુ:ખને વાસ છે, દારૂપાની દુ:ખનેા દાસ. ।। ૧૭૭ દારૂપાની મહાઅજ્ઞાની, નાદાનાના છે શિરદ્વાર ;
દારૂથી કદી થાય ન સારૂ, દારૂથી નહીં શાંતિ લગાર. દારૂથી મનડુ જ નઠારૂ, ભાવથી દારૂ તે અહંકાર ; દારૂ વ્યસનથી દૂર રહેતાં શાંતિ તુષ્ટિ પુષ્ટિ અપાર, દારૂ ગાળા પાપના આળા, દારૂખાનું પાપનું સ્થાન; દારૂગોળા લડાઇમાંહી, નાચે કુદે છે શયતાન. દારૂગાળા દ્વેષના ડાળા, વૈર સ્વાથી તે પ્રગટાય ; દારૂોળા હિંસા માટે, જ્યાં ત્યાં જગમાંહી વપરાય.
For Private And Personal Use Only
।। ૧૭૮ ।।
૫ ૧૭૯ ૫
૫ ૧૮૦ ૫
૫ ૧૮૧ ॥
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૧૮૨ !
કક્કાવલિ સુબેધ.
(૨૬૯) દારૂગેળાથી નહિં શાંતિ, હિંસાથી હિંસા ઉભશ્યા; દુષ્ટશત્રુ હિંસકની સામે, સ્વરક્ષાથે છે હિતદાય. દાવપેચ સત્યાથે સારા, દયાદિ માટે તે હિતકાર; દાવપેચ, પાપાથે બુરા, હિંસાદિની વૃદ્ધિકાર. ૧૮૩ દાવે દુનિયામાં એ હારે, દેહને દાવો પણ નહીં સાચ દાવે ત્યારે નિજ આતમપર,–જેમાં જ્ઞાનાનન્દ ત્યાં રાચTI.૧૮૪ દાસપણું ગુરૂદેવનું સારૂં,જેથી આતમ દેવ સુહાય; દાસપણું જનનીને જનકનું, જ્ઞાનીનું કરતાં સુખ થાય. ૧૮૫ દાસપણું નહીં કે હાલું, પ્રભુપણા પર સૈને હાલ દાસ તે બુદ્ધિ શક્તિ વિનાના, મેહે જડપર ધાર પ્યાર. તે ૧૮૯ દાસ તે જડ ભેગેના તાબે,-રહીને ઈએ છે સાચું સુખ દાસ તે અંતરમાં સુખ તેને –મૂકી પામે મેહથી દુ:ખ. ૧૮૭ દાસ તે તનમન વચનની ઉપર, કાબુ શુભ ધારે નહીં તેહ દાસ તે દુર્ગણી વ્યસનીઓ છે, અજ્ઞાનીઓ જાણે!! એહ. ૧૮૮ દાસ તે કામના તાબે રહેતા, પુગલમાં સુખને વિશ્વાસ; દાસ તે જડમાં મૂછો ધારે, ધરે પુગલમાં સુખની આશ. ૧૮લા દાસ તે મહાદિક પરવશમાં, ગુલામોના પણ તેહ ગુલામ; દાસ તે ઈન્દ્રો સમ્રાટે સહુ, કંચન કામિની ગુલામ શ્યામ. ૧ દાસ તે રાજાઓ મેહી જે, સુખાથે દુર્ગુણ વ્યસનના દાસ; દાસપણું મેહે સહુ જીવો-કરતાં ધરતા જડ સુખ આશ. ૧૯૧ દાસપણું, સદ્દગુણ માટે શુભ, દાસપણું ઈન્દ્રોને હોય; દાસપણું છે કમ છે યાવતુ, તાવત્ સાપેક્ષાએ જોય. મે ૧૯૨ છે દાસ બને જે પ્રશસ્ય તે જગ-પ્રભુ બને અંતે નિર્ધાર; દાસપણામાંથી પ્રભુ બનવા, ઉમંગ ધર!! પ્રભુપ૨કરી! યાર.૧૯૩ દાસપણું કર!! સદ્દગુરૂ દેવનું, જ્ઞાની સં તેને થા!! દાસ; દાસપણું કર !! ધમ એનું, ધરી સેવા ભક્તિ વિશ્વાસ. ૧૯૪ દાસપણું તે સેવાભકિત,-એવા દાસના દિલમાં દેવ; દાસને રાજાની વૃત્તિથી, ભિજા તું જીવેની કર !! સેવ. મે ૧લ્પ છે
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૭૦ )
કક્કાવલિ સુમેાધ-દ.
૫૨૦૨ા
દિગબરાને શ્વેતાંબર મે, જૈનધર્મની શાખા જાણું !! ; દ્વિગ’ખરાને શ્વેતાંબરની, મુક્તિ છે સમભાવથી માન !!. ૫ ૧૯૬ દિગ્ વિજયી પણ દાસ છે તેએ,જેએ રાગને રાષાધીન; દિગ્ વિજયી તે સાચા છે, જડ તૃષ્ણા તજી મને ન દીન. ૧૯૭ દિમાક રાખે તે નહીં માટેા, માટાને નહીં હાય દિમાક; દીન ન માટેા ગણે ન જે નિજ, તેણે મેાહની કીધી ખાખ. ૫૧૯૮ા દિલ ચંગા તે ઘટમાં ગંગા, દિલને દરિયા જેવું ધાર !!; દિલના થા!! દરિયાવ જગતમાં, દ્વિગીરી પ્રગટતી વાર!!. ૫૧૯૯૫ દિલગીર થા !! નહીં દુ:ખ સમયમાં, હર્ષિત થા!! નહીં પ્રગટે સાત; દુ:ખ સુખમાં સમભાવે રહીને, આત્માનઢે થા!! રળિયાત. ર૦૦ના દિલાસો આપ !! તુ દુ:ખીઓને, તેથી દુઃખ ઘણું'વિષ્ણુસાય; દિલાસા દે !! તુ સદુપદેશે, દિલાસા તે મહાકાણુ કથાય. ર૦૧૫ દિલાસા તે ઉઠમણા ચાલે, લેાકાચાર તેહ અપાય; દિલાસા તાપમાં ઠંડક જેવા, મરતાંઆનુ જીવવુ થાય. દિલાસા દે !! તું રાગીઓને, દિલાસા સ્વર્ગનુ અમૃત લ્હાણુ; દ્વિલાસે, સેવાભક્તિ કાથી, સર્વ જીવાની સેવા જાણુ !!. ૫૨૦ા દિલાસા દુ:ખીને આલંબન, દિલાસા સર્વજીવેાના પ્રાણ; દિલાસા સારા ધાર્મિક વાટે, સન્માર્ગોમાં સહાય માન !!. શારજા દિવાના થા ! ! તુ સ લેાકની, સેવા ભક્તિમાં તજી સ્વાર્થ; દિવાના થા !! તુ 'દુનિયાદારી,-ડહાપણ ભુલી ધરી પરમાર્થ.ર૦પા દિવાલી ક્ષણ ક્ષણ આત્માન, સ તેના ઘટમાં પ્રગટાય; દિવાલી તે નિજ આત્મદશાની, મસ્તાની વૃત્તિ સહાય. ૫૨૦૬૫ દિવાળી સદા જ્ઞાની ઘટમાં, અજ્ઞાનીને હાની જાણ ! !; દિવ્ય દિવાળી આત્મપ્રભુની, સેવા ભક્તિ સાચું જ્ઞાન. ૫ ૨૦૭ ॥ દિવ્ય શક્તિયે। અંતમાં છે, ચેાગાભ્યાસે તે પ્રગટાય; દિવ્ય જીવન છે જ્ઞાનાનન્દે, દિવ્ય જીવન એ મેાક્ષ સુહાય. ર૦૮ા દિવ્ય દશા પ્રગટાવે !! આતમ !!, ક્ષણ એકના પણ તો !! પ્રમાદ; દિવ્ય દેવ તું આતમ !! પાતે, એમાં લેશ ન વાદ વિવાદ. ૫૨૦૯ના
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધ–દ.
( ૭૧) દિવ્ય જ્ઞાન તે દિવ્ય ચક્ષુ છે, દિવ્ય ચક્ષુથી સહુ દેખાય; દિવ્ય ચક્ષુથી તીર્થકરેએ, ઉપદેશ્ય છે ધર્મ સહાય. ૨૧૦ના દિશા દેખાડી રહે સહુ શાસ્ત્રો, અનુભવ કરે છે નિજ હાથ; દિવ્ય અનુભવ દશા પ્રગટતાં, અનુભવાયો આતમનાથ. ૨૧૧ દીકરા દીકરીને કેળવણી,-આપો !! બનાવો !! સચ્ચારિત્ર, દીક્ષા અનુભવી ગુરૂ !! આપે,–ત્યારે આતમ થાય પવિત્ર. ર૧૨ા દીક્ષા, ત્યાગની દાતા સદ્દગુરૂ, સુખસાગર મહારાજ મહેત; દીક્ષાગુરૂએ ત્યાગી બનાવી, બનાવ્યા મુજને જગમાં સંત. ૨૧૩ દીક્ષાગુરૂ સુખસાગર પ્રભુ સમ, અન્ય નહીં છે ક્ષમા મહેશ; દીક્ષાગુરૂ સુખસાગર વંદુ, પ્રભુ, મારા ટાળ્યા કલેશ. ર૧૪મા દીર્ઘદશી થા !! દીર્ઘદ્રષ્ટિથી, લાભાલાભને કરો !! વિચાર, દીર્ઘદશીને જય ને સિદ્ધિ, થાવે દુ:ખ ટળે નિર્ધાર. ૨૧પા દીર્ધદષ્ટિથી કર !! કર્તવ્ય, દીર્ઘદ્રષ્ટિથી અનુભવ ધાર !!! દીર્ઘદશના અનુભવ લેઈ, કર્તવ્યને ધર !! આચાર. ર૧દા દીર્ઘસૂત્રી થા ! નહીં કર્તવ્ય –કરવામાં નિશ્ચયથી ચાલ !}; દીર્ધાયુના ઉપાય સે!, અંત દીપ કરીને ભાળ!!. ૨૧છા દુઆ ગ્રહો !! સેતેની સારી, દુઆથી દુઃખે રે જાય; દુકાન માંડે!! ધર્મ ગુણેની, આત્મિક ગુણ ધન વૃદ્ધિ થાય.પાર૧૮ દુકાળીઆને મદત કરો !! સહુ, પાદિયે પ્રગટે દુષ્કાલ; દયા કરે !! દુકાલે ભાવે, દુખીનાં દુખેને ટાળ! ર૧લા દુઃખ ન કોને હાલું લાગે, દુશ્મનને પણ પડે! ન દુઃખ; દુઃખી કરતાં અન્યજનેને, દુઃખ મળે નહીં મળતું સુખ. દરરો દુખ ટાળો !! સર્વ જનનાં, તિર્યંચનાં દુઃખને ટાલ!; દુઃખ ન આપો ! કોને કયારે, દુ:ખ હેતુને તજે !! દયાલ. ૨૨૧ દુઃખ છે પાદિયથી સ્વપરને, દુઃખનું કારણ કીધાં પાપ દુ:ખકર પાપનું કારણ હિંસા, જૂઠું ચેરી દેષ અમાપ. પરા દુઃખીઓને દેખી જેને, દયા કે લાગણું અન્ય ન થાય; દૈત્ય તે અથવા ત્રિગુણાતીત તે, નિર્દય વા નિર્ગુણ સુહાય. રર૩
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૨)
કક્કાવલિ સુબોધદુ:ખીનાં દુ:ખ ટાળવા સેવા,-કરવાથી છે પુણ્યને બંધ દુઃખીને દેશે તે દુઃખ લેશો, કુદ્રત્ પ્રભુને ન્યાય અવંધ્ય. પરરકા દુ:ખીઓનાં દુઃખનાં કારણ,–જાણ તેઓને કર !! દૂર; દુઃખીઓની સેવા માંહી, આત્મપ્રભુ પ્રાકટ્ય હજૂર. ર૨પા દુઃખનું કારણ અધર્મ હિંસા, અસત્ય ચારને વ્યભિચાર, દુ:ખનું કારણ કામ ક્રોધને, લેમને દ્વેષ તથા અહંકાર. ૨૨દા દુઃખનું કારણ મિથ્યા બુદ્ધિ, મેહ કપટ ઈષ્ય અજ્ઞાન, દુઃખનું કારણે કામે ભેગે, પાપ કર્મને પાપ વિચાર. પારકા દુ:ખ પ્રગટે આ ભવ પરભવ, કૃતકના ઉદયે જાણ!! દુ:ખને ભેગવ !! સમ ભાવતું, દુઃખ ટળ્યા પછી સુખ છે માન.૨૨૮ દુ:ખ ન દેવું મન વચ તનથી, કેઈને ક્યારે નિશ્ચય ધાર !! દુઃખીઓને આપ !! દિલાસે, દુ:ખના હેતુ વેગે વાર !!. રર દુઃખને સર્વથા નાશ તે મુક્તિ, દુઃખ હરે તે ધર્મ કથાય; દુઃખ નાશમાં સર્વ પ્રકારના, સત્ય ધર્મ સાધન સુખદાય. ૨૩ દુઃખ સ્પપરને દેવું એ છે, હિંસા અધર્મ પાપ તે જાણું !! દુ:ખવવા જે અન્યજીને, હિંસા તે છે દિલમાં આણ!!. ૨૩૧ દુઃખ થાય જેથી ને,–તે હિંસા મહાપાપ નિવાર !! દુઃખ દેવાથી દૂર રહે તે –ધમી સંત છે નર ને નાર. પર૩રા દુઃખને ટાળે ! કેપિટ ઉપાયે, સુખનું કારણ સુખ તે ધર્મ, દુઃખી થતા સહુ જાતિજી, કમેં જાણ કર !! શુભ કર્મ. ૨૩૩ દુઃખ પડે તે સમ્મતિ ભેગવ ! –નવાર્મને કર ! નહીં બન્ધ; દુઃખ છે પાપેદયથી જાણું, પાપકર્મમાં થા !! નહીં અબ્ધ. ર૩૪ દુઃખને ટાળી સુખને આપે, દ્રવ્ય ભાવથી ધર્મ તે જાણી; દ્રવ્યક્ષેત્રને કાલને ભાવથી, દુઃખ હેતુઓને જ પિછાણ!!. પર૩પા દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવથી, સુખ દુઃખ કારણ સઘળાં જાણી, દ્રવ્યાદિકની સાપેક્ષાએ, સુખ દુઃખ જાણે ધર્મને માન !!. ર૩૬ દુગ્ધા દુનિયાદારીમાંહી, દુઃખ ટળે નહીં મળે ન દેવ; દુનિયાદારી સ્વમા જેવી, ક્ષણિક જાણું પ્રભુપદ સેવ !!. ૫ ૨૩૭ છે
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ– ૬.
૫ ૨૪૦ ॥
દુનિયામાં નિલેશ્પી વર્ત, વ્યવહારે અ ંતર નિલે પ; દુનિયામાં નહી' રાગ રાષ તા, કાર્યો કરે લાગે નહીં ચેપ. ારકા દુનિયાદારી છે દેરંગી, એક મતા તેના નહીં થાય; દુનિયામાં ત્રિગુણી જીવા છે, એક સરીખા થૈ નહિ જાય. ૫ ૨૩૯ દુનિયાદારી માંહે રહીને ન્યારે વતે અંતર્ જેઠુ; દુનિયામાં તે દેવ પ્રભુ છે, પ્રભુમય જીવને જીવે તેહ. દુખળાને બહુ ખગાઇ વળગે, માર ઉપર ખડું પડતા માર; દુખળાનું કે સગુ ન થાવે, દુખળાને જ્યાં ત્યાં છે હાર. ૫ ૨૪૧ ॥ દુલ લેાકેાની બ્હારે ચઢ ! !, દુ`લ અનાથ લેાકને રક્ષ ! !; દુ`લના જ્યાં ત્યાંજ મરેા છે, દુ`લ તે જીવે જે દક્ષ. ॥ ૨૪૨ દુખળાઓને જોર જૂલ્મથી, ગુલામ કરવા તે છે પાપહુ દુબળાપર થતા જૂલ્મને, ટાળા !! તેઓના સંતાપ. ૫ ૨૪૩ ૫ દુભવશે। નહીં અન્ય જનેાને, સ્વાર્થે અનીતિ કરીને લેશ; દુભવતાં જગ અન્ય જીવને, અંતે પામે ! ! પોતે કલેશ, ર૪૪ા દુભવવામાં હિંસા પાપ છે, એવા છે પરમેશ્વર એધ; દુભવા!! નહીં જીવાને કયારે, દુ:ખનું કારણ કામને ક્રોધ. ર૪પપા દુરસ્ત કર !! મન વાણી તનુને, દુરસ્ત કર !! જે ધાર્મિક કાજ; દુરસ્તીમાં ડહાપણ હુંશિયારી, અ ંતે પામે !! સુખ સામ્રાજ્ય,ાર૪૬॥ દુરાગ્રહાને દુરાચરણથી, દુગુ ણુથી જીવતાં ન દુરાગ્રહોને દોષો ટાળેા !!, જીવતાં અહીં પ્રગટે સ્વર્ગ. ॥ ૨૪૭ દુરાચારને દુ નથી. ઝટ, દૂર રહીને આગળ ચાલ !!; ક્રુતિ છે પાપેાય ચેાગે, સદ્ગુણુથી સદ્ગતિમાં મ્હાલ !!. ૫૪૮ાા દુર્જન દુ ણી દુષ્ટજનાને, દબાવી દે ! ! ગુણ શકતે ભવ્ય ! !; દુ:ખદશા નલે ધમ ગુણુાએ, ધમ એજ છે તુજ કવ્યૂ. ૫ ૨૪૯ ૫ દેવ જોગ બનવાનુ બનતુ, ચાલે નહીં ત્યાં કશા ઉપાય; દેવ જોગથી દૈવજ્ઞ પણુ,—ઉગરે નહીં એવા છે ન્યાય. દૈવત જ્યાં ત્યાં દેવપણું છે, દૈવત જ્યાં ત્યાં જગ પૂજાય; દૈવત જ્યાં ત્યાં જાગ્રત પ્રભુ છે, દૈવત અણુધાયું પ્રગટાય. ૨૫૧૫
૫ ૨૫૦ ૫
૩૧
For Private And Personal Use Only
( ૨૭૩)
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૪ )
કક્કાવલિ સુબેધ-દ. દેવત છાનું રહે ન કયાંયે, દેવતનો આદર સત્કાર; દૈવત તે પ્રભુ શકિત છે, જ્યાં ત્યાં તે પ્રગટેજ અપાર. ૨પર છે દેવી માનવ, દેવની પેઠે, પૂજાતે જગમાં નિધોર દેવી શકિતને ખીલવ!, આત્મ પ્રભુ તું પિતે સાર. ૨૫૩ છે દૈહિક શત્રુઓને ટાળે !!, આધ્યાત્મિક શત્રુને ટાળ!!; દેટ મારીને પ્રભુના પંથે, સાચી એક લગનથી ચાલ! !. ૨૫૪ દેડ!! તું પ્રભુના પંથે પ્રેમે, પ્રભુ મળવાને પલપલ દેડ! ! દેડદેડા કર !! નહીં પાપે, પાપમાર્ગમાં કર !! નહીંહાંડ.પર પપા દોડધામ નહીં પાપમાં સારી, દેડધામ, ધર્માર્થે શ્રેષ; દેડા દોડ ન મેહે કરજે, નીતિથી પરનિજ પર પેટ. ૨૫૬ છે દેર ચલાવ!! ન અનીતિ જૂલ્મ, પાપીઓને ધર્મમાં દોર છે; દેરવ!! અને પ્રભુ માગે, દેલત ગ થા!! નહીં ઢોર. મારપછા દેષીઓનાં દોષ ગ્રહ ! ! નહીં, દેશીઓને નહિ ધિકકાર; દેષીઓના ધુ!! દેષને, દોષી લેકોને જ સુધાર !!. ૨૫૮ છે દેષીઓના દોષને છે ! !, માતા સમ ને નિર્ધાર; દષીઓને નિંદતાં પહેલાં, નિજ દોષને કર !! પરિહાર પાર ૫લા દેશીઓ પર કરૂણ બુદ્ધિ, પ્રેમને ધારો!! નરને નાર, દેષોમાંથી પસાર થાવા, સૌને શુભ ઈચ્છા નિર્ધાર. એ ર૬૦ દોષે અનેક ભવમાં હારો, આ ભવમાં જે હોય તે દેખ ! ! દેષીઓના દેષને ધોવા, યથાશકિત કર !! નહીં ઉવેખ !. ૨૬ દેશી પહેલાં સર્વે લેકે, પછીથી નિર્દોષીએ થાય; દેષીઓને ગુણ થવાના દ્વારે ખેલો કરી ઉપાય. જે ર૬૨ છે દે જે પિતાના ટાળે ! !, તે પરના ટાળે ! ! નિર્ધાર; દેશે ટાળો !! મુકિત થાતી, એવું નિશ્ચય મનમાં ધાર છે. ર૬૩ દેષિત કેનેજ સુધારે !!, નિજ દેષ કરીને ખ્યાલ દેષિતને ધમી જ બનાવે છે, તેના ઉપર ધારી હાલ ll ર૬૪ છે
સ્ત તે સાચા માર્ગે દેરે, પ્રભુના પંથમાં દોરે તેહ દુઃખને ટાળે સહાય આપે, આત્મ એકને ભિન્નજ દેહ૫ ર૬૫
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-દ.
(ર૭૫) દેત તે જ્ઞાનને ચરિત્ર સગુણ,-માર્ગો મિત્રને દેરી જાય; દેસ્ત તે આતમને છે આતમ, આતમ બંધુ મિત્ર ગણાય. રિલા
તેને દરવ! ! સન્માન, દેસ્તને દ્રોહ કરીશ નહિં લેશ; દસ્તી ગુણ જનની કરવી, દસ્તીમાં કરજે નહીં કલેશ. ર૬ના દેસ્તના દુર્ગુણને હરવા, તેને કર ! ! સારી હાય; દેસ્તાની નિંદા નહીં કરવી, દસ્તી નભે નહીં જ્યાં અન્યાય. ર૬૮૧ દસ્તીમાં લેવડ દેવડથી, પ્રસંગે મનડું ખેતી થાય; દોસ્તી પરમાર્થે છે સારી, ગુણેની વૃદ્ધિ માટે ન્યાય. છે ૨૬૯ દેહન કર ! ! સૈમાંથી સારૂં, દહન કર!! સૅમાંથી સત્ય દહન કર !! ગુણનું જ્યાં ત્યાંથી, દેહન કરીને કર !! સત્કૃત્ય. ર૭૦ દેહિલું પણ ઉતમ ઉત્સાહ, બળ કળથી સુલભ થે જાય; દેગાઈ ત્યજ !! નીતિને ભજ !, દુર્બલતા ત્યાગો!! અન્યાય. ર૭૧ દુર્બલતા છે મનના મેહે, દુર્બલતા અજ્ઞાનને દોષ; દુર્બલતા બાશાંતર ત્યાગી, ધમ્ય શક્તિને કર !! પોષ. ૨૭રા છૂત તે જૂગટું વ્યસન છે મોટું, છૂતથી ચક્રી પણ દીન થાય, ઘૂતને પન્થ તે દુઃખને દરિયે,-તેમાં પડિયે ડૂબી જાય. ૨૭૩ દ્રવ્યથી આત્મગુણે નહીં વધતા, દ્રવ્ય વિત્તથી મળે ન મોક્ષ; દ્રવ્ય તે તનુ આદિ હિત માટે, ધનની અતિ મમતાને રેક!!.૪૨છા દ્રોહ ન કર ! ! દુશમનને પણ તું, ત્યાગીને કદિ ઘટે ન હ; દ્રોહ ન કર !! તું ધર્મભેદથી, દ્રોહ એજ છે માટે મહ. ર૭પા દ્રોહ ન કર ! ! વિશ્વાસીઓને, દ્રોહથી દ્રોહ વધે છે ખૂબ દ્રોહનાં વિષવૃક્ષે વાવીને, કદિ ન પામે !! આંબા લંબ. | ૨૭૬ દ્રોહ ન કરજે દ્વેષ ધરીને, દ્રોહીનું શુભ કર ! ! નિર્ધાર; દ્રોહીઓનું ભલું કરીને, પ્રભુપદને પ્રગટાવે !! સાર. . ૨૭૭ છે દ્રોહી થા !! નહીં દેવગુરૂને, તેને ને ધર્મને લેશ; દ્રોહી પામે નહીં સ્થિર શાંતિ, દ્રોહી મનમાં નિશદિન કલેશ. ર૭૮ ઠંદ્વ યુદ્ધ ધર્માથે સારૂં, પટકીને મારે !! શયતાન; વંદ્વ યુદ્ધ મુજ અંતરૂ ચાલે, સહાયક મારા હે ભગવાન, ૨૭લ્લા
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૬ )
કક્કાવલિ સુબેધ–દ. છેષ રહ્યો નહીં શત્રુઓ પર, નિંદક ઉપર રહ્યો ન હૈષ; દ્વેષ કરું નહીં કપર કયારે, કરૂં ન કેની સાથે કલેશ. મે ૨૦૦ દ્વેષ કરું નહીં દ્વેષીપર, ભલે જાય તન મનને પ્રાણું; દ્વેષ કરું નહીં દ્રષીની ઉપર, પ્રગટાવું આતમ ભગવાન. ૨૮૧ ૧ દ્વેષ કરૂં નહીં ધર્માન્ડક થે, પ્રતિપક્ષી પર કરૂં ન વેષ; દ્વેષનાં કારણ રહ્યાં ને મનમાં, સામ્યભાવથી રહ્યા ન કલેશ. ૨૮રા દ્વેષીઓના ષને હણવા, આત્મભાવથી દઉં ઉપદેશ દ્વેષ ન રાગ ન જગમાં કોપર, એવો પામું આતમ દેશ. ૨૮૩ છે દ્વેષ ન કે પર રહિયે મુજને, સર્વજી મુજ આત્મસમાન, દશા એવી કઈ ઝળકી અંતર્, પામીશ નક્કી પ્રભુ ભગવાન. ૨૮૪ દ્વેષ રાગને ક્ષાયિક ભાવે, સર્વથા કરવા પૂરણ નાશ દિલમાં જાગી ઉઠયે ધ્યાને, અંતે થાશે પૂર્ણ પ્રકાશ. મે ૨૮૫ દ્વેષ તજીને સર્વજીને, ખમાવું કીધા સહ અપરાધ દુગ્ધા ત્યાગી સર્વજીને, ખમાવું કો નહીં કરું અપરાધ. ર૮ દેવ પ્રભુ પરમેશ્વર વહાલા, મારો કર ! પૂરો ઉદ્ધાર; દિલમાં દેવને રાખી પલપલ, કરૂં કરીશ હું સહુ વ્યવહાર. ૨૮૭ દિલનાં દ્વાર ખુલલાં થાઓ ! !, થાઓ !! જ્ઞાનને પૂર્ણ પ્રકાશ દરિયા સમ દિલ બને !! જ મારૂં, ધાર્યો એક પ્રભુ વિશ્વાસ. ૨૮૮ દરિદ્રતાનું કારણ આલસ, ભય સ્વાર્થને છે અજ્ઞાન રિદ્રતા દુર્ગુણ દોષમાં, દ્રરિદ્રતા ટાળે સુખ ખાણું. દરિયા જેવું કરીને દીલ, ગંભીરતા રાખીને ચાલ ! દર્દ સહી લે છે મર્દ બનીને, દુઃખના દહાડા પ્રભુમાં ગાળ!!. રબા દુઃખ ન દેજે કોને કિંચિત્ , દીલ દુઃખવવું હિંસા જાણ! દુ:ખ ન કરવું કોને ક્રોધે, પરના લે ! ! નહિ ક્રોધે પ્રાણ રેલા દુ:ખના દહાડા સદા ન રહેતા, દુ:ખે આવે ને તે જાય; દુખ પડે ગભરાઈ ન જાવું, દુઃખમાં જ્ઞાની સમતા પાય. ર૯રા દુઃખમાં સુખમાં સમભાવી થા !!, કોના દુઃખમાં ધર ! નહિં હર્ષ; દુ:ખીઓનાં દુઃખ ટાળે ! તેથી થાશે નિજ ઉત્કર્ષ. ૧૨૯૭
૨૮૯ાા
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-દ.
(ર૭૭ ) દુખ પડંતાં પાપોદયથી, રેગે પાપોદયથી થાય; દુઃખીથી ન્યારો નિશ્ચય આતમ, સમજે તે સ્થિરતા ને પાય. ર૯૪ દુઃખવવું તે છે દીલ હિંસા, દુ:ખના હેતુ સર્વ નિવાર !; દુઃખીઓને દિલાસ દેજે, દુઃખીઓને કર !! ઉદ્ધાર. ર૯પા દુ:ખ ન રૂચે જેવું નિજને,–તેવું બીજાને પણ જાણ !! ; દુઃખ ન ઉપજાવે !બીજાને, દયા ધર્મ છે એજ પ્રમાણ. ર૯૬ દુઃખીઓને દુઃખી જાણે, દુઃખીઓને કરતે હાર દુ:ખીઓને યથાશક્તિથી, કરજે આતમ !! સહુ ઉપકાર. પારકા દેવાં કર્મનાં ચૂકવવાનાં, પુણ્ય પાપનાં કીધાં જેહ, દેવું ચૂકવવું તેમાં છે, સાહુકારી ને સમતા બેહ. ૨૯૮ દેવું લેવું ન્યાયથી કરજે, દેવામાં સમતાને ધાર ! દેતાં લેતાં હર્ષને ચિન્તા,–એ આતમ ધર ! આચાર. રિલા દેવું લેવું વ્યવહાર સહ, ધર્મ પ્રગટ જેથી બહુ થાય; દાતા એ થા ! નિશ્ચયથી, આતમ પરમાતમ પ્રગટાય. ૩૦૦ દાનપણને ગર્વ ન કરજે, દેવું લેવું ક થાય; દીલમાં એ નિશ્ચય ધરીને, તે તે તું શાંતિ પાય. જે ૩૦૫ દાવાગ્નિ સમ કામના વેગે, જ્યાં પ્રગટે ત્યાં સર્વ વિનાશ; દાવાનિ સમ કામને વાર !!,–તેથી પ્રગટે પ્રભુપદ ખાસ. ૩૦૨ દૈત્ય સમો છે હિંસક પાપી, અનીતિ જૂને કરનાર, દૈત્યપણું ત્યજ !! દીલમાંથી સહુ, સગુણી કર!! આતમ દેદાર.૩૦૩ દુર્ગુણ દેખે !! અંતરમાં સૈ-દેખીને કરશે સહુ દૂર, દુર્ગુણ કષાય ટાળે.આતમી, પામો!! વાંછિત સુખ ભરપૂર. ૩૦જા દ્રોહ ન કરશો કેને ક્યારે, દ્રોહ કર્યાથી પડતી થાય;
હને દ્વેષથી અળગા થાવે છે, સમજે !! એવું ચેતન રાય. ૩૦પા દ્રવ્યમાં ગુણ પર્યાય અનંતા,-એવાં ષ દ્રવ્ય જગ જાણ છે, દ્રવ્યાર્થિક પયયાર્થિક નય,-સમજી પ્રગટ કરે !! સો ખાણ. swa૦૬ાા દૂર ન તારાથી પ્રભુ ઈશ્વર, નાસ્તિતાથી છે પ્રભુ દૂર હર છે મોહીથી પ્રભુ ઘટમાં, જ્ઞાની ઘટમાં છે ભરપૂર. ૩૦૭ના
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૮)
કકાવલિ સુબેધ-દ. દૂર ન શ્રદ્ધા ભક્તિથી પ્રભુ, ભક્તિથી પ્રભુ પાસે જાણ!! દેડી દડી જા ! ગુરૂ પાસે, અંતર્ માં પ્રભુ છે ભગવાન, ૩૦૮ દયાળુમાં પ્રભુજી પરખાતા, રહીમ વસે ત્યાં છે રહેમાન દયા એ પ્રભુનું સાતિવક અંગ છે, સાકારી સંતે ભગવાન. ૩૦લ્લા દયા ત્યાં પ્રગટ પ્રભુ છે, જાણે !, પ્રગટ પ્રભુ જાણે છે દાતાર દયા સાચી પ્રગટે જે તુજમાં મુક્તિ પ્રગટતાં નહિં વાર. ૩૧ દયા જે ગાડી જ્ઞાન વિનાની,–તેથી આત્મ વિશુદ્ધિ ન થાય; દયાનું સમ્યજ્ઞાન કયોથી, સમ્યમ્ જ્ઞાની દયાળુ થાય. ૩૧૧૪ દફનાએ જૂઠું પાતાળે, પાતાળે પાપ દફનાવ ! દફનાવી જાણે તે ડાહ્યા, આત્મજ્ઞાનને જ્યાં છે ભાવ. ૩૧૨ા દાટી દે !! મિથ્થા સહુ વહેમ, દમ દાટીની ભીતિ ત્યાગ છે, દાઢમાં ઘાલી પિલ !! ન કોને, દયાવંતને પાયે લાગ !!. ૩૧૩ દુનિયામાં દુનિયાની રીતે રહેવાથી બાહે જીવાય; દુનિયા જેવી તેવું થાતાં, દુનિયામાંહી મેળ સહાય દુનિયામાંહી દુનિયા રીતે, સાધુ સાથે સાધુ રીત; દે નય સાપેક્ષા જે જાણે,–તેની દુનિયા માંહી જીત. દુનિયામાંહી અંતર જાગે, બાદાથી ખેલે કર્મના ખેલ, દમામ રાખે નહિં અંતથી, તેને ન લાગે કર્મને મેલ. ૩૧દા દુનિયા જીતી નહિં છતાતી, દુનિયા મુખ મૈથું ન ઘલાય; દુનિયા સારૂં ખોટું બોલે, દુનિયાના બહુલા અભિપ્રાય. ૩૧છા દુનિયાના અભિપ્રાયે સામું-જોતાં એકે કાર્યન થાય; દીલમાં પ્રભુને રાખી વર્તે –તે દુનિયાને જીતી જાય. દીર્ધદષ્ટિથી કર ! સ કાર્યો, દીર્ઘદશી થઈ કર ! વ્યવહાર; દીર્ઘદશી થઈ જગમાં વર્તા, પાપ ત્યજી ધર!! પુણ્યાચાર. ૩૧ દીર્ઘસૂત્રી થઈ દીર્ઘ વિચારે –કરવાથી કંઈ સરે ન કાજ; દીર્ઘસૂત્રિતા ત્યજીને આતમ !! --કરા! કર્તવ્ય ધર ! સામ્રાજ્ય૩૨ના દોડાદોડી કર ! નહિં પાપે, પાપ કર્મમાં દેડવું ત્યાગ છે, દેડીને કર !! સત્કાર્યો સે, દેડી સંતને પાયે લાગ છે. ૩૨૧
૩૧૪મા
T૩૮ાા
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૪તા.
કક્કાવલિ સુબેદ–દ.
(૭૯) દેવ ! સન્માર્ગે લેકને, ધર્મના માર્ગે મારે! દેટ; દેરવ | પ્રગતિ પંથે સહુને, શઠ લેકની ખા !! નહિં ચેટ ૩૨૨ દુછાશય ત્યાં ધર્મ નહિં છે, દુછાશયથી રહેવું દૂર, દૂર રહેવું દુષ્ટજનથી, દુશ્મન સામે થાજે શૂર.
૩૨૩ દુશ્મન દુર્જન નિંદક લેકે, જ્યાં જા ! ત્યાં હાય હાય; દુર્જનતાને દૂર કરીને, બળથી નડે ન કેને કેય. દુર્જન વૈરી જાઓ !! જ્યાં ત્યાં, બાદશાંતરમાં પાસના પાસ; દુનિયામાં શત્રુને મિત્રો, પાપે પુણયે હેયજ ખાસ. ૩૨૫ દુર્જન વૈરીથી નહિં બીવું, તેના વચમાં વસીને જીવ !; દૈવ પ્રમાણે થાતું સુખદુઃખ, મિથ્યા બેટી પાડ!! ન રીવ. શારદા દુષ્ટો સાથે કામ પડે તે, બળ કળ બુદ્ધિ શક્તિ ઉપાય; દિવ્ય યુતિથી જીતી જીવે છે, તરતમ વેગે જીવન ન્યાય. ૩ર૭ા દ્વેષી ઈર્ષાળુઓ સેના–શિરપર કેઈ હાય હાય; દ્વેષી નિંદક, ભંગી ધાબી,-જેવા દેષને ટાળે જોય. ૩૨૮ દુ:ખ વિના નહિં સુખની કિંમત, દુઃખ વિના નહિં ધર્મ જણાય; દુખ જ શિક્ષક સર્વથી મટો,–જેથી સુખને માગ જણાય. ૩રલા દુ:ખ છે અંધારા સમ મોટું, સુખ છે જગમાં મહા પ્રકાશ, દુ:ખ વિના નહિં શમે મહત્તા, દુઃખથી સુખની રૂચિતા ખાસ. ૩૩મા દુઃખથી શિક્ષા મળતી સાચી –જેથી દુર્ગણ નાશ કરાય; દુઃખથી શિક્ષા મળતી સાચી –પાપના પંથે નહિ જવાય. ૩૩ દુઃખ મળે છે પાપોદયથી, પાપ કર્યાથી દુઃખ થાય; દુ:ખનું કારણ પાપ છે જાણે!!,પાપ ત્યજ્યાથી દુઃખ નહિ થાય.૩૩રા દુઃખ પડે જે આ ભવમાંહી, પરભવ કૃત પાપોદય જાણ!! દુ:ખનાં કારણું પાપ વિચારે, પાપ પ્રવૃત્તિ ત્યજ !! અભિમાન. ૩૩૩ દુઃખનું કારણ નિજ ભૂલે છે, દેષ કર્યાથી દુઃખ થાય, દુઃખનું કારણ અનીતિ વર્તન, કુદ્રત વિરૂદ્ધ વર્તન થાય. ૩૩૪ દુઃખ છે પાપે પુયથી સુખ છે, સુખ દુઃખ કારણ આપોઆપ દુ:ખનાં કારણ સમજી ઠંડો ૫,-જેથી થાશે નહિં સંતાપ. પ૩૩પા.
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૦ )
કક્કાવલિ સુખપ–દ.
૫૩૩૮ા
૫૩૪રરા
દુ:ખનું કારણુ ક્રોધ, માન છે, માયા લેાશ ને કામ વિકાર; દુઃખનુ કારણ રાગ રાષ છે, સમજી સમતા ધર !! નિર્ધાર. ૫૩૩૬॥ દુ:ખનું કારણ માહુ પ્રવૃત્તિ, આળસ ઉંઘ અને અજ્ઞાન; દુ:ખનું કારણ જાણી છ ́ડા !!, પુણ્ય ધર્મો ને ધરો ધ્યાન. ૫૩૩૭ણા દુ:ખ હાત જો નહિં... દુનિયામાં, તા ઇચ્છત નહિ કાઇ મુકિત; દુ:ખથી દુનિયાના લેાકેામાં, પુણ્ય ધર્મની વતે રીતિ. દુ:ખની વેળા આવી પડે પણુ, કૃત કય મનમાં જાણું ! !; દુ:ખનું કારણ નિજની ભૂલેા,-જાણી ધરજે સમતા ધ્યાન. ૫૩૩૯ા દુ:ખથી ખીને ધર્મ કરે સહુ, પાપ કર્મનો થાતા ત્યાગ, દુ:ખ છે મહા ભૈરવ સમ શિક્ષક,-સમજાવે કર!! ધર્મના રાગ,૫૩૪૦ના દુ:ખ વિના કદિ ભાન ન આવે, દુ:ખ પડતાં પ્રગટે સાન; દુ:ખને વેદે સમતા ભાવે, અંતરમાં ભજશે। ભગવાન્. દુ:ખ પડે છે ભલા ભલાને, ધીને પણ દુ:ખ પર્યંત; દુ:ખ પડે છે અણુધાર્યાં સહુ, સમજી ધર્મ કરે છે સત. દુ:ખ પડે હિંમત નહિ હાર !!, દુ:ખની પાછળ સુખ છે જાણું !!; દુ:ખ થકી સુખની છે પરીક્ષા, દુ:ખથી ધર્મની બુદ્ધિમાન!!, ૫૩૪૩ દુ:ખની ઠાકર વાગે ત્યારે, સુખની સત્ય પરીક્ષા થાય; દુ:ખથી સુખમાં જાવા માટે, દુ:ખીએ સહુ ધર્મ ને ચ્હાય. ૫૩૪૪ા દુ:ખ પડે છે દુર્ગુણુ દેખે, દુ:ખનું કારણ પોતે જાણું !!; દુ:ખ પડે ત્યારે મુજ આતમ !!, કરજે ભારે ધર્મનુ ધ્યાન, ૫૩૪પા દુ:ખની વેળા સદા ન રહેતી, સુખદુઃખના ફરતા બહુ ફેર; દુ:ખની પાછળ સુખડાં આવે, શાતાની પાછળ અંધેર. ૫ ૩૪૬ lu દુ:ખને ઉત્સવ સમગણી વર્તા !!, જેથી કની નિશ થાય; દુ:ખાદયમાં નિજ ઉપયાગે, ચિદાન દ મસ્તી ઉભરાય. ૫ ૩૪૭ ! દુ:ખને રડતાં દુ:ખ ટળે નહિં, દુ:ખ સ્હામા થાતાં દુ:ખ જાય; દુ:ખનાં નાટક ભાગવે જેએ, દુ:ખની પારે જ્ઞાને જાય. ૫ ૩૪૮ ૫ દુ:ખીઓને આપ !! દિલાસા, દુ:ખીઓને આપે!!! દાન; દુ:ખીઓને ધર્મ કરતાં, કરી !! હાય મન તજી અભિમાના૩૪લા
For Private And Personal Use Only
૫૩૪૧૫
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-દ. ધ. ( ૨૮૧) દુઃખ ન દેવું એ છે અહિંસા, બૂરૂં ઈચ્છવું હિંસા જાણ!!; દુઃખીઓને સુબોધ આપી, તેઓના રક્ષે ! ! શુભ પ્રાણ. પ૩પમા દુઃખીઓને ડરાવ!! નહિં કંઈ, દુઃખીઓને ભય નહિં આપ!!) દુઃખની કરનારી ભીતિનાં વચનાની છે હિંસા છાપ. ૩૫૧ દેષ ન દેજે કોની ઉપર, પિતાના દેશે જ વિચાર !! દોષીઓ સરખે તું પૂર્વે, હજ તેનું કર ! ! નિર્ધાર. ૩પરા દેષીની સ્થિતિ એકદા સહુને, તેમાંથી સહુ થતા પસાર; દોષ પછી નિર્દોષતા આવે,-એ ધર્મ અનુકમ ધાર !!. ૩૫૩મા દિલાસો આપ !! સહુને સુખકર, સહુને નિર્ભય આપ !! વિચાર; દિલાસ એ છે દાન મજાને, દિલાસામાંહી ધર્મ અપાર. એ ૩૫૪ છે દિલાસો આપી દુઃખને ટાળે !!, દિલાસો આપે શાંતિ થાય; દિલાસે આપે તે ઉપકારી, જગમાંહી તે ધમી સુહાય. ૩૫૫ દિલાસો આપી ભયને ટાળો !!, દિલાસો એ છે દયાને દાન; દિલાસામાંહી દેવને વાસે, સમજે તે નહિં છે શયતાન. ૩પદ ! દિલાસે આપજે સુખને સહુને, એ મુજ આતમ તુજ કર્તવ્ય; દિ૯માં નિશ્ચય કરીને વર્તે!ા, ધર્મક્રિયામાં વહેં! ! ભવ્ય !! પછા.
ધદ્ધા ધર્મ કરો !! જગ સારો. સત્ય ધર્મ માંહી છે સાર; જીવવું ધર્મ વિનાનું નકામું, મન વચ કાય પવિત્રતા ધાર!' ના ધર્મવિનાનું જીવવું ધળ છે, પ્રાણાતે પણ તજે !! અધર્મ, ધૂર્તપણું અને ઢેગને છડે!!, ધર્મ ધ્યાન ધ્યા!! શિવ મર્મ. પરા આત્મસ્વભાવ છે ચિદાનંદ ગુણ, દર્શન જ્ઞાન અને ચારિત્ર જૈનધર્મને સ્વાધિકાર, સેવી કર આત્મ પવિત્ર. ધામધૂમને ધમાધમીથી દૂર રહી સદ્દગુણ પ્રગટાવ !!; ધદ્ધો ભયે ત્યારે કહેવાશે, ધર્મ કર્મમાં પ્રગટે ભાવ ધદ્ધા ધંધે કર !! નીતિ, ધર્મ કર્મ કર !! ધારી ધીર; ધન ધાન્યાદિક ધરણનો કર !!, સદુપયોગ બનીને વીર.
પા
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૨)
કક્કાવલિ સુબોધ--.
ધણીનું પૂરૂ લેશ ન ચિતવ !!, ધીરજ ધારા ! ! સ`કટ કાલ; ધીમે ધીમે સત્ય વિવેકે, કાર્ય કર્યાંથી મંગલ માલ,
un
illu
ધીંગા મસ્તી તો !! ધમાધમ, ધાપ ન મારેા ! ! ધારા ! ! ધર્મ; ધીંગાણાથી દૂર રહેતાં, બંધાતાં નહિ પાપનાં કર્મ, ધિક્કારે કયાં અન્ય લાના, દાષાને દેખી અરે જીવ! !. ધિક્કારીશ જો નિજ દોષાને, તે તુ જીવનેા થાઇશ શિવ. ધ્યાન છે એ ભેદે શાસ્ત્રોમાં, વિકલ્પને નિર્વિકલ્પ જાણુ ! !; ધ્યાન વિકલ્પક મન સંબ ંધે, નિર્વિકલ્પે નહીં મન !! માન !!. ઘા ધ્યાન છે રૂપી અરૂપી ભેદ્દે, રૂપી સાકારીનું જાણું !! ; ધ્યાન અરૂપી નિરાકાર નિજ,-આત્મસ્વરૂપનું સત્ય પ્રમાણુ ।૧૦ના ધ્યાન છે સાલખન સાકારી, નિરાલંબમાં ભેદ ન અન્ય; ધ્યાન તે એકાગ્રવૃત્તિ સ્થિરતા, ચિત્તની વૃત્તિ નિરોધ અનન્ય.૫૧૧૫ ધિકારીશ નહિ દોષીએને, દ્વેષી હતા એક કાલ વિચાર; ધિક્કારે જગ કોઈ ન સુધરે, સમજાવે સુધરે નરનાર ધાંધળીયા થા !! નહિં તું આતમ !!, સ્થિરતા ખતથી કર !! નિજ કાજ; ધમાલ છડી કરી વ્યવસ્થા, કાય કરતાં સુધરે સાજ.
૫૧૨ા
૫૧૩ા
For Private And Personal Use Only
શાળા
ધાળુ તેટલું દુગ્ધ ન જગમાં, પીળુ તેટલુ સાનુ` ન જાણું !!; ધાળુ કાળું પરિચય કતાં, પરખાતુ નિશ્ચય દિલ માણુ ! !. ૫૧૪ ધૂણી ધખાવી ચૌટા વચ્ચે, બેસે તેમાં કાઇક સંત;
ધૂણી તાપે તપસી પશુ નહીં, સદ્ગુણુ ચેાગે તપસી મહુત. ૫૧પા ધન્ય ધન્ય તે પરીપકારી, સંતે દાતારા ને વીર;
ધન્ય તે જગમાં ધાર વિપત્તિ,—પડતાં તજે ન આતમ ધીર. ૫૧૬૫ ધર્મ તે આત્મસ્વભાવે સાચા, દર્શન જ્ઞાન અને ચારિત્ર; ધર્મ તે સહજ સ્વભાવે જાણે!!!, શુદ્ધ ધર્મથી બના!! પવિત્ર. ાણા ધર્મ તે સ્વાભાવિક આતમમાં, ઉપાદાનને નિમિત્ત ભેદ; ધર્મ તે વસ્તુ સ્વભાવજ કહીએ, સત્યધમ થી ટળતા ખેદ. ૫૧ા ધર્મ તે ત્યાગી ગૃહસ્થ બે ભેદે, ધર્મ તે નિશ્ચયને વ્યવહાર; ધર્મ તે દ્રવ્યને ભાવથી જાણેા !!, સાત નયેાથી ધમ વિચાર. ૫૧૯ના
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવીલ સુબોધ-ધ.
( ૨૮૩) ધર્મ તે અનંત જ્ઞાનાનન્દ છે, આત્માસખ્યપ્રદેશમાં જોય; ધર્મ તે આતમ ગુણ પર્યાયે, ધર્મ તે દુઃખાભાવજ હોય. . ૨૦ ધર્મ તે સુખ છે પાપ તે દુઃખકર, પુણય કર્મ પણ ધર્મ ગણાય; ધર્મ તે મન ઇન્દ્રિય વશ કરવી, કર નહીં કે ને અન્યાય. ૨૧ ધર્મ તે એ છે કે જેથી જગ,-કરતા દુ:ખને નાશ; ધર્મ તે શ્રુત જ્ઞાન જ છે સાચું,-જેથી આતમ શુદ્ધિ ખાસ. પારા ધર્મ તે સદગુણ ધર્માચારે, શુદ્ધ વિચારો ધર્મ છે જાણ!!) ધર્મ તે વ્રત તપ સંયમ યાત્રા, અનેક સુખકર જપને દાન. ર૩ ધર્મ તે પાપથી પાછા હઠવું, પુણ્ય કર્મની જેહ પ્રવૃત્તિ, ધર્મ છે અસંખ્ય પ્રકારે સાચે, સાપેક્ષાએ દુઃખ નિવૃત્તિ. પારકા ધર્મ તે કર્મથી ન્યારા થાવું, કરવી આતમ પૂરણ શુદ્ધ ધર્મ તે મન વચ તન શુદ્ધિને, સાત્વિક ધર્મની ધરવી બુદ્ધિ. રપા ધર્મ તે દાન શીયલ તપભેદે, શ્રાવક સાધુ ધર્મ બે ભેદ, ધર્મ તે સમકિત ચરણ બે ભેદે, નય સાપેક્ષે ધર્મને વેદ !!. ૨૬ધા ધર્મ તે દેવ ગુરૂને સંઘની –સેવા ભકિત માંહી પ્રવૃત્તિ ધર્મ તે નીતિ સત્યાચા, ત્યાગવી પાપી સઘળી અનીતિ. પારણા ધર્મ તે આ ભવ પરભવમાંહી, સુખ આપે ને ટાળે દુખ, ધર્મ વિના જગ પલ નહીં રહે, ધર્મનું ફલ તે સાચું સુખ. ૨૮ ધર્મ તે સાચે જેથી સાને, સુખકારક થા ઉદ્ધાર; ધારણ કરે છે સુખશાંતિમાં, દુઃખ ટાળે તે ધર્મ વિચાર. . ૨૯ ધર્મ એજ કે જેથી લેકે, પામે સુખ શાંતિ ને શકિત ધર્મ એજ કે જેથી દુર્ગુણ, વ્યસનની નાસે સહુ બ્રાંતિ. . ૩૦ | ધર્મ તે સર્વ ઉપદેશ્ય, અહિંસાને સત્યમાં ધર્મ, ધર્મ તે સંવર નિર્ભર કરણ -જેથી નાસે આસ્રવ કર્મ. ૧ ૩૧ છે ધર્મ તે સાચો દયા સત્યમય, ચારીને વ્યભિચારને ત્યાગ ધર્મ તે સાચે પાપકારી, સત્કાર્યોને શુભ વૈરાગ્ય. છે ૩ર છે ધર્મ તે મોહને નાશ જ કરે, ક્રોધ કામ માયાને નાશ ધર્મ તે ગર્વને લેભને હણવા, સર્વ વાસના હણવી ખાસ. ૩૩
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૮૪)
કક્કાવલિ સુબેધધ. ધર્મ તે આતમને પરમાતમ-કરવા અનેક સાધન જાણુ!!; ધર્મ તે સુખરૂપ સુખકારક છે, કેવલ દર્શન કેવલજ્ઞાન. ૫ ૩૪ છે ધર્મ તે રાગને રોષને હણવા, કર શક્તિને પ્રકાશ ધર્મ તે આતમ ગુણપર્યાયની,-પ્રકાશતા જાણે!! તે ખાસ. કપા ધર્મો અનેક જ્યાં ત્યાં જગમાં, સમાંથી સાપેક્ષે સત્ય; ધારે સમ્યગદ્રષ્ટિ જેને, જૈનધર્મનાં કરતા કૃત્ય. ધર્મના નામે જેઓ બીજા –ધમીઓને કરતા ઘાત; ધર્મના નામે પ્રભુને પશુને, આપે તે નહીં સત્ય છે વાત. . ૩૭ ધર્મના નામે સાચું જૂતું, પુણ્ય પાપ ઘોટાળે જેહ; ધમી સાચો સત્યધર્મને, નિશ્ચય કરીને છેડે તેહ. . ૩૮ ધર્મપ્રતાપે પૃથ્વી સ્થિર છે, શશી રવિ બે કરે પ્રકાશ ધમપ્રતાપે વાયુ વાતે, ધર્મથી તે શાંતિ વિલાસ. જે ૩૯ છે ધર્મ પ્રરૂપે મહાવીરદેવે, કેવલજ્ઞાને જગ સુખકાર; ધર્મ તે વિશ્વજીને સુખકર, જૈનધર્મ નામે જયકાર. | ૪૦ છે ધર્મ તે સર્વજીની અહિંસા, ધર્મ તે હિંસાદિકનો ત્યાગ; ધર્મ તે ન્યાયથી પ્રભુપદ વરવા, વર્તવું ધારીને વૈરાગ્ય. કે ૪૧ છે ધર્મ પ્રતાપે જગમાં શાંતિ, અર્ધમથી ઉત્પાતો થાય; ધર્મથી સુખને અધર્મથી દુઃખ-પરભવ કીધાં અહીં ન્યાય. રા ધાર્મિક આચાર ને વિચારે –તેથી કર !! આતમની શુદ્ધિ ધર્મ પ્રકટ કર!!જ્ઞાનક્રિયાથી, શ્રદ્ધાથી ધર!! ધર્મની બુદ્ધિ. કલા ધમીએ સગુણું લેકો છે, સદાચારને ધારે ન્યાય; ધમીઓનું રક્ષણ કરવું,–તેથી સેવા ભક્તિ થાય. ધમીઓની રક્ષા માટે, ઈશ્વર સમ ઉત્તમ અવતાર, ધમી મહાપુરૂષે જાણે છે, અધર્મને હણતા નિર્ધાર. ૫ ૪પ છે ધમી મહાપુરૂષ ઈશ્વર-અવતારી પ્રભુસમ પૂજાય; ધર્ણોદ્ધાર કરી લેકને, મુકિતમાર્ગમાં લેઈ જાય. છે ૪૬ છે ધર્મનું મૂલ છે સમ્યજ્ઞાન જ, દયા દાનથી ધર્મની વૃદ્ધિ ધર્મની માતા દયાની વૃત્તિ, અહિંસાથી ધર્મની શુદ્ધિ. ૪૭ છે
1 ૪૪ )
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધધ.
(૨૮૫) ધર્મ છે દુ:ખીનાં દુઃખ ટાળે, ધર્મ તે કષાય નાશ થાય; ધમ છે પરનું ભલું કરવામાં, ધર્મ કે જેથી સુખ પ્રગટાય. ૪૮ ધર્મ છે જગની રક્ષાકારક, ધર્મ વડે સહુ દુઃખ જાય; ધમી બન ! તું સમ્માને, પરમેશ્વર ભજતાં સુખ થાય. જલા ધર્મ છે જીવન સાચું જગમાં, ધર્મથી સઘળાં દુ:ખનો નાશ; ધમી એની સેવાભકિત, તે પ્રભુ સેવા ભકિત ખાસ. એ ૫૦ | ધર્મ માર્ગમાં ડગલું ભર્યું જે, નિષ્ફળ કયારે તે નહીં થાય; ધર્મથી પરભવમાં સુખવેળા, ધર્મકર્મ નહીંનિષ્ફળ જાય. પલા ધમી થા !! પણ વિધમીઓને, ધર્મ ભેદથી કર !! નહીં ઘાતક ધમી થા !! પણ અન્યધમીને, ઘાત ન કર! એ સાચી વાતાપરા ધમી થા ! પણ શત્રુઓના,-હુમલાથી કર !! સ્વાત્મ બચાવ ધમી થા !! પણ સંઘ દેશને, કુટુંબ રક્ષણમાં ધર ! ભાવ. ૫૩ ધમી થા ! પણ અન્યના બળ,-સામો રહી જીવિતને ધાર !! ધમી થા !! પણ ધમી એની-રક્ષાથે બળ ધર હથિયાર. પકા ધમી બનીને સ્વાત્મની શુદ્ધિ –કરવા ક્રોધાદિકને જીત ! ધમી ઓએ અધમીઓનું ભલું કરવાની ધરવી રીત. . ૫૫ ધમી બનીને સર્વ જીવોના, શ્રેયમાં નિજનું જીવન ધાર !! ધમી જૈને અધમીઓને,–ષીઓને નહીં ધિક્કાર. પદા ધર્મ તે સમ્યજ્ઞાનને નીતિ, શુદ્ધપ્રેમ ને ધર્માચાર, ધર્મ તે મન વચ કાયની શુદ્ધિ, પાપકર્મને જે પરિહાર. પલા ધર્માન્જક મેહે કૈને તું, ધર્મ ભેદથી કર !! નહીં યુદ્ધ; ધર્માધકતા સારી બૂરી,-સમજીને આગળ જા !! બુદ્ધ. ૫૮ ધમી તે જે આમપ્રભુને,–પ્રગટાવી કરતો શુભ કૃત્ય ધમી થા ! નિજાત્મપ્રભુને, દિલ્માં પ્રગટાવીને સત્ય. ધમી તું થા !! આત્મ પ્રભુની,-શુદ્ધિ કર !! કરી દૂર કષાય; ધમી થા !! નિજ અધિકારે તું, કતવ્ય કર !! ધરીને ન્યાય. દવા ધમી થા !! નિજ આમેપગે, કર્મ હણને ગુણ પ્રગટાવ !! ધમી થા!! તું સ્વાત્મ પ્રભુને,–પરમાતમ કરવા ધર ! ભાવ. ૬૧
નેપલા
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૬)
કાવલિ સુબે-ધ. ધમી તું શા ! મોહને મારી, હિંસાદિકની ત્યાગી બુદ્ધિ ધમી થા ! તું ઊનાગમનાં-ધર્મશાસ્ત્રી શ્રદ્ધા ધરી શુદ્ધિ. દરા ધમી ચેને નાસ્તિક પાપી, અન્ય ધમીની કરજે સેવ; ધર્મ ત્યાં પ્રગટયે જ્યાં સહુજી,-આત્મ સરીખા વર્તન હેવ. દયા ધર્મ ત્યાં પ્રગટ જ્યાં સહુ જી-ભાસ્યા સાચા પ્રભુના બાલ; ધર્મ ત્યાં પ્રગટયે જ્યાં દશમનને, નાસ્તિક ઉપર પણ બહુ હાલ ૬૪ ધર્મ ત્યાં પ્રગટ જ્યાં પ્રભુ પ્રીતિ, દયા દાનને સત્ય પ્રકાશ ધમી આદિ સર્વકના -શ્રેયમાં નિજ વર્તન છે ખાસ. દપા ધર્મ ત્યાં પ્રગટ પ્રભુ ત્યાં પ્રગટયા, દયા પ્રવૃત્તિ સત્ય પ્રકાશ ધમી તે પ્રગટ નિશ્ચયથી, ગુણે ધરે ધરી પ્રભુ વિશ્વાસ. દા ધમી તેમાં આત્મા પ્રભુજી, તરતમ ગુણ ગે પ્રગટાય; ધર્મ સુવાસ ન છાની રહેતાં, પાગલ થાતાં પ્રગટ સુહાય. મેળા ધમી તે જે ધર્મના ભેદે, અન્યધમીથી કરે ન કલેશ, ધમી તે જે ધર્મભેદથી, અન્ય ઉપર ધરે ન ષ. ધમમાં સેવા ભક્તિને, જ્ઞાન ઉપાસના ખીલે ત્યાગ; ધમીમાં ઉત્સાહને ઉદ્યમ, આત્મ પ્રભુને પ્રગટે રાગ. ધમ તે જે દુર્ગુણ દે,-તજવાને કરતે અભ્યાસ ધમી તે જે કર્મ સ્વરૂપને, જાણી ધારે પ્રભુ વિશ્વાસ. ધમી તે જે પ્રભુને પ્રાર્થો, મેહને હણવા કરે પ્રયાસ ધમ્ય કર્મ વ્યવહારને ધારે, દેવ ગુરૂને સેવે ખાસ. ૭૧ ધમીઓથી વિશ્વમાં શાતિ, ધમી દિમાં પ્રભુ હજૂર, ધર્મ જ્યાં સાચો પ્રગટ્યો તેમાં, મુખપર આનંદ વર્ષ નુર. ૭૨ ધમી સત્ય અસત્યને જાણે, અધર્મને માને નહીં ધર્મ ધમી, શ્રદ્ધાએ પ્રભુ ધ્યાવે, ત્યાગે વેગે પાપનાં કર્મ. ૭૩ ધર્મગુરૂને દેવપરીક્ષા -કરીને સાચા ધર્મને ધાર !!; ધર્મ વિનાની અંદગી મેહે, પ્રમાદે ચેતન !! લેશ ન હાર!!. ૭૪ના ધર્મ વિના જીવીશ નહીં ક્ષણ પણ, દુનિયા આ તે સ્વપ્ન સમાન; ધર્મનું જીવન સદાય ધર ! તું, દિલમાં પ્રગટાવે છે ભગવાન કૃપા
I૬૮
(૬૯માં
૭૦મા
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાકાવલિ સુધ-ધ.
( ૨૮૭ ) ધર્મના ભેદે અનેક જાણી, નાસ્તિક જડતા લેશ ન ધાર!! ધર્મમાં ગુરૂમાં દેવમાં શ્રદ્ધા-લાવી દુર્ગુણ દોષને ટાળ!!. દા ધર્મનું મૂળ છે શ્રદ્ધા જાણે!!, શ્રદ્ધા વાણુ મરવાનું થાય, ધર્મમાં જડતા શુષ્કપણું તજી, બુદ્ધિગમ્ય ધમે શિવ ન્યાય. ૭છા ધર્મનાં તો સઘળાં જાણે !, બુદ્ધિ અનુભવગમ્ય તે સત્ય; ધર્મપ્રભુમાં કુતર્ક ખાટા, સ્વાન્ય હિતાર્થના કર !! શુભ કૃત્ય.૭૮મા ધમી થવામાં પૂર્વભવના –સંસ્કારે બળવાન સહાય, ધમ થવામાં ગુરૂની સેવા,-ભક્તિ હેતુ જગ મુખ્ય ગણાય ધમી બન!! એ કે જેથી, પરમેશ્વરની ઝાંખી થાય; ધમી બન!! એ કે જેથી, આત્મપ્રભુ પ્રગટ્યા સમજાય. ૮ ધમી બન !! એ કે જેથી, મરતાં રહે ન મૃત્યુ ભીતિ; ધમી બન!! એ કે જેથી, સર્વનામાં નહીં થાય અનીતિ ૮૧ ધમી બનવું છે તુજ હાથમાં આપોઆપનો કર ! ! ઉદ્ધાર; ધમીં બનવું નક્કી ધારે !!, કર !! સંતોથી સાચે યાર. ૮રા ધમી બન !! સહુ અધર્મ ઈડી, દુનિયા સમજી સ્વપ્ન સમાન, ધમ બન!! તું બાહોન્નતિમાં, સુખની આશા ત્યાગી સુજાણ. ૮૩ ધમી બન ! તું પ્રભુ મહાવીર, વાટે ચાલીને ગુણખાણ; ધમ બન !! તું સંતની સંગે, જ્યાં ત્યાંથી ગુણગ્રહી પ્રમાણ ૮૪ ધમી બન !! તું ધર્મમાં સુખ છે, એવી પૂર્ણ કરીને પ્રતીત; ધમી પણાની ત્યજી અહંતા, ધર્મને કર !! ત્યાગીને ભીતિ. ૮પા ધક્કા માર !! ન અન્ય જીવને, દુખવ !! નહીં અન્યનું ચિત; ધડક તજી દે !! મેહથી થાતી, પ્રભુ શરણુથી બને ! પવિત્ર. ૮૬ ધ્વજા ચઢાવે !! આત્મશુદ્ધિના, સ્વરાજ્ય પર શાંતિ બેશ; ધડો લે ઉત્તમ ગુણીઓને,–જેથી નાસે સઘળા કલેશ. ૮૭ માં ધણું ન જડ જગ વસ્તુને તું, જડની અહંતા મમતા ત્યાગ !! ધત્તિથી આત્મિક સુખ નહીં, દેવ ગુરૂપ ધરજે રાગ. | ૮૮ ધન સાચું છે દર્શન જ્ઞાનને, અનંતશક્તિ ને ચારિત્ર ધન એવું દિમાં પ્રગટાવે !!, મનને કરશે પૂર્ણ પવિત્ર. ૮૯
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૮ )
કઝાલિ સુખાધ-ધ.
ધનપતિ આતમ ધનના થા!! તુ, ધ ધનુષ્યથી મેાક્ષને સાધ્ય; ધમકી કાને આપ !! ન ખરી, સત્ય ધર્મને ઝટ આરાધ્યું!!. ૫ ૯૦ ॥ ધર્મ ધુરાને ધર !! નિજ શિરપુર, ધમ ક્ષેત્રમાં ધનને આપ!!; ધર્મ શુરૂ થઇ સત્ય પ્રાધેા !!, તજ !! ઝટ મિથ્યા મેધનું પાપ ૯૧૫ ધર્માદાન સમ દાન નહીં કેા, ધર્મ પરાયણ પ્રતિક્ષણુ થાવ!!; ધર્મશાસ્ત્રને ગુરૂગમ ચાગે, વાંચી સત્યના લેજે હ્રાવ. ધર્મ યુદ્ધના નામે યુદ્ધો, હિંસાદિક કરે પાપની વૃદ્ધિ; ધર્મયુદ્ધ મતમાં માહથી, કરતાં થાતી આતમ શુદ્ધિ । ૩ ।। ધર્મોપદેશ તે દ્વાષરહિત દે !!, સાંભળ !! પાપ રહિત ઉપદેશ; ધંધા કર !! એવા કે જેથી, તનમનના સહુ નાસે કલેશ.
૫ ૯૨ ા
૯૪
ધાડ ન પાપની પાડેા !! કા ૫ર, આત્મિક ધર્મની સાચી ધાત, ધાતુ ક્ષય નહી થાવે એવું;,-વતન ધારા !! કથા !! સુવાત. ।। ૫ ।। ધામ તમારૂ આતમ !! દેખા !!, શિવપુર તેમાં લેશ ન દુઃખ; ધામ પરમપદ અનંત ગુણુમય, અનંત વર્તે છે જ્યાં સુખ.u ૯૬ u ધારણ કર !! તુ આત્મગુણ્ણાને, મેહુ પણિતિ દૂર નિવાર!!; ધારણા ધર !! તુ આત્મ પ્રભુમાં, ધાર્યું" કર!! પ્રભુ વરવા સારા૯૭૫ ધાર્મિક કન્યે કરવામાં,ત્યાગા !! આલસ આદિ પ્રમાદ; ધર્મ શેાધતાં કુતર્ક બુદ્ધિ, છડા !! મિથ્યા દુષ્ટ વિવાદ. ૫ ૯૮ ॥ ધાસ્તી તજી દે !! મરણ જીવનની, ભાવી હાય તે અવશ્ય થાય; ધાંધલ કર!! નહીં ધર !! હિમ્મતને, સમતાને તુ મનમાં ભાવ્ય,ાલ્લા ધિક્કારા નહીં મન્યજનાને, ધિક્કાર્યોથી હુંસા થાય; ધિંગાણું લાગે તે તજ !! એટ, ધીર બની નિર્ભયતા લાગ્ય. ૫૦૦ના ધીરે ધીમે ધર્મ કાર્ય થી, પ્રભુ પન્થમાં આગળ ચાલ !!; ધૂત પણાથી અન્ય જનાને, છેતર !!નહીં ધર !! ગુજીનુ વ્હાલ, ૫૧૦૧lk ધૂન લગાવે !! પરમાત્મમાં, આત્મશુદ્ધિ કરવાને હેત; ધન જો લાગે ધર્મ માં ત્યારે, નિશ્ચય મુક્તિ પદ સકેત. ધૂન જો ભક્તિમાંહી લાગે, પ્રગટે દિમાં પ્રભુ હજૂર; પ ટળે મન દોષોના સહુ, પ્રગટે ઘરમાં આન ંદ પૂર
For Private And Personal Use Only
૫૧૦૨ા
૫૧ન્મા
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધધ.
(૧૨૮૯) ધૂળને સેનું સમ મન ભાસે, ત્યારે આત્મગુણે પ્રગટાય; ધૃષ્ટ થતે નહીં વિના વિચારે, વિવેકે ધણપણે સુખદાય. ૧૦જા બેબી થા !! તું નિજ દોષને ધોઈને કરવા આત્મપવિત્ર ધોબી દૈને આત્માની ઝટ, શુદ્ધિ કર !! ધર !! ચેખું ચિત્ત. ૧૦પા ધ્યાન કરીલે!! પરમાતમનું, ધ્યાન તે ચેગ સમાધિ વિચાર, ધ્યાન આતને રેશદ્ર બે ત્યાગી, ધર્મધ્યાનમાં મનને ધાર !!. ૧૦ દા ધ્યાન જે શુકલ તે સૌથી મોટું –તેથી પ્રગટે કેવલજ્ઞાન, ધ્યાન, પદ સ્થાનાદિક ચઉ ભેદે,-ધરતાં મળતું મુક્તિ સ્થાન.૧૦ણા ધ્યાન ધરૂં પ્રભુ તારૂં પ્રેમે, તારું એક છે સાચું ધ્યાન, ધારણું ધ્યાન સમાધિ યોગે, આત્મપ્રભુ પ્રગટે ભગવાન, ૧૦૮ ધારણું ધ્યાન સમાધિ એ ત્રણ, સંયમના નામે કહેવાય? ધ્યાનને ભેદ સમાધિ જાણે. ધ્યાનની ભાવના છે સુખદાય. ૧૦ ધ્યાતા ધ્યાનને ધ્યેયની એકતા, સમાધિ તે પ્રગટાવે મોક્ષ. ધ્યાતા ધ્યેયને ધ્યાનદશાથી, પ્રભુ રહેતા નહીં લેશ પરોક્ષ. ૧૧ના ધ્યાન બે ભેદે છે સાલંબન, નિરાલંબનનું સમજે !! સત્ય ઇયાન જે રાગને શેષ રહિતતે, નિર્વિકલ્પ છે સાધો !!કૃત્ય. ૧૧૧ ધ્યાન દશામાં મુક્તિ સુખને,-અનુભવ ઈન્દ્રિયાતીત થાય; ધ્યાન દશાની આત્મ પ્રતીતિ, મુક્તિને અનુભવ પ્રગટાય. ૧૧રા ધ્યાનના અધિકારી ધમી છે, મુમુક્ષુ સંતે જે નરનાર; ધ્યાનથી અનુભવ ગમ્ય બને છે, આત્માદિક તો નિર્ધાર. ૧૧૩ ધ્યાનના અધિકારી નરનારી, જ્ઞાન પ્રમાણે ધ્યાન થાય; ધ્યાનથી સાચી ચરણદશાને અનુભવ પ્રગટે મુકિત સહાય.૧૧૪ ધ્યાનીઓની સેવા ભક્તિ,–કરવી ધ્યાનીને કર ! સંગ; ધ્યાનીઓ જે !! સાચાઓ છે,–તેની સંગે વાધે રંગ. ૧૧૫ ધ્યાતા થા !! તું પરમેશ્વરને, પાપનું ધ્યાન તે દૂર નિવાર ! ! ધ્યેયની રાખી સાધ્ય દૃષ્ટિને, ધ્યાન ધરીને આગળ ચાલ!!. ૧૧દા ધ્યેય ન ભૂલે !! સાધન ભેદે, કડો સાધનને એક ધ્યેય ધયેયના સામી દષ્ટિ ધરીને, સાધન ગણજે સહુ આદેય. ૧૧છા ૩૭
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૦ )
કક્કાવલિ સુખાધ-ધ.
ધ્યેય તે માતમ પૂરણ શુદ્ધિ,−કરવી તે ધાર્યું નિર્ધાર; ધ્યેયને વરવા અસંખ્ય ચાગા, જાણ્યા હવે ન પામું હાર. ૫૧૧૮ા ધર્મનાથ તીથ કર વડું, ગાવુ ધ્યાવુ સુખ કરનાર; ધર્મ પ્રરૂપ્યા જગમાં સાચા, ધર્મે લેાકેાના ઉદ્ધાર. ધર્મ પસાયે સુખને શાન્તિ, ધમ પસાથે ધાયું`` થાય; ધર્મથી સુખીયા લેાકા જગમાં, ધર્મ થી ધનની વૃદ્ધિ થાય. ।। ૧૨૦૫ ધનની કમાણી કર ! ! નીતિચે, નીતિનું ધન સુખ કરનાર; ધનથી મોટાઈ નહિ' માનીશ, ધન છે માહ્ય જીવન હિતકાર. ૫૧૨૧ા ધનને વાપર ! ! સત્કાર્ટમાં, ધર્માર્થે ધન સુખ કરનાર; અમે વાપરતાં ધન વધતું, ધનનું દાન કરી 11 નરનાર. ૫ ૧૨૨ ૫ ધનના મદ–અભિમાન કરે!! નહિ, ધન આવે ને ચાલ્યું જાય; ધન ખર્ચ્યૂ લેખે સા આવે, નહિં ખર્ચે તે બહુ પસ્તાય. ૫ ૧૨૩॥ ધન મેળવતાં પાપ કરા!!નહીં, અનીતિ જૂલ્મ કરા!!નહિ લેશ; ધન મેળવતાં જૂઠ વન્દે !! નહીં, ધનપતિ ઉપર ધરા!!નદ્વેષ. ૧૨૪ ધન છે આજીવિકાદિકના,–સાધન માટે નિશ્ચય જાણુ ! !; ધનમાં મુંઝાઇશ નહિં માનવ, ધનાર્થે લે !! નહિં અન્યના પ્રાણ, ૫૧૨પા ધનાર્થે હિંસક યુદ્ધો કર !! નહિ, ધનાર્થે ચારી કને ત્યાગ !!; ધનાથે કારસ્થાના કર !! નહીં, નીતિથી ધન મેળવી જાગ!!. ૫૧૨૬૫ ધનના ઉપર મૂર્છા ધર !! નહીં, શુભક્ષેત્રમાં દેજે દાન; ધનના લેાલના પાર ન આવે, ધન તૃષ્ણા છે નભ સમ જાણુ !!.૧૨ણા ધનના માટે ક્રોધ કરીશ નહીં, ધનાર્થે ત્યજ ! ! કપટાદિક પાપ; ધન આદિમાં નિ:સંગી થઇ,-વર્તા!! ટાળા! ! મન સંતાપ, ૫૧૨૮ા ઘાડ પડે તે સ્હામા ધાજે, અશક્ત લેાકાને ઉદ્ધાર !!; ધાડુ પાડુને શીખ ક્રેઇ, સર્વ લેાકના માલ ઉગાર ! !. ધર્મ કરતાં ધાડ પડે તેા, કૃત કર્યાય જાણા ! ! ત્યાંય; ઘાડ પડતાં ધૈર્ય ધરીને, ચાલે ! ! માગળ દુ:ખ ન ક્યાંય. ૫૧૩૦ના ધાકે જેની ધરણી ધ્રૂજે, તેવા પણ ચાલ્યા જાય; ધાગા વણુ નાગા જન ચાલે, અ ંતે પ્રાણ ત્યજી પસ્તાય. ॥ ૧૩૧ ॥
૫ ૧૨૯ ૫
For Private And Personal Use Only
૫ ૧૧૯ ૫
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધધ.
(૯૧) ધાસ્કે કોઈને પાડ !! ન આતમ છે, મરણ ધાસ્કો મોટું પાપ; ધાસ્કામાંહી હિંસા ભારે, ધાસ્ક પડંતાં સંતાપ. ૫ ૧૩૨ છે ધાસ્ક કેઈને પાડ !! ન ભયથી, ધાસ્ક બહુ કર્મો બંધાય; ધમધમામાં ધર્મ ન કયારે, ધામધૂમમાં મદ સદાય. ૫ ૧૩૩ છે ધામધુમથી સત્ય મળે નહિં, ધામધુમ આડંબર ત્યાગ ! 1 ધમાલ કર !! નહીં ધર્મમાં જૂઠી, સત્યનો જ્યાં ત્યાં કરજે રાગ. ૧૩૪ ધાડ પઢતાં લાગી જા !! નહીં, દેહ ધાતુનું રક્ષણ બેશ, ધનુર્વિદ્યા આદિ સઘળી,-વિદ્યાઓથી હરજે કલેશ. ૧૩પ છે ધાતુનું રક્ષણ સુખકારી, ગ્યાહારાદિકથી થાય; ધર્મની વૃદ્ધિ દાન દયાને, દમથી શમથી પ્રેમથી ન્યાય. ૫ ૧૩૬ . ધનપતિની ખુશામત કર !! નહિ, ધનપતિની અદેખાઈ ત્યાગ! 1, ધનપતિની લાલચ નહિ રાખીશ, નિ:સ્પૃહતાથી સત્યે જાગ!!. ૧૩છા ધ કરી! તું ધનાર્થ ન્યાયે, ધંધે કર !! તું ધારી નીતિ; ધંધા કર!! તું પ્રામાણિથી, ધંધામાં ત્યજ!! લજજા ભીતિ. ૧૩૮ બંધ કર !! નહિં પાપવૃદ્ધિકર, દેષિત ધંધાઓ સિ ત્યાગ ! !; ધંધામાંહી અલ્પ દોષને,-મહાલાભ વિવેકે જાગ! !. ૧૩લા ધંધો કરતાં ખાદ જો આવે,-તે તેમાં પાપોદય ધાર !! ધંધો કરતાં ખાદ પડયાથી, ડરકુ થઈ હિંમત નહિ હાર!!. ૧૪ ધંધે આભવ પરભવમાંહી, સુખકારી તે કરજે ભવ્ય !! ધંધે સર્વજીવના હિતકર, ધર્મ કર્મનાં કર !! કર્તવ્ય. ૧૪ના ધ કરતાં ઢગ ન કરે, જૂઠું ચોરી હિંસા ત્યાગ !! ધંધો કર!!તું ધરી પ્રભુ દીલમાં, સદ્દગુણ વૃન્દમાં ધરીને રાગ. ૧૪શા ધાપ ન મારે!! ચેરી કર્મથી, પાપી સર્વે છડે !! ધમાલ; ધમાલ ત્યાગી શાંતિ સમતા –ધારી કર!! ધંધાને ખ્યાલ. ૧૪૩ ધાન્ય પાણી છે દેહનું રક્ષણ, ધાન્ય પાણી થી જગ જીવાય; ધાન્ય પાણી છે અમૃત સરખાં, ધાન્ય વિના નહિં લેશ છવાય. ૧૪૪ ધાન્યનું દાન કરે !! નરનારી, ધાન્ય સે છે રક્ષાય; ધાન્યના કીડી સરખી જી, ધાન્ય વિના તે મરતા ન્યાય. ૧૪પા
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૨ )
કક્કાવલિ સુમેધધ.
॥૧૫॥
ધાન્યને આપા! ! દુકાળ માંહી, ભૂખ્યાંને ભેાજન આપ ! !; ધરણીમાંહી ધાન્ય દાન સમ,કાઇ ન મોટુ દિલમાં છાપ!!. ૫૧૪૬ા ધામ પ્રભુનું પામેા ! ! આતમ ! !, વૈકુંઠ ધામમાં અનંત સુખ; ધરણીમાંહી જયાં ત્યાં દુ:ખ છે, ધાન્યથી ટાળા !! સાની ભૂખ. ૫૧૪૭ણા ધામ છે તારૂ અનંત સુખમય, અસખ્યપ્રદેશી યામ તપાસ ! !; ધ્રુવતામય છે નિત્ય નિર ંજન, પૂરા ધર ! ! તેના વિશ્વાસ. ૫૧૪૮ા ધામ છે તારૂ' સિદ્ધ સનાતન, સ્મરૂપ થઇને તેને પામ !!; ધામ છે મુકિતનું નિ ય તુજ, અનંત જ્યે તે તેમાં જામ !!. ૫૧૪લ્લા ધામ જગતનાં ક્ષણિક હૅલા,-તેમાં કર ! ! નહીં રાગને રાષ; ધૂળના ઢગલા જેવા ધામા,-તેમાં માન !! નહીં સંતાષ. ।। ૧૫૦ ॥ ધામ ન બાહ્યમાં કોઇ સાચુ, અનત અચ્યુત ધામ નિહાળ ! ! ધામ છેદનજ્ઞાન ચરણમય, શુદ્ધાતમ નિજ માંહી ભાળ !! ધારા !! સદ્વિદ્યાને દિમાં, ધારા ! ! અંતર્ સાચુ જ્ઞાન; ધારા !! આતમ શુદ્ધ ગુણેાને, તેથી પ્રભુ થાશે। ભગવાન, ૫ ૧૫૨ ૫ ધારા ! ! સાનું સારૂં જગમાં, ઇચ્છે ! ! તેવા થાશે। ભવ્ય ! !; ધારણા ધ્યાન સમાધિ ચેાગે, પરમાતમ પદ છે કન્ય. ૫ ૧૫૩ ૫ ધારણા ધ્યાન સમાધિ ચેાગે, આધિ વ્યાધિ ઉપાધિ જાય; ધ્યાન સમાધિ સાચી પ્રગટે,-તે કેવળ ઘટમાં પ્રગટાય. ધારી રાખેા !! દિમાંહી પ્રભુ,તેથી શુદ્ધ હૃદય થઈ જાય; ધાર્યું' કરશેા સારૂં જગમાં, પાપ નહિ' તારૂ દિમાંહ્ય. ધાવે! ! ! સારા માટે જ્યાં ત્યાં, સદ્ગુણ પ્રાપ્તિ માટે ધાવ ! !; ધાવા !! પરાપકારે જલ્દી, પરતું હિત હૈયામાં લાવ !!. ।। ૧૫૬ u ધિઠાઈ ત્યજી સાદાઈ ધર !!, ધિડપણ નહીં છે સુખકાર; ષિઠાઈથી દુ ળતા છે, ધૃષ્ટપણું' ધર્માર્થ સાર.
૫ ૧૫૪ ૫
૫૧૫મા
૫ ૧૫૭ ॥
ધિક્ ધિક્ પાપી જીવાને છે, હિંસકના ધિક્ ધિક્ અવતાર; ધિક્ ધિક્ ચારને વ્યભિચારીને, ધિક્ ધિક્ વેશ્યા જનના યાર. ૫૧૫૮ા ધિક્ ધિક્ પ્રતિજ્ઞા ભાંગે તેને, મિત્રદ્રોહીના ધિક્ અવતાર; ધિક્ ધિક્ ધર્મના દ્રોહી તેને, ધિક્ ધિક્ જૂઠાં નર ને નાર. ॥ ૧પા
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ધ.
(૨૯૩) ધિક્ ધિક્ પાપમાં રચ્યા પચાં ને, રાક્ષસને છે ધિક્ અવતાર, ધિક જે પાપી પ્રભુ ગણે નહિં, ધિકમાંસાદિકના અવતાર. ૧૬૦ ધન્ય ધન્ય જે પ્રભુને માને, ધન્ય ધન્ય જે બેલે સત્ય ધન્ય ધન્ય જે દયાને પાળે, ધન્ય ધન્ય જે કરે સત્કૃત્ય. ૧૬૧ છે ધન્ય ધન્ય બાચારી જગમાં, દમ દાનીને ધન્ય અવતાર; ધન્ય જે પ્રભુ વિશ્વાસથી જીવે, કરે ને પાપાચાર વિચાર. ૧૬૨ ધન્ય ધન્ય જે શૂરને નિર્ભય, સત્કાર્યોમાં અપે પ્રાણ; ધન્ય ધન્ય પ્રભુ ભકતને જગ, ધન્ય યોગી જે પામ્યા જ્ઞાન. ૧૬૩ ધન્ય ધન્ય ધણીનું હિત વાંછે, ગુરૂ દ્રોહ કરે ન લગાર; ધન્ય ધન્ય જે કરે ન નિંદા, ધારે સૈ પર સારો પ્યાર. ૧૬૪ છે ધન્ય ધન્ય જે સેના સારા-માંહી અપે નિજના પ્રાણ ધન્ય ધન્ય જે દુઃખીઓનાં, દુઃખ ટાળે થઈ ગુણખાણ છે ૧૬૫ છે ધીમે ધીમે મન સધાતું, ધીમે ધીમે મન વશ થાય; ધીમે ધીમે આગળ ચાલે !!, દુ:ખે પાછા ભરો !! ન પાય. ૧૯૬૫ ધીમા વેગે વધશે આગળ, મનમાં હિંમત રાખો !! ખૂબ ધીમાશ કાઢી નાંખે!! મનથી, પામો!! તેથી સુખની લૂખ.૧૬ળા ધર્માચાર્યો તેહ ગણાતા, ત્યાગી વૈરાગી મહાશૂર ધર્માચાર્યો તેહ ગણાતા, જ્ઞાની યેગી ને નહિં ક્રૂર. ૧૬૮ ધર્માચાર્યો તેહ ગણાતા, ધર્મનું રક્ષણ કરતા બેશ; ધનની કામિની ભેગન ઈચ્છ, ટાળે સર્વ જીવોના કલેશ. ૧૬ઃ છે ધર્માચાર્યો તેહ ગણતા. ધર્માથે જે આપે પ્રાણ; ધનને મોહ કરે નહિં મનમાં, સર્વવિશ્વને શિખવે જ્ઞાન. છે ૧૭૦ | ધર્માચાર્યો જ્ઞાની ધ્યાન, ધારે સારા ધર્માચાર; ધર્માચાર્યો ધર્મેદ્વારક-સર્વે સ્વાર્પણના કરનાર. ધર્માચાર્યો ગુણ વૃત્તિને, તપસી નિર્દોષી ગુણગેહ, ધમાચાર્યો સંત મહંતે, ફકત અન્નથી પોષે દેહ. મે ૧૭ર છે ધર્મગુરુઓ વ્રત તપ ધારી-કરતા કંચન કામિની ત્યાગ; ધર્મગુરૂઓ ઢોંગ ધરે નહિં, ધારે પરમેશ્વર પર રાગ. . ૧૭૩
Tી ૧૭૧ |
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૯૪)
કાવલિ સુબેઘ-ધ. ધર્માર્થે જે જગ જીવે, ધર્મપ્રવર્તક ગુણ દાતા; ધર્મગુરૂઓ જ્ઞાની યેગી, નિસ્વાથી જગ તારણહાર. ૧૭૪ ધર્માથે જે અપયા ને, કરતા દેશને ધર્ણોદ્ધાર; ધ્યાન સમાધિ ધારક પૂરા, પાપકર્મના ટાળનહાર, છે ૧૭૫ છે ધર્મગુરૂઓ ધીરા વીશ, ધર્માથે મરવા તૈયાર ધમી બનાવે વિશ્વજનેને, શુદ્ધ પ્રેમના ધારણહાર. તે ૧૭૬ ધર્મગુરૂઓ નીતિ રક્ષે, અનીતિ દે ટાળે જેહ, ધર્મગુરૂઓ ધમી થઈને, પહેલાં પોતે વર્તે તેહ. મે ૧૭૭ છે ધર્મગુરૂ પદ સૌથી મોટું, વિષયભેગની જ્યાં નહિં આશ, ધર્મગુરૂઓ આતમ માંહી, સત્ય સુખ માને વિશ્વાસ છે ૧૭૮ ા ધર્મગુરૂઓ મોહને ત્યાગે, કામ ક્રોધને કાઢે દૂર; ધર્મને ધારે પાપને ટાળે, ચિદાનંદ મસ્તી ચરૂર. મે ૧૭૯ છે ધર્મગુરૂઓ માયા લેભને–રાગ રોષને કરતા ત્યાગ ધર્મગુરૂઓ એવા પ્રગટા !-જેમાં જ્ઞાન અને વૈરાગ્ય. | ૧૮૦ છે હૈયે ધરીને કાર્ય કરે !! સે, ભયથી પાછા હઠે !! ન લેશ; ધીરજ ધરીને ચાલે આગળ, પ્રગટાવો!! શુભ શકિત હમેશા૧૮ના ધમી તે જે વૈર્યને ધારે, ભય આવે નહિં ભાગી જાય; ધમી તે જે દયા દાનને, દમ પાળતાં બહુ હષોય. ૧૮૨ છે ધમી તે જે વહેમ ધરે નહિં, અધમીઓની ધરે ન ભીતિ; ધમી તે જે શત્રુઓના સામે રહીને રાખે નીતિ. ૧૮૩ ધમ તે જે હિંસા ત્યાગે, જૂઠ અને ત્યાગે વ્યભિચાર; ધમી તે જે ચેરી કરે નહિં, પામે નહિં દુશ્મનથી હાર. ૧૮૪ ધમી તે જે હિંમત ધારે, ધર્માથે જે અપે પ્રાણ; ધમીઓના રક્ષણ માટે, તન ધન કરતો સે કુર્બાન. ૧૮૫ ધમી તે જે દ્રવ્ય ભાવથી, શકિતને ખીલવે જેહ ધમી તે દુર્ગુણ વ્યસનને, ત્યાગે ધારે સા નેહ. ૧૮૬ ધમી તે જે મૃત્યુ બીકથી, ડરા હૈયે ત્યજે ન ધર્મ ધમી તે જે દિલ્માં પ્રભુને,-ધારી કરે ન પાપનાં કર્મ. મે ૧૮૭ |
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-4.
(રલ્પ) ધમી તે જે મૃત્યુ થાય પણ તજે ન ધર્મને ધીર મહાન ધમી તે જે સંકટ સમયે, ધર્મ તજે નહિં ગુણની ખાણ. ૧૮૮ ધમી ઘરબારી ને ત્યાગી, ગુણવતાં જે નર ને નાર; ધર્મ માર્ગમાં ચાલે તૈના,–ઉપર કરતાં શુભ ઉપકાર. તે ૧૮૯ ધમી તે જે દેવ ગુરૂને, ધર્મની સાધના કરતે ભવ્ય છે; ધમી તે જે આત્મપ્રભુને –પ્રગટાવવાનું કરતે કૃત્ય. ૧૦ ધીર તે કેથી ડરે ન ક્યારે, સૈના રક્ષણમાં તૈયાર ધીર તે ધર્માર્થ જગ જીવે, પોપકારે જે તૈયાર. ૧૯૧ . ધમી થા!! પણ ધમધતા, ત્યાગીને કરવાં શુભ કર્મ, ધર્માધક તે સત્ય લહે નહિં, ધર્મના નામે ધરતે ભર્ય. ૧૨ ધર્માધક થાવું નહિં સારું, ધર્માધકથી પાપ થાય; ધર્મા ધકથી હિંસા થાતી, અધમી યુદ્ધો બહુ સેવાય. મે ૧૯૩ છે ધર્માધકમાં ન્યાય ન નીતિ, ધર્માધકમાં છે શયતાન, ધર્માધકમાં સદ્દબુદ્ધિ નહિં, સમજે નહિં તે સાચું જ્ઞાન. ૧૯૪ ધમધક છે ધર્મ જનુની,-કરતો દયા ને બુદ્ધિ નાશ; ધર્માધકમાં સત્યપણું નહિં, અજ્ઞાની જે ધર્મને દાસ. ૧લ્પ છે ધર્માધકમાં ધર્મ ઘહેલછા, વિધમીઓને કરતે ઘાત; ધર્મમાં અંધે મેહે બનતે, સમજે નહિં તે પ્રભુ સાક્ષાત. ૧૯૬ ધમધમાં પક્ષપાત છે, ધર્મજનુનથી કરતે પાપ ધર્મની જાણે નહિં ઉદારતા, અને દેતે સંતાપ. મે ૧૭૫ ધૂળ સમું તેનું જીવન છે, પાપકર્મથી જીવે જેહ, ધુળ સમું જગ તેનું તન છે, વ્યભિચારથી ધારે દેહ. મે ૧૯૮૫ ધળ સમું તેનું જીવતર છે, રાત દિવસ કાંઈ કરે ન ધર્મ, ધૂળ થકી પણ હલકે તે છે, પાપ માર્ગનાં કરતા કર્મ. મે ૧૯ ધળ થકી પણ હલકો તે છે, હિંસક જૂઠે ચાર તે જાણ! ! ધૂળ સમો થઈ ધર્મને હારે, પાપાથે જે ધારે પ્રાણુ છે ૨૦૦ મા ધેનુઓનું રક્ષણ કરવું, ધેનુએ ધન સાચું જાણ!!; ધેનુએ પશુ રક્ષણ માટે, કરશે લોકો સે કુબને. ર૦૧
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૯૬)
કક્કાવલ સુધ-ધ. ધેનુએનું ધન વિસાતું, રક્ષણ માટે થા !! તૈયાર; ધેનુએ રક્ષે તે ક્ષત્રી, બીજા બાયલા બુડથલ ધાર!!. ૨૦૨ ધેનુઓ પાળે તે ધમી, ધેનુ રક્ષક દેવ ગણાય; ધનુ રક્ષક રાજા છે શુભ, ધેનુથી જગ જીવ્યું જાય. ૨૦૩ ધેનુ દુનિયાની માતા છે, નિજમાતાની માતા એહ; ધેનુ દુનિયાની દેવીઓ –નેહની રક્ષા ધર્મનું ગેહ. એ ર૦૪ ધેઓનું રક્ષણ કરવું, પશુઓનું રક્ષણ કર !! ભવ્ય !! ધેનુ પાળે આર્ય છે તે ધમી, ઘમીનું એ શુભ કર્તવ્ય. છે ૨૦૫ છે ધેનુએ મરતીજ બચાવે !!, ધેનુ રક્ષે તે દેશાઈ; ધનુ રક્ષે તે બ્રાહ્મણ છે, દેશ કેમની કરે ભલાઈ. ર૦૬ . ધણનું ભલું ઈચ્છે !! સંભાવે, ધણનું ખાઈને નહિં દ!!! ધણીના સારામાં રહો!! રાજી, ધણીને દેખી ધાર!! પ્રમે.ારા ધણીનું ખાઈ તેના માટે, તનમન ધનને કર !! કુબન ધણીની સેવા ચાકરીમાંહી, અપોઈ જા !! દેઈ પ્રાણ. | ૨૦૮ ધસ ! આગળ સે ધર્મના માર્ગો, આગળ ધસ !! અભ્યદય હેત; બસ !! આગળ સો સંકટ વેઠી -જેથી પામો!! સુખ સંકેત. ર૦૯ાા ધસ !! આગળ યાહેમ કરીને, અંતરમાં ઉત્સાહ જગાવ!!; ધસ !! આગળ શ્રદ્ધા પ્રીતિથી, સત્કાર્યોમાં લગન લગાવી!. ૨૧૦ના ધસ !! આગળ તું માર્ગ કરીને, સની પહેલાં આગળ ચાલ ll; ધીર વીર ને ચેગી બનીને, પ્રભુના પંથે પ્રેમે હાલ ! !. ૨૧૧ છે ધસ !! આગળ તું ધર્મની વાટે, અધર્મથી ઝટ હઠીજા !! દર; ધસ !! આગળ તું ધર્યને ધારી-પામો!! પ્રભુનું સાચું નૂર.ર૧ર ધસ !! આગળ તું મરણ જીવનમાં, સમભાવી થઈને જગ શૂર; ધનાઢ્યની પણ પરવા ધર !! નહિં, શક્તિયોથી થા !! ભરપૂર પર૧૩ ધસતાં આગળ દુઃખ પડે ને, કદાપિ કાલે મૃત્યુ થાય; ધીર બનીને હૈયે આગળ-ધસ છે. તેથી પ્રભુપદ પરખાય. ર૧૪ ધસ ! આગળ આત્મોન્નતિ હેતે,
વિન્નતિ કર ! ધરીને ભાવ; ધસતાં આગળ નિષ્ફળ થાવે,–તો પણ હાર ન ઘેર્યના દાવ.ર૧પા
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ધ.
( ૨૦ ) ધસ!! આગળ ને ધસાવ! સોને, એવો નિશ્ચય ધરીને ચાલ ; ધર્મ કર્મથી ધસતાં આગળ-અંતે શાતિ મંગળમાલ. ર૧દા ધમણી પેઠે ચળવળ કરવી, બેસી રહેવું નહિં લગાર; ધમણી તનમાં શિખવે એવું, ક્ષણ ક્ષણ પ્રગતિ મારગ ચાલllર૧છા ધમણ શિખવે સ્મૃતિ ધારો છે, કૃતિથી જગમાં છવાય; ધમણું પેઠે ધર્મ જીવાડે, એવો છે કુદ્રતને ન્યાય. ર૧૮ ધમણનું શિક્ષણ ધર ! ઘટમાં, ધમણું પેઠે ધર્માભ્યાસ ધરતાં આમેન્નતિ મુકિત છે,–ધારજે એ દિલ વિનવાસ. ર૧લ ધર ! ધર્મા સહુ જીવનને, કર !! સો જાતને ધર્ણોદ્ધાર; ધરવા સદ્દગુણ હરવા દુર્ગુણ,-એ તારું કર્તવ્ય વિચાર!!. ૨૨ ધરવું સહુ સારૂં તે દિલમાં, જૂઠું તે સહુકરવું દૂર, ધર્મની વાટે પલપલ વહેવું, જીવન એવું કરો !! જરૂર. ૨૨૧ ધાર્યા નહિં જે ! પ્રભુને દિલ્માં, દેવગુરૂને ભજ્યા ન દીલ ધારણ કીધે માનવ ભવ પણ, તહેયે તું વગડા ભીલ. પરરવા ધારી વ્રત તપ ત્યાગદશાને, આતમ ! અંતરમાંહી ન લા; ધાર્યાને અભિમાન કરંતાં, ધર્મ કરતાં થાતી ભૂલ. ર૨૩ ધર્યો પ્રભનું ધ્યાન હદયમાં, દિલમાં ધ ન તારણહાર; ધર્મને હાર્યો જન્મી માનવ, માટે ચેતી થા !! તૈયાર. છે ૨૨૪ ધાક ન પડો !! બેટી કે પર---જેથી અન્યને દુખડાં થાય ધાક છે સારી ધર્મના માટે,-જેથી લેક તજે અન્યાય. એ ૨૨૫ ધ્રુજી ઉઠે !! પાપને જાણી, પૂજે છે! પાપ કરંતાં ભવ્ય !! ધ્રુજી પાપ કરો !! નહિં ક્યારે, કરશે ધાર્મિક સે કર્તવ્ય. ૨૨૬ ધ્રુજી ઉઠો !! નહિં ભય પામી, ધીર બની કર !! રક્ષણ ભવ્યll, પૂજાવ!ાસબોધે સહુ આતમ, નિર્ભયતાથી કર!!કર્તવ્ય. રરકા ધતિંગ કર !! નહિં ધર્મના માર્ગ, અશક્તનાં સે ધતિંગ ટાળ !! ધતિંગ ઢંગથી પાપ વધેને, દુઃખી થાતાં નરને નાર | ૨૨૮ છે ધતિંગના પંથે નહિં ચાલે !!, ધતિંગ લાગે તે સો ત્યાગ !!; ધૂતજનેને સંગ નહિં સાર, પૂજથી ચેતી જાગ !.. પરચેલા
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૯૮)
કક્કાવલિ સુબોધ– ધ. ધૂર્તાઈમાં પાપ ઘણું છે, ધુઈમાં ઢગની વૃત્તિ, ધૂર્તાઈથી થાય ન ધાયું, વાદે બહુલી પાપ અનીતિ. ૨૩૦ ધૂર્ત જનો વિશ્વાસ્ય ન થાવે, દુઃખકારક તે જગમાં જાણ ! ! ધૂર્તની વિદ્યા હાલી લાગે –તે પણ તે ત્યાગી સુખમહાણl.પાર૩૧ ધૂર્તની વિદ્યા ધૂર્ત પ્રવૃત્તિ, જૂઠાણું એ જગમાં જાણ !! ધર્મ કરંતાં જૂઠને ત્યાગી, સત્ય ધરીને શિવસુખ માણુ!!. ર૩રા ધૂર્તોથી વંચાતા મૂર્ખ, ભી વહેમીના અવતાર ધર્મ ઢોંગને ધૂર્તાઈથી, અંતે જાવું નર્કના દ્વાર. | ૨૩૩ ધૂર્તપણે ત્યજી ધારો!! સરલતા, સત્ય માર્ગમાં જ્ઞાની ચાલ ! ધૂતોધાશે ધર્મ કર્મમાં, જગમાં ધ્રુવ છે ધર્મને સાર. | ૨૩૪ ધર્મધુરાને વહેશે આતમ !!, ધર્મધુરંધર ધમી ગણાય; ધર્મધુરાને ધારે છે, તે મુક્તિમાં રહેલા જાય. ૫ ૨૩૫ | ધર્મધુરાને વહન કર્યાથી, માનવ ભવ સફળો જ ગણાય; ધર્મધુરાને ધારે ધારી, નબળાઓ તે ભાગી જાય. ૨૩૬ છે ધીધન સરખું ધન નહિં કે, જ્યાં જાવે ત્યાં આવે સાથ, ધીધન સરખું કઈ ન જગમાં, જગમાં તેની મોટી ઓથ. ર૩છા ધીધન વાપર્યું કદિ ન ખૂટે, આપ્યાં બહલું વધતું જાય; ધીધનની મેટાઈ જગમાં,–તેમાં સુખ શાન્તિને ન્યાય. એ ૨૩૮ ધીધનથી મુક્તિ જ પમાતી, પ્રભુનાં સભ્ય દર્શન થાય; ધીધન પરભવ સાથે આવે –તેથી દુઃખ અનંતાં જાય. એ ૨૩૯ ધૂણી ધખાવી બાળ તપસ્યા કરવાથી નિર્જરા અકામ; ધૂણી અગ્નિથી આત્મ વિશુદ્ધિ થતી નજ્ઞાને વિશુદ્ધ રામ. ૨૪ ધૂન લગાવે ! આતમ !! જ્ઞાને, પરમાતમમાં થાતી મુક્તિ; ધૂન લગાવે ! અંતર માંહી, પ્રભુપદ વરવાની એ રીતિ. ૨૪૧ ધુનથી તાલાવેલી લાગે, આત્મ પ્રભુમાં પ્રગટે તાન, ધૂન લગા!! પ્રભુભક્તિમાં,–તેથી પ્રગટાતા ભગવાન્ . ર૪રા ધુન ને !લાગે પ્રેમથી પ્રભુમાં,–તે પ્રભુ જ્યાં ત્યાં છે સાક્ષાત; ધૂનની વાત અવધૂત જાણે, જ્ઞાનીઓ એ જાણે વાત. એ ૨૪૩ છે
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ધ.
(૨૯૯) ધૂમકેતુ છે કામની વૃત્તિ, ધૂમકેતુ વ્યભિચાર જ જાણુ!! ધૂમકેતુ છે લોભની વૃત્તિ, હિંસા જૂઠને ચેરી જાણુ!!. ! ૨૦૦ • ધ્વનિ અંતરૂમાં સત્ય જ્ઞાનની,-બગટે તો ઈશ્વર પરખાય વનિયે અનેક જાતની જાણે !!, જ્ઞાનીને સર્વે સમજાય. ર૪પા ધપતે આધિ વ્યાધિ ઉપાધિ, ધૂપ તે જાણે છે! ત્રિવિધ તાપ; ધૂપમાં ય ધરે તે માટે, પ્રગટ્યા હરતે સો સંતાપ. . ૨૪૬ છે ધૂપ ભીતિથી ડરી ન જાવું, ધૂપના સામો રહીને જીવ!! ધૂપ સાથી ધર્મ વધે છે, આતમ પામે છે પદ શિવ. છે ૨૪૭ | ધ્વંસ થતે નહિં આતમને કદિ, દેહાદિકને થાય છે દવંસ, વંસ થતે નહિં ભક્તિને કદિ, વેશ્યાવૃત્યે થતે ન ભ્રંશ. ૨૪૮ છે ધૂમ્ર સરીખું અજ્ઞાન જ છે, ધૂમ્ર ત્યાં પ્રગટે વહિં પ્રકાશ ધૂમ્રાજ્ઞાન પછીથી ઘટમાં, સમ્યગજ્ઞાનને થતે ઉજાશ. એ ૨૪૯ ધરતા અભિનવ જ્ઞાનને સંતે, પ્રભુ દેયાને તે નહિં ધરાય; ધૃતિથી જ્ઞાની ચાલ આગળ, દુઃખ પડે પણ નહિં ગભરાય. ૨૫ ધીંગે આત્મપ્રભુ પ્રગટાવે !! -જે છે ત્રણભુવનને નાથ; ધીંગણ જેના શિર ગાજે,–તે ભક્તો છે સદા સનાથ. એ ૨૫૧ છે ધગશ હદયમાં ધર!! સત્કાર્યો,-કરવા માટે ભવ્ય !! હંમેશ ધગશથી ધગતે રહે પલપલ તું, ટાળે !! સર્વ જીવોના કલેશ. ૨૫ ધમકીઓ બીજાએ આપે,–તેથી બીવું નહિં લગાર; ધમકીઓ જૂઠી નહિ આપે !!, અને દ! નહિંધિકાર. ર૫૩ ધર્મ કરો!! આતમ બળ વૃદ્ધિ,-હેતે જગમાં નરને નાર, ધાસ્ક પાડે !!નહિં અને, વૈર્યથી વર્તે છે નરને નાર. ૨૫૪ ધર્મભેદથી વિધર્મીઓને નાશ કરે !! નહિં ધરીને ઠેષ; ધમભેદથી અન્ય ધમીની –સાથે જૂઠે કરો !!ન કલેશ. ૨૫પા ધન તન સત્તા દેહ થકી પણ,-ધર્મની ઉપર પૂરણ રાગ; ધરીને જગમાં ચાલે! આતમાં, જૂઠો ધર નહિં મન વૈરાગ્ય. રપદા ધરા થકીને રાજ્ય થકી પણ,-ધર્મની ઉપર ધર! ! બહુ રાગ ધર્મ કરંતાં દુનિયાં તજવી,-પડે તે તેનો કરજે ત્યાગ. રપા
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૦ )
કક્કાવલિ સુબેદ-ધ. ધર્મ માહી થઈ અન્યધમીના ગળાં ન રંસે નરને નાર; ધર્મ કરે !! પણ નાસ્તિક ઉપર, કદાપિ ધરજે નહિં ધિક્કાર. ર૫૮ ધર્મ કરો !! પણ ધર્મના નામે, અન્યજનેનાં કર !! ન ખૂન, ધર્મ કરે!! પણ ધર્મગર્વથી, જૂઠું ધર !નહિં ધર્મજન. ર૫લા. ધર્મ સત્ય એ સર્વવિશ્વપર, આત્મસમે ધર શુભ પ્રેમ ધર્મ ખરો છે વિશ્વજીના, કલ્યાણાર્થે ધરવી રહેમ. ૨૬ ધર્મ ખરે છે નિજના સરખું, સર્વજીનું હિતકર્તવ્ય; ધમ ખરે છે ગુણાતીત એ, આમિકશુદ્ધિનું કર્તવ્ય. ૨૬ ધર્મ ખરે છે વિશ્વપ્રેમથી, વિશ્વની સાથે અભેદ ભાવ ધર ધર્મ એ જૈનધર્મ છે, આતમને ક્યાં શુદ્ધ સવભાવ. મારા ધર્મ કમાણ રેકડ નાણું, આતમ ગુણને સત્ય પ્રકાશ ધર્મ એકડે એ છે સાચે, નિજમાં શ્રદ્ધાનંદ વિલાસ. ર૬૩ ધર્મ કરો ! પણ લેશ ન !!, કીર્તિ માટે કરે છેન ધર્મ, ધર્મ દાન છાનાં સૌ સારાં, ધર્મનાં નામે ધરે!! ન ભર્મ. ૨૬૪ ધર્મની વ્યાખ્યા અનંત લક્ષણે, અસંખ્ય નયથી પૂરી થાય; ધર્મની વ્યાખ્યા નભના સરખી, વર્ણવતાં નહિં પૂરી થાય. ર૬પા ધર્મને પ્રભુનું વર્ણન કરતાં, નેતિ નેતિ મુખ ઉચરાય; ધર્મ સ્વરૂપ છે અંતર નભસમ, કોનાથી પૂરું ન કથાય. શારદા ધર્મને કેવલજ્ઞાનથી જાણે,-તે પણ પૂરણ કહે ન તેહ ધર્મના નામે યુદ્ધ ન સારૂં ધમી જન જીવંત વિદેહ. ૨૬
નના ન્યાયથી વર્તે !! નિશદિન, અન્યાયે નહીં જીવન ગાળ !! નિર્ગુણ નથુરા રહે !! ન કયારે, નેક ટેકથી જીવન ગાળ!!. ૧ નિર્મલ મન વચ તનુને રાખો !!, નિયમ વ્રતને પ્રેમે પાળ!!! નાના થઈને ગુણીજન સે !!, નિર્દોષી થાઓ!! જેમ બાળ, મે ૨ નાણું મળે પણ મળે ન ટાણું, નિષ્કામે કરશો સહુ કાજ, નન્ના ભણયા ગણ્યા સમજાશે!, પામે!! આતમગુણનું રાજ્ય સેવા
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવાલ સુબોધન.
(૩૧) નિશ્ચય નિવેદી નિજ આતમ !!, વિષયવાસના દૂર નિવાર!! નિર્ભય નિજ આતમને સમજી,-ભયાદિ વૃત્તિને ટાળ છે. આ ૪ . નિત્ય નિરંજન આતમ આત્મા, દે વસ્ત્ર પરે બદલાય; કર્મથી દેહ થાય ને વિણસે –સમજી ધર્મ કરે !! સુખદાય. પણ નમ્ર બનીને જગમાં વહેં !!, નગુરા નિર્ગુણ બને !! ન ભવ્ય છે, નફફટ થાશે નહીં રહે!! ન્યાયે,નિત્ય કરો એગ્ય જ કર્તવ્યપારા નિરાસક્ત રહી કરવાં કાર્યો, નિજભૂલે દે!! નરનાર; નિજહિત શિક્ષા પ્રેમે ગ્રહશે, ન્યારું સમજે !! તનુ ઘરબાર. ઘણા નીતિ રીતિ જીવન ગાળો !!, નેહ નિભાવે !! સજજન સાથ; નકા સમ ગુરૂ સે !! નેહે, નેહે ભજશે ત્રિભુવનનાથ. એ ૮ નિંદા કર!! નહિ અન્યની , નિંદક ચેાથે છે ચંડાલ, નિંદો ! ગોં ! નિજ ને,–તેથી આતશુદ્ધિ થનાર છે - નારી નદીને નથુરા નખીને, નફફટને ધરી! નહીં વિશ્વાસ, નિર્ગુણ નાસ્તિક નિંદકજનના –વિશ્વાસે નહીં જીવન આશ. ૧ નિર્ભય ઉઘે શત્રુ છતાં જે, નરનારી રણુજ સમાન; નાગાને વિશ્વાસ કરંતાં, નહારથી જાવે કે દિન પ્રાણ છે ૧૧ છે નિર્લજજને નાદાનની સોબત કરતા કે દિન જીવવિનાશ; નિર્બલનું શરણું કરવાથી, જીવ્યાની નહીં કે દિન આશ. ૧૨ છે નવરા બેસી ખાતાં કેટિ,-એનૈયા પણ ખૂટી જાય; નવરાને આળસ ઉધઈ, રેલી શૈલી ને બહુ ખાય. નિજની ભૂલ દેને જાણે!!, નિજદેને દૂર નિવાર !!! નિન્દા કર ! ! તું નિજાની –તેથી નિજ શુદ્ધિ થાનાર. ૧ ૧૪ નારીદેહના રૂપને દેખી, યાવતું મનમાં પ્રગટે કામ; નહીં પામ્યા તું તાવ નિજ સુખ, કામનરામન એકજ ઠામ.૧પ નારીગની સ્વપ્નામાં પણ, ઈચ્છાથી મન તનુ વિકાર; નિર્મલ પ્રભુને સંત ના તાવત, સમજી નારીહનિવાર!!. ૧૬ નારી દેહના ચામડી રૂપમાં, મેહ્યા તે પરતંત્ર ગુલામ; નિરખે નહીંનિજ આતમ રૂપને,–સમજી આતમ થા નિષ્કામ.૧૧
૧ ૧૩
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૨ )
*કાવલિ સુમેાધન.
નારી ચામડી ભાગવવાથી, ચામડિયા નર લહ્યા ન સુખ; નાહક શુ' મુ ઝેઝે મૂરખ, આજલગી સા પામ્યા દુ:ખ. નવરા બેઠા નખાવવાળે, નવરાં એસેા !! નહીં નરનાર; નવરા નિજપરને છે નકામી, નવરા સા પહેલાં મરનાર. નાણું દેખી નહાલ ન થાશેા, નાણાંને ઢારા નહીં ખાય; નર રળતા નાણાને દેખા !!, નાણાથી નર નહીં ઉપાય. નિĆય ચૈને કર !! સહુ કાર્યો, સત્કાર્યોમાં ભય નહીં ધાર !!; નિય થા !! લેાકેાના એલે, નિંદાદિક ભય દૂર નિવાર II, ઘર૧૪ા નબળી ગાયને બગાઈએ બહુ, સબળીને લાગે ન બગાઇ, નખળાને ભય દુ:ખા આવે, સમળાને સુખ ક્રીતિ વડાઇ.
૫૨ના
૫૧૮ાા
નાક જાય છે નામદીથી, અપકીર્તિનાં કરતાં કાજ;
નાક જાય છે અનીતિ દ્વેષ, અન્યાયે જગ કરતાં રાજ,
"હા
નખળાથી જીવાય ન જગમાં, સમળાથી જગમાં જીવાય; ન્યાય છે કુદ્રના એ સાચા, નિવીયોથી કશું ન થાય. નાત કરે મરનારની પાછળ, જીવતાંની કરે ન સેવ; નાહક એવી નાત ન કરવી, જીવતાં સેવા !! ગુરૂદેવ. નવરા બેઠા નખાદવાળે, નવરા ધનથી ખાલી થાય; નવરામાં નિષ્કંલતા દુર્ગુણ, દુબુદ્ધિ પ્રગટે દુ:ખદાય. નિન તે કન્જીસ લેાકેા છે, છતી શકિતએ નહીં દાતાર; નિમ્ લ તે છે સ્વાર્થ ને ભયથી, જૂઠું ખેલે જે નરનાર. નફ્ફટ છે તે લાજને ત્યાગી, વારતાં પણ કરતા દેષ; ન્યાય નીતિ શિક્ષા નહીં માને, દુર્ગુણુ દોષના કરતા પાષ. ારણા નાક જવા દે ! ! નહીં જગ ત્હારૂં, નાક જતાં શાભા નહીં લેશ; નાક જાય છે સત્ત્ને છ ડે, દેવાળું કાઢયાથી હુમેશ.
મારાા
For Private And Personal Use Only
૫)
ારણા
ારકા
મારા
નાક જાય છે દેવુ' ન દેતાં, વ્યભિચાર ચૈારીથી જાણું ! !; નાક જાય છે કરી પ્રતિજ્ઞા, નહીં પાળતાં જગમાં માન !!. ારકા
રા
inst
નાક જાય છે લાજ તજ્ગ્યાથી, અપ્રમાણિક વન દેખ !!; નાક ગયું તે રહ્યુ ન કાંઈ, ન્યાયે નાક જતુ' નહી પેખ ! . ૩૧૫
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુપન.
( ૩૦૩ )
નિરાતત્ત્વ તે માંધ્યાં કને, ખેરવવાં જતા ! ! નરનાર; નિજ રાતત્ત્વના ખાર ભેદ છે, વ્યભાવથી નિર્જરા ધાર !!. ૫૩૨૫ નમ્ર બનીને સૈાની સાથે,વર્તો !! મારા આતમ ! અન્ય !!; નામોઇ ફર કરીને, પ્રભુ મળવાનું કર !! કવ્ય,
ligi
"રૂપા
instr
|| ગા
ન્યાય નીતિ છે મુકિત માČજ, ન્યાયથકી નિજ જીવન ગાળ ! !; ન્યાયથી પ્રભુના પંથે ચાલેા !!, ન્યાય કરે!! નિજને સુખકાર.૩૪ા ન્યાયથી ધર્માંના શાસ્ત્રવિચારા, નીતિથી જગમાંહી જીવ ! !; નીતિ વિનાનું જીવન જૂઠું, નીતિથી પામા !! ઝટ શિવ. નન્નુરા રહે નહીં નગુરેા થા !! નહીં, નગુરા ધૂળથકી પણ નીચ; નગુરાને પ્રભુ મળે ન કયારે, સશુરા જ્ઞાની જગમાં ઉચ્ચ. નગુણૅ થા !! નહીં કૃતગુણુ જ્ઞાને, પરોપકારીપર ધર !! પ્રીત; નગુરા નગુણા પતિત બને છે, એવી કુની છે રોત. નમિનાથ તીર્થંકર વંદું, નેમિનાથ તીર્થંકર દેવ; નમું સ્તવુ ધ્યાવું ગુણ ગાઉં, આત્માપયેાગે કરૂં હું સેવ, ૫૩૮ાા નકરુ તે નિર્લજ્જ છે જગમાં,–જેને નહિં સદ્ગુણુને રાગ; નકટા થા !! નહિં કદિ ન માનત્ર!!, નકટાઇમાં ધર !! નહિં રાગાલો નકલી તે અસલી સમ નહિ છે, નકલી તે કૃત્રિમ સૈા જાણુ ! !; નકલીની કિ ંમત છે થાડી, નકલીમાં ચેતન !! નહિ' પ્રાણ. ૫૪ના નકામું જગમાં કાઇ નહિ છે, નકામુ પણ ઉપયાગી જાણ !!; નકામુ જે પોતાના માટે, અન્યના માટે કિંમતવાન, નકામુ જીવન ગાળ !! ન આતમ !!, નકામા બેસે તે દુ:ખપાય; નકામુ જીવન ગાળે જેએ,-તેની સત્બુદ્ધિ કટાય. નકામી વાતો કર ! ! નહિ કયારે, જગમાં નકામું છે નહિ" કાર્ય; નકામું એલ !! ન આતમ !! કયારે, ઉપયોગી એલે!! સો જોઇ.જા
i૪૧૫
રાજરાા
નકામું અન્યનું દિલ નહિં...દુ:ખવ!!, નકામા જ્યાં ત્યાં એસ !! ન ઉઠે !!; નકામા જ્યાં ત્યાં જવુ ન કયારે, નકામું' તે છે લુંટાલુ ટ
૪૪ા
નકામું પરવર જવું ન કયારે, નકામું ગાળ !! ન મન વચ દેહું; નકામુ છે જગ દેોષી જીવન, સમજે તે થાવે ગુણગેહુ,
ાજપા
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૪ )
કાલ સુખાધન.
નક્કી કરવા લાયક કરવુ, નક્કી મેલવા લાયક ખેલ !!; નકકી કશ્તે સત્ય તે જગમાં, સતની આગળ પડદો ખેાલ!! જરા નખાઢવાળે નવરા બેઠા, નવરાની કિ ંમત નહિ લેશ; નખાદીયું ખાવા જે ઈચ્છે, તેના જીવનમાં છે લેશ.
insit
નખાદ વાળ !! ન કોઇનું ચેતન !!, દુશ્મનનું પણ લેશ ન ખાદ્ય !!; નખાદીયાની સંગત ત્યાગા II, ગુણી જન ઉપર ધાર !! પ્રમાદ. ૫૪૮ા નગારૂ મંત ્ નાદનું સારૂં, સાંભળ !! તેને સત્ય અવાજ; નગારૂ જયસિદ્ધિતુ વાગે, અંતમાં જો !! તું સામ્રાજ્ય. ! ૪૯ ॥ નગુણા જન તે ગુણ નહિં માને, કરે ઉપકારા પર અપકાર; નગુણા નચુરા લૈકા ધિક્ ધિકૂ, જૂઠા તેઓના અવતાર. ॥ ૫૦ ૫ નગુણાને નહિ ગુણની કિ ંમત, માને નહિ ગુણીના ઉપકાર; નગુણા સ્વાર્થિ મૂઢજના છે, પશુથી હલકા તે નિર્ધાર. ।। ૫૧ ॥ નગુણા ગુણુના તેમ અવગુણુના,-ભેદ ન જાણે મનમાં લેશ; નગુણા મૂઢજના છે જગમાં, નિશદિન તેના મનમાં કલેશ. ॥ પર નગુરાની કિંમત નહિ જગમાં, નગુરા પામે નહિ' કદિ મુકિત; નગુરા તે ગુરૂજીણુ ઉત્થાપે, નગુરાની અવળી છે રીતિ. ૫ ૫૩ ॥ નથુરાની સિદ્ધિ નહિ થાતી, કૃતઉપકારના લેાપક જેહ; નગુરા શુરૂ કર્યાવણુ ક્યારે, પામે નહિં વૈકુંઠ વિદેહ. નગ્નપણુ નિર્દોષાન દે, લઘુ બાળકમાં સત્ય સુહાય; નગ્નપરૢ જ્યાં નગ્ન સત્યથી, નગ્ન સાધુતા ત્યાં પ્રગટાય. !! ૫૫ k નગ્નપણું સારૂ ને ખાટુ, પુણ્ય પાપમાં જાણેા !! ભવ્ય !!; નગ્નપથ્રુ છે અસંખ્ય ભેદ્દે, કર !! પેાતાનુ શુભ કર્તવ્ય.. ! ૫૬ u નચાવ્યેા માહથી નાચ !! ન આતમ !!, મેહે નચાવ!! નહિ જગલાક; નચાવ !! નહિ નિજમનને મેહે, માહુ નાચથી દુ:ખની પાકા પા નજરને રાખા !! ઉમદા પ્રતિદિન, સારી નજરથી સારૂં થાય; નજરે દેખી કાર્ય તપાસેા !!,જેથી ભૂલ ચૂક ૢ જાય. નજરકથી ભૂલા થાતી, નજરકથી હાનિ થાય; નજરચૂકથી ધાતા થાતી, ચેત્યાથી કદિ ચૂક ન થાય.
॥ ૫ ॥
For Private And Personal Use Only
૫ ૫૪ k
૫ પા
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલ સુબોધન.
( ૩૦૫ )
ut ll
u ૬૧ u
;
j
૫ ૬૩૫
નજરેાનજર નિહાળેા !! સઘળું, તપાસી જોશેા સઘળાં કાજ; નજરે દીઠું પણ કંઇ જૂઠ્ઠું, નજરચૂથી રહે ન લાજ, નારૂં તે દુ:ખકારક જાણા !!, મનને અપ્રિય દુ:ખકર થાય; a નઠારૂં' તે દુર્ગુણનુ ભાજન, નઠારૂં રહેવું નહિ સુખદાય. નારૂં તે ધ્યારૂ નહિ લાગે, યથા બુદ્ધિશકિતથી જાણું !! નઠારાં હિંસાદિક સહુ પાપો,તેને દૂર કરી સુખ માણુ !!. ૫૬૨ા નઠારૂં પણ પ્યારૂં જો લાગે, તેા નિજ પાપી મુદ્ધિ જાણુ !! નઠારી સંગત નઠારાં કુત્ચા,-કરતાં અ ંતે દુ:ખને હાણુ. નિષ્ઠુર થા!! નહિ' લજજા ત્યાગી, નઠાર થા !! નહિં ત્યજીને પ્રેમ; નિષ્ઠુર હિંસક થા!! નહિ માનવ!!, ક્રિમાં ધારા !! સાચી રહેમા૬૪ા નહેરને સમજણુ નહિં આવે, નરને લાગે નહિ. મેધ; નઠારને નહિ કીર્તિ વ્હાલી, નઠેર મનમાં હિ ંસા ક્રોધ. નઠારને શિક્ષા નહિ લાગે, નઠારને આવે નહિ સાન; નઠાર નિજનુ ભાન ખુવે ને,- દુર્ગુ ણુથી થાતા હેવાન. નડતર જે આવે ગુણુ લેતાં, આગળ ચઢતાં નડતર થાય; નડતર સઘળી દૂર નિવારા !!, ઉત્સાહે નડતર દુ:ખ જાય, ૫૬છા નડતર ડગલે ડગલે આવે,-હાંયે આતમ ! ! ધિરજ ધાર !!; નડતરના હામાં થાવાથી, નડતર વિઘ્ના દૂ૨ જનાર. "દા નડે જે માગળ ચઢતાં ગુણપર, ગુણુસ્થાનકમાં નડે જે દોષ; નડતર એ સહુ દૂર નિવારે ! !, નિજ આતમને ગુણુથી પાષ!!.uહના નડતર આવે સહુને ચઢતાં, નડતરવણુ કાઇ લહે ન સુખ; નડતર તે અંતરાય ને વિઘ્નેા, નડતર તે અવગુણુને દુ:ખ. નડતર આવે સર્વ કાય ને,-કરતાં એવું નક્કી જાણું !!; નડતર આવી વીરપ્રભુને, પ્રગટ્યા ઉપસર્ગા દુ:ખખાણું. નહતું તે સા દૂરે જાતું, ધર્માદ્યમ ઉત્સાહે બેશ; નડનારાની સામાં પગલાં,—લેતાં ઢળતાં નડતર કલેશ. નથી પાપથી સુખને શાન્તિ, નથી પાપથી સ્વર્ગ ને મેાક્ષ; નથી જગત્માં સુખ તે સાચુ, મતિ શ્રુતજ્ઞાને મુક્તિ પરાક્ષ, છા
૩૯
For Private And Personal Use Only
પ્રા
un
lik
to૧u
ilk
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૬)
કક્કાવલિ સુબેધ–ન. નથી જે તારૂં તેમાં મમતા, કરવાથી નહિં શાંતિ થાય; તથી જે તારું તેમાં મમતા –કરવી એતે ભ્રાંતિ જણાય. ૭૪ નથી જે તારૂં તે દેહાદિક, મરતાં સાથે કદિ ન જાય; નથી તેમાં પોતાનું મોહે -રાસ્યાથી સુખ લેશ ન થાય. ૭પા નદીના પૂરની પેઠે તારૂં, યવન આવી ચાલ્યું જાય; નદીના ગુણ લે !ાને ત્યજ !! દુર્ગુણ, નદી સમચેતન કર!! ગુણ ન્યાય. ૭દ્દા નદીના જેવું જીવન તારૂં, કર!! ઉપકારી શાન્તિ થાય; નદીના જે ઉપકારી થા!!, સાના માટે ધર !! સમ ન્યાય. પાછા નથી જે તારૂં કયાં શું? મુઝે, તારું સાચું તેને શોધ!!; નિર્મળ બહા સનાતન તું છે, પિતાને કર ! ! પિતે બેધ. ૭૮ નામી તું છે તેમાં અનામી, નામી અનામીને તું જાણ!!; નનામું તારું સ્વરૂપ નક્કી, નામને જાણે એવું જ્ઞાન. છા નામ અનામથી તું છે ત્યારે, નામ અનામને કરે પ્રકાશ; નામ અનામમાં તું સમભાવી, નેતિ નેતિ તું છે ખાસ. ૫૮ નર કે નારી નહિં નપુંસક, નાત જાતકે વર્ણ ન કાય; નહિં તું વર્ણ ગંધને સ્પશી, અનંત મહિમા તાર જોય. ૮૧ નબળાઈ જે મન તન વચની, જાણ સઘળી કરશે દૂર, નબળાઈ દુર્ગુણ દોષોની, દૂર કરતાં વધતું નૂર. પટરા નબળાઓને કરે !સહાયો, નબળાઓને કરે ! ! ઉદ્ધાર; નબળાઓની વહારે ચઢવું, નબળાપર નહિં જૂમ ગુજાર !!. ૮૩ નબળાઈ જેવી પિતાની,–તેવી અન્યની છે જાણુ!! નિજની નબળાઈની પેઠે, અન્યની જાણું ધર !! સાન, ૮૪ નબળાઓને ધિક્કાર ! નહિં, સે જીમાં છે નબળાઈ; નબળાઓની કરે!! ન નિંદા, કરે!!ન ગર્વે આપ વડાઈ. ૫૮પા નબળાઈ સે કરવી દરે, બુદ્ધિ બળ શક્તિથી હમેશ નબળાઈ પિતાની જાણ –તે જન ટાળે નિજના કલેશ. ૮દા નબળાઈ તે દુર્બસને છે, નબળાઈ તે મેહ કષાય; નબળાઈ તે ૬૪ મૃત્યુ છે, હિંસક સો નબળા કહેવાય. ૫૮૭
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવાલ સુબોધ-ન.
(૩૭) નબળાઈ તે મૃત્યુ ભીતિ, મરવાથી ડરવું તે જાણ!! નબળાઈ તે દેહાધ્યાસજ, પાપવડે ધરવા નિજ પ્રાણ ૮ નબળાઈ તે હિંસા ચારી, વ્યભિચારને જૂઠો ગર્વ, નબળાઈ તે બીવું ડરવું, જડમાંહી ગણવું નિજ સર્વ. ૮ક્ષા નબળાઈ તે જૂઠી મમતા, સ્વાર્થ માંહી રહેવું ગુલતાન નબળાઈ તે પરોપકારે, વાપરવું નહિં તન ધન પ્રાણું છે નબળાઈ તે પરાશ્રયી થઈ, ગુલામી જીવન ગાળવું એક નબળાઈ તે પરતંત્રતા, ભેગાસક્તિ ગણે છે તેહ. પલા નબળાઈ તે નીતિ તજવી, અધમ્મ ધારણ કરે કામ; નબળાઈ તે દુર્તપણું છે, અંતર્ રહેવું નહિં નિષ્કામ. ૨૨ નબળાઈને ટાળે!! આતમ?, ધારો!! આતમની સબળાઈ; નબળાઈ નામર્દીપણું છે તેથી પડતી છે દુઃખદાઈ. ૯૩ નામર્દો કહિ સંત ન થાવે, નામ પામે નહિં જ્ઞાન નામર્દો ભક્ત નહિં થાવે, નામર્દોમાં છે નહિં તાન. ૯૪ નામર્દો મરવાથી બીવે, ગ્રહસ્થને ત્યાગી નહિં થાય; નામર્દો જીવનના સ્વાથી, પડતીમાંહી ચાલ્યા જાય. ૯પા નામર્દોમાં શક્તિ નહિં છે, નામમાં નહિં વૈરાગ્ય; નામમાં દયા દાન નહિં, સાહસ શૂરપણું નહિં જ્ઞાન. છેલ્લા નામર્દો છે ગાડરીયા સે, જ્યાં ત્યાં બીવે નાશી જાય; નામદ ભાગે છે ભયથી, કર્તવ્યથી ભ્રષ્ટજ થાય. પછી નામર્દો રક્ષે નહિં કેને, સબળાઓના બને ગુલામ; નામર્દો જર જેરૂ ન ર, નામર્દો રક્ષે નહિં દામ. નામર્દો ઘરબાર ન રક્ષે, નામર્દો રક્ષે નહિં ધર્મ, નામર્દો નહિં દેશને રક્ષે, નામદમાં ભારે ભમ. છે છે નામર્દો અતિકામી બૂરા, દેશ કે મને કરે વિનાશ; નામર્દો ત્યાગી નહિં થાતા, ધારે નહિં પ્રભુમાં વિશ્વાસ. છે. ૧૦૦ નામમાં દૈન્યપણું છે, મૃત્યુ બીકથી ભાગી જાય; નામર્દો રણમાંથી ભાગે, જીવનના સ્વાર્થોને હાય. ૧૦૧ છે
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૧૦૩ |
(૩૮)
કક્કાવલિ સુબેદ-ન. નામ છે બાયલા જેવા, જડ આતમ સુખ બેથી ભ્રષ્ટ, નામર્દોથી દેશ ગુલામી, નામર્દો છે ધર્મથી ખણ. છે ૧૦૨ છે નામર્દોમાં ન્યાય ન નીતિ, પરમાથે અપઈ ન જાય; નામર્દો જે નર ને નારી,–તે જીવંત દાસ ગણાય. નામર્દો નિજ ફરજ ન ધારે, કર્તવ્યેથી ચૂકી જાય, નામર્દોમાં જ્ઞાન ન સેવા, નહિં ઉત્સાહને શોર્ય સહાય. • ૧૦૪ નામર્દોને મદ બનાવો!!, મર્દ બનીને જગમાં જીવ !!; નલીશ નહિં નામદઈથી, જગમાં એવું જાણુ! સદીવ. ૧૦૫ નામર્દાઈને કર !! દરે, મર્દ બનીને સહીલે !! દઉં, મર્દ મરીને સ્વર્ગને પામે, આ ભવમાં સુખ પામે મર્દ. એ ૧૦૬ છે નભવું જ્ઞાનક્રિયાથી જગમાં, નભતા નહિં નિર્મલ નાદાન; નભવું શક્તિથી જગમાં, નભવામાટે ધર !! શુભજ્ઞાન. ૧૦૭ નભવું ગુણકર્મોથી થાતું, આત્મશક્તિથી નભવું થાય; નવાનાં સહ કારણ જાણું, ઉદ્યોગી થા !! દુઃખી જાય. ૧૦૮ નમુ નમુ શ્રી માત પિતાને, પાળી પિળે જેણે દેહ નમું નમુ શ્રી સદગુરૂવરને, જેણે નિજને કર્યો વિદેહ. મે ૧૦૯ છે નમુ નમુ જગ ઉપકારીને, જેઓએ કીધા ઉપકાર; નમું નમુ દુર્જન લોકેને, નિંદી શિક્ષા આપે સાર. છે ૧૧૦ છે નમું નમુ સ્વજનોને પ્રેમે જેણે મુજપર ધારી પ્રીત; નમુ નમુ બાંધવ મિત્રોને,–જેણે દેખાડી શુભ રીત. ૧૧૧ છે નમુ નમુ સાધુ સંતોને,–જેણે આપે સારે બેધ, નમુ નમું હું સંતજનેને,–જેથી પાપે ઉત્તમ શોધ છે ૧૧૨ જે નમુ નમું હું સર્વ જીવોને, મુજપર સને છે ઉપકાર; નમુ નમુ ઉપગારી સહુને, ઉપગારીના ધન્ય અવતાર. ૫ ૧૧૩ છે નમુ નમું હું સર્વવિશ્વને, સકળ વિશ્વ મુજ ગુરૂસમ બેશ; નમુ નમુ હું શિષ્યોને બહુ, ઉપગારી જે પુરા હમેશ. છે ૧૧૪ છે નમુ નમું હું જ્ઞાનીઓને, યેગીઓને કરૂં પ્રણામ નમ્રપણું ધારીને સહુને, વંદુ પૂછું ગુણહિત કામ. ૧૧૫
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાકાવલિ સુબેન.
(૩૦૯) નમસ્કાર ગુણિને થાશે, નમે ગમે તે સને જાણ !!; નમવામાં અભિમાન કર્યું તે, માફી માગી લાવું ભાન. ૧૧૬ નમાલે થા!! નહિં આતમ કયારે, દુર્ગણીઓમાં પણ છે માલ; નમાલું જીવન ગાળ!!ન આતમ !!, સદગુણથી લે !!નિજ સંભાળ.૧૧ના નમાવે શત્રુને તે જેને, દ્રવ્યભાવ અરિજીતે જેહ; નમી નમાવી દે !! શત્રુને, અનંત શક્તિથી જીન દેહ. છે ૧૧૮ છે નમ્ર બને !! ગુણ એની આગળ, નમ્ર બન્યાથી ગુણ પ્રગટાય; નમ્ર બન્યાથી ભૂલ જણાતી, વિનયથકી વેરી વશ થાય. ૧૧૯ નમ્ર બનીને જગમાં ચાલે !!, આતમ !! કરશે નહિ અહંકાર નમ્ર બનીને પ્રભુને પ્યા!!, સર્વજીથી પર!! સહકાર. ૧૨ના નમ્ર બનીને ગર્વને ટાળે !!, વૃદ્ધગુણને ધ નહિં ગર્વ નમ્ર બન્યા પણ ભર્મન ભાગે, આત્મ સમું દેખી ! સર્વ ૧૨૫ નમ્ર બની જા !! ગુણીની આગળ, ભક્ત સંત બની જા!! દાસ; નમ્રપણામાં પ્રભુ ઘટ પ્રગટે,-એ ધારી લે!! વિશ્વાસ. ૧૨૨ નમ્રપણાથી ગુણ સહુ પ્રગટે, અવગુણુ પ્રગટયા વિણસી જાય; નમ્ર બનો!! આતમ !! જગમારા, નમ્રપણાથી સુખડાં થાય. ૧૨૩ નયને નિરખી ત્યે ! ! જગ સારૂં, નિરખીને સહુ ગ્રહશે સત્ય; નયન મળ્યાં છે સારા માટે, નયનવડે કરજે શુભ કૃત્ય. | ૧૨૪ નયનવડે પુને પાપો, થાતાં એવું જગમાં જાણ !! નયનને સારા માર્ગે વાપર!!,–તેથી તું થાશે ભગવાન છે ૧૨૫ નયનમાં ઈર્ષ્યા શ્વેષ ન રાખે !!, નયનમાં રાખીશ નહિં દુષ્કામ; નયનમાં રાખીશ નહિં દુર્ગુણને, પરના ધનને જાણ!! હરામા ૧૨દા નર તે જાણે ! ! મર્દ ગુણેથી, નર તે જાણે ! ! હિંમતવાન; નર તે જાણે !! સાહસી શ્રે, સ્વાર્થે પરાર્થે આપે પ્રાણ. ૧રણા નર તે દાની દયાવંતને, સચારિત્રી શિરઃ પ્રધાન નર તે જ્ઞાના ચગી ભક્તને, નારીરક્ષક ગુણ મહાન. | ૧૨૮ નર તે નિર્ભય અવ્યભિચારી, સત્યનો પાલક ધારે ન્યાય; નર થાવું દુર્લભ છે જગમાં, સદ્દગુણ કમે નરતા થાય. એ ૧૨૯
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૪ !
(૩૧૦ )
કાવલિ સુબેન નારી તે જે શીયળવતી ને, સત્ય પ્રેમનો જે ભંડાર નારી તે જે દયાની દેવી, સેવામાં અપઈ જનાર. છે ૧૩૦ નારી તે જે ભકિતમતી, સવે કળાની જે છે ખાણ, ન, અતિનેવિનયશીલજે, સંતતિ અતિથિ પિષક જાણ!!. ૧૩ નારી તે મર્દાઈ ધરે ને, ઘરમાં જગમાં દેવી થાય, નારીના ગુણ કમેં રહેતી, નિરાસક્ત કર્તવ્ય સહાય. મે ૧૩૨ છે નરનારી જે સ્વાધિકાર –કરતાં ધર્મ અને શુભ કર્મ, નરનારી થાવું દુર્લભ છે, પ્રગટાવી નરનારી ધમ. | ૧૩૩ છે નરનારીના ધર્મ પ્રકાશે!!, નરનારીની કરવી સેવ; નરનારી તે પ્રભુપદ પામે, નરનારી તે થાકે દેવ. નરનારીમાં ગુણનીવૃદ્ધિ કરવા માટે ફરજ બજાવ !!; નરનારીને જે!! પ્રભુ ભાવે, સહુમાં આત્મપ્રભુતા ભાવ !!. ૧૫ નક તે પાપથી પુણ્યથી વર્ગ જ, પામે છે જગ નરને નાર, નર્કનું કારણ પાપને રોકે !!, નિષ્કામે ધર !! પુણયાચાર. ૧૩૬ નગ્નપણમાં વેત પણામાં, કષાય મુકત થવાથી મુકિત નિયાયિક આદિ દર્શનીયે, મુકિત લહે ધરી સમતા વૃત્તિ. ૧૩છા નમશે છે ઉચદશા નિજ, કડકપણાથી છે અહંકાર; નમ્ર બનીને નવનવગુણ લે છે, નમ્ર બની કર !! ભકિત પ્યાર. ૧૩૮ નવનવધ થાય જગતમાં, નવા જુની કઈ થઈને થાય; નવનવ જ્ઞાન વધે છે સોમાં, નવનવ સમજાતા પર્યાય. ૧૩૯ . નવયવનમાં ખત્તા ખા !! નહિં, નવયવનમાં ખા!!નહિ કેસ; નવયવન છે ગદ્ધા જેવું,–જેવી તોફાની થઈ ભેંસ. ૧૪૦ છે. નવવન છે રેલના જેવું, નવયવન વિદ્યુત ચમકાર; નવવનમાં તેફાને બહુ, નવવનમાં રસ પણ સાર. ૧૪૧ છે નવવનમાં ખસી પડા!! નહિ, ક્ષણક્ષણ વૈવનને સંભાળ!! નવવનમાં ધર્મ કરી લે !!, દેવગુરૂપર ધરજે પ્યાર. ૧૪૨ નવધા ભકિત કરવી સુખકર, નવધા ભકિત વિશ્વ પ્રચાર; નવધા ભકિત સમ્યફ સમજો !!, કરશે મેહાદિક સંહાર!!. ૧૪ છા
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુબેન
(૩૧૧) નવધા ભક્તિની શુભ પૂજા-રચી સમજાવ્યું ભકિતસ્વરૂપ નવધા ભકિત જેઓ ધારે તેઓ પડતા નહિં ભવધૂપ ૧૪૪ નવરસ આધ્યાત્મિક છે જૂદા, જ્ઞાનધ્યાનથી નવરસ સ્વાદ; નવરસ મૂળ પણ આતમસ છે, પામતાં નહિં વાદવિવાદ. ૧૪પ નવરસ રૂપી આતમરસ જે-પામે તે જગધરે ન મોહ; નવરસ ક્ષણ ક્ષણ આતમ જ્ઞાને-પામે તેને હાય ન હ. ૧૪હ્યા નવરસ આતમ જ્ઞાને પામે, વિષયરસ તસ છૂટી જાય; નવસ શજસ તામસ સાત્વિક, આત્મિક સમજે તે સુખપાય. ૧૪૭ના નવરાસે કર!! ધર્મનાં કાર્યો, નવરાસે કર ! પ્રભુથી પ્રેમ, નવરાસે કર !! સંતની સેવા, નવરાસે કર ! ! સાચી રહેમ છે ૧૪૮ નવરા બેસી રહેવું ન કયારે, નવરા બેઠયાં નખેદ જાય; નવરા બેઠાં દુર્ગણ આવે, વ્યસને પણ દિલ્માં પ્રગટાય. જે ૧૪૯ નવામાં આળસ બહુ આવે, નિદ્રા વિકથા થાય પ્રવેશ નવરા રહેતાં ખાદ પડે બહુ પ્રગટે બીજા મેહ કલેશ. જે ૧૫૦ છે નવાઈ પામ !! જ્યાં સદ્દગુણ દેખે, નવાઈ પામજે દેખી જ્ઞાન, નવાઈ પામજે નવનવ શેધ, નવાઈ પામ !! મને ભગવાન ૧૫૧ નવાઈ જેવું છે નહિં જગમાં, જેની અતિ તે પ્રગટાય; નવાઈ લાગે છે અજ્ઞાન, જ્ઞાનવડે અચરજ નહિં થાય. ૧પર છે નવું જગ સહુ પર્યાયે થાતું, દ્રવ્ય પણે જગ એહનું એક નવું ને જૂનું પયોયે સહુ સમજે એવું જ્ઞાની જેહ. ૧૫૩ છે નસીબ તારૂં જેવું તેવું, સંપ્રતિ તેવું સુખ દુઃખ થાય; નસીબ માની બેસી ન રહેવું, ઉદ્યમથી નસીબજ બંધાય. ૧૫૪ નસીબ પ્રારબ્ધજ બે એક છે, ઉઘયમાં આવ્યાં કર્મ તે જાણુ!!; નસીબને જે પડદો જાણે-તેને પ્રગટે અનુભવ જ્ઞાન. જે ૧૫૫ છે નહાવું ધોવું ખાવું પીવું, ચાલવું દોડવું કર્મથી થાય; નાસવું ને સ્થિર રહેવું કમેં, કમેં દેહાદિક પર્યાય. એ ૧૫૬ નથી દુનિયામાં તારૂં કે, મારૂં મારૂં કરે શું ? ચેત ! !; નહીં છે તારું ત્યાં શું ? મુઝે, શિરપર કાળ ઝપાટા દેત. ૧૫છા.
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨)
કક્કાલ સુબાવ–ને નહીં જ્યાં સુખની આશા કિંચિત, જડમાં ત્યાં શું સુખની આશ, નહીં જ્યાં સુખ ત્યાં દુનિયા લેકે, –ધરતા સુખબુદ્ધિવિશ્વાસ. ૧૫૮ નહીં જ્યાં તન મન પ્રાણુ ખરેખર, આતમ !! તારે ત્યાં છે વાસ નહીં ત્યાં જન્મ જરાને મરવું, ત્યાં તારું ઠેકાણું ખાસ. ૧૫૯ નહીં જ્યાં આધિ વ્યાધિ ઉપાધિ, ત્યાં પૂર્ણાનંદ તું છે ખાસ નહીં જ્યાં પુગલના પર્યાય, ત્યાં તું અસંખ્ય પ્રદેશી વાસ. ૧૬૦ નહીં જન્મને નહીં જ્યાં મરવું, ત્યાં તારી મુકિત છે બેશ, નકકી એવું નિશ્ચય કરીને, પામે !!, મુકિત શર્મ હમેશ. ૧૬ નાક ગયું તે ગયુંજ સઘળું, સ્વાર્પણ કરીને નાકને રાખ!! નાકને માટે સારા લેકે, જીવે છે તું સાચું ભાખ! !. ૧૬રા નાક સરલ તે સરલ પણ છે, નાકની ઉપર ધર!! નહિં ડાગ; નાકની ઉપર માંખી ન બેસે,-એ ધર!! તું રાગ વિરાગ ૧૬૩ ના કૈવત જગમાં નહિં જીવે, ના કૈવતથી લેક ગુલામ; ના કંવત ત્યાં ધર્મ નહિં છે, કૈવત ત્યાં છે ધર્મનું ધામ. ૧૬૪ નાખી દે !! જે દુગુણ સઘળા, ના કૌવતને કાઢે !! દૂર, નાખવું રાખવું વિવેક ધારી,–તેથી સુખ પ્રગટે ભરપૂર. ૧૬પ નાગના ગુણ લે ! જે તું સારા, વ્યવહારે ધર !નહિં નાગાઈ; નાગને બેઠે ક્રોધ કરો !! નહિં, સાધુ બેઠે ધર!! સાદાઈ. ૧૬૬ નાગડા બાવા પણ ગુણવંતા, કંચન કામિની ત્યાગે ત્યાગ નાગ એવા પરોપકારી, ભક્ત સંત ત્યાં પ્રભુને રાગ ૧૬ળા નાણું રહેવું જગ નહિં સારૂં, નાગે ઢાંકે મુક્તિ ન થાય; નિગ્રંથીથી સમતા પ્રગટે,–તે ઘટમાં મુક્તિ વેદાય. ૧૬૮ નાચવું આતમ ગુણથી સારૂં, મેહે નાચવું જૂઠું જાણ!! નાખ્યા જેઓ આત્મગુણેથી,-એ પામ્યા પદ નિવણ ૧૬ નાજાક કઠણ બે રીતે બનવું, સાપેક્ષાએ છે સુખદાય; નાજૂક થાવું સારું ખોટું, કઠણપણે બે રીતે ન્યાય. ૧૭૦ નાટક દુનિયામાં છે જ્યાં ત્યાં, પ્રતિજીવ નાટક જૂદાં જાણ!!; નાટક પિતાનું જે !! જાણે,–તે તું થાતે દિલ ભગવાન્ ૧૭ના
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ–ન.
(૩૧૩). નાટકશાળા દુનિયા સઘળી, નાટકશાળા મનડું જાણ!! નાટકીયે તું પોતે આતમ !!, કર્મોદયથી વિશ્વ વિખાણ !!. ૧૭રા નાટકીયે તું નવનવા નાટક,-કરતા ભવમાંહી ભટકાય; નાટક તારૂં સે દુઃખકારક, નિજ કીધાં નિજને વેદાય. ૧૭૩ નાટક નાચે !! એવું આતમ!!, કે જેથી ભવ દુઃખે જાય, નાટક ના !! નાટકીયા હૈ, નાટકશાળા વિણસી જાય. ૧૭કા નાટક સાચું જ્ઞાન ચરણ છે, નાટક સાચું સેવા ભક્તિ નાટક સાચું ક્રિયા ચાગ છે, જેથી પ્રગટે પ્રભુપદ વ્યક્તિ. ૧૭૫ નટ નાગર છે નાટક ના !!, અંતમાં ધરી સાક્ષી ભાવ; નાટકીયા પેઠે જગ વર્તે છે, જ્યાં ત્યાં ધરો !!ન મમતા ભાવ. ૧૭૬ ન્યારો રહી તું નાટક કરજે, કર્મોદયના ખેલ ખેલ!! ન્યારું નાટક આતમ ગુણનું,-કરજે પ્રગટે રસની રેલ. ૧૭છા નાટક કર્મને આત્મભાવનું,-બે જાણું નાટકપદ ધાર !!; નાચો!! રાચે !! આતમપદમાં, ગુણ પર્યાયનું નાટક સાર. ૧૭૮ નાડ તપાસી કરવા કાર્યો, નાડ તપાસી ઓષધ આપ!!! નાડ ન જાણે હૃદય ન જાણે,–તે પામે છે દુઃખની છાપ. ૧૭ક્ષા નાડ ન જાણે તે દિલ જાણે, નાડ થકી સઘળું પરખાય; નાડી જ્ઞાનનું રહસ્ય જાણે, ઉપકારી તે જગમાં થાય. ૧૮૦ નાદાની જ !! ધરી પરાક્રમ, નાદાની જ !દેઈ દાન; નાદાની ત્યજ!! કરીને સ્વાર્પણ, નાદાની ત્યજ !! પામી જ્ઞાન. ૧૮૧ાા નાદાની ત્યજ!! ઉદારતાથી, નાદાની ત્યજ !! આપી ભેગ; નાદાની તે નબળાઈ છે, નાદાનીના ત્યજ ! સંગ. ૧૮રા નાબુદ કર ! ! સે દુષ્ટ વિચારો, નાબુદ કરજે અશક્તિ દ્રોહ નાબુદ કરજે ઈર્ષ્યાગ્નિને, મોક્ષ પગથીએ કર !! આરહ. ૧૮૩ નાબુદ કર !! બહિરાત્મપણને, નાના દોષે કર !! સે દૂર, નામના કરતા મુક્તિ માટે, કર્તવ્યોને કર !! થઈ શૂર. ૧૮૪ નાનું પણ ઉપયોગી સારૂં, અનુપયોગી મહું ત્યાગ ! ! નાનું મોટું જે ઉપયોગી, તેના ઉપર ધરજે રાગ. ૧૮૫
૪૦
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૪ )
કઝાલિ સુખાધ-ન.
૫૧૮૬૫
નાનાની કિંતુ કરી!! ન હાંશી, નાનામાંથી માટું થાય; નાનામાંથી મોટા થાતા, સર્વે એ કુદ્રતના ન્યાય. નાત જાતનું ભલું ચિંતવા !!, નાત જાતનું કરી !! હિત કાજ; નાની કામા સઘળી રહ્યેા ! !, સ્વતંત્ર રક્ષણમાં સામ્રાજ્ય. ૧૮૭ણા નાતાના ભેદે નહિં. લડવુ, નાત ભેદથી કરેા !! ન કલેશ; નાત છે, સર્વ જીવાની એકજ, સચ્ચિદાનંદ રૂપ હમેશ. ૫૧૮૮૫ નાથ નિરંજન અરિહંત દીન, વીતરાગ જીનવર પ્રભુ દેવ; નાથ પ્રભુ એવા જ્યાં શિરપર, ત્યાં પ્રગટે છે ભક્તિ સેવ. ૧૮૯લા નામાંકિત થતા તે લેાકેા, જેઆ કરતા પરાકાર; નામાંકિત થતા શકતા સા, વિશ્વ જીવાના પાલણહાર. નામું ઠામું સાચું રાખા ! !, સાચા રાખો !! સૈા વ્યવહાર; નામા ઠામાના ગેટાળા, જ્યાં અંતે ત્યાં પડતી ધાર !!. ।। ૧૯૧ u નારાજી ધર ! ! નહિ દિલમાંહી, દુ:ખમાંહી પણ સુખને ભાવ!!; નારાજી ને રાજી એ સહુ, પાપ અને છે પુણ્યના લ્હાવ. ૫ ૧૯૨ । નાલાયકની સંગ કરી !! નહીં, નાલાયકના ત્યજ !! વિશ્વાસ; નાલાયકને લાયક કરવા, ઉપદેશેા આપે! ! ! શુભ ખાસ. ॥ ૧૯૩૫ નાશ કરીશ નહુિ` ઉપચાગીના, પ્રાણીઓના કર ! ! નહિ' નાશ; નાશ કરતાં લાભાલાભને, વિચાર કરજે દિલમાં ખાસ. ।। ૧૯૪૫ નાશ ન થાતા માત્મ તત્ત્વના,-એવા મનમાં નિશ્ચય ધાર !!; નાશ કરતાં પહેલાં દિલમાં, દયા ધર્મના કર ! ! સુવિચાર. ૫૧૯૫ા નાસ્તિકની છે માન્યતા બ્યૂટી, માને નહિં ઇશ્વરને મુક્તિ; નાસ્તિકને છે આસ્રવૃદ્ધિ, નાસ્તિક કરતા મિથ્યા યુકિત. ૫૧૯૬૫ નાસ્તિકની છે અવળી બુદ્ધિ, સવળુ પણ અવળુ પ્રમાય; નાસ્તિક સાથે વાત કરતાં, અંતે તેને લાભ ન થાય. નાસ્તિકને પ્રતિબેધે જ્ઞાની, અતિશયવતા જે સંત, નાસ્તિક બુદ્ધિથી જગમાંહી, પાપાચાર વિચાર વઈ ત. । ૧૯૮ । નાહક કોઈને દુ:ખ ન દેજે, નાહક કાને નહીં સતાય ! !; નાહક કાને પીડા કર!! નહિં, નાહક કાથી કર!! નહિ' દાવ. ૫૧૯૯ા
૫ ૧૯૭ ।।
For Private And Personal Use Only
॥૧૯॥
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધન. નિકટ રહેલા લેક સુધારે !!, નિકટ રહ્યાની કર!! સંભાળ; નિકટ રહ્યાની કરી પરીક્ષા, નિકટ રહ્યા પર ધરજે વહાલ. ૨૦૦ નિગ્રહ કરજે ઈન્દ્રિયને, મનને નિગ્રહ કર ! ! થઈ શૂર નિગ્રહ કરતાં શકિત પ્રગટે, દિલમાં પ્રગટે આનંદ પૂર. | ૨૦૧૫ નિર્ભય થઈને કર !! સહુ કાર્યો, જીવન મરણમાં નિર્ભય થાવ! I; નભની પેઠે આતમ જાણું, નિશ્ચય નિર્ભયતાને લાવ !!. ૫ ૨૦૨ છે નિર્ભયતા છે આત્મ નિશાની, નિર્ભયતાનાં કારણ સેવ! ! નિર્ભયતા જે છે સાચી પ્રગટી,-તે તું જાતે નિશ્ચય દેવ. ૨૦૭ નિર્ભયતા છે ત્યાં દુઃખ નહિં છે, નિર્ભયતા ત્યાં છે આનંદ નિર્ભયતા ત્યાં શૂરવીરશ્તા, ભીતિના સહુ નાસે ફંદ. ૨૦૪ ! નિડર બને છે જ્ઞાની યોગી, નિડર બને છે શૂરા લેક; નિડર બને છે સંતે ભક્તો, દુઃખ પડતાં પાડે નહિં પક. ૨૦૫ ૨ નિડરપણું છે પ્રભુકૃપાથી, જ્ઞાનથકી નિર્ભયતા થાય; નિર્ભયરૂપે તેલ બને છે,–જેના દીલમાં પ્રભુ પ્રગટાય. ૨૦૬ છે નિત્ય નિરંજન આતમ !તું છે, દેહ વિનાશે આતમ નિત્ય; નિત્યાતમનો નાશ ન થાવે,-એવી શ્રદ્ધા રાખ!! પવિત્ર. પારકા નિદાન જાણો ! ! રોગાદિકનું, સર્વકાર્યનું જાણુ! નિદાન; નિદાનજ્ઞાને કાર્યની સિદ્ધિ –એવું અંતરમાંહી માન !!. ૨૦૮ નિદિધ્યાસન કરજે ભાવે, આત્મતત્વની થાય પ્રતીતિ ; નિદિધ્યાસન રોગ સમાધિ, મળતી તિમાંહી તિ. ર૦૯ો નિદેશ સમજે જ્ઞાનીઓને, જ્ઞાનીઓની આજ્ઞા માન ! ! નિદેશમાં અર્જાઈ જાઈ, આતમશુદ્ધિ કરી! ગુણખાણ. ર૧૦ નિદ્રા પણ ઉપયેગી સારી, નિદ્રાવસ્થા શકિતકાર; નિદ્રાસમ વેરી નહિં કોઈ, નિદ્રા સુખ ને દુઃખ કરનાર છે ૨૧૧ છે નિદ્રા દેહ હયાતી પર્યંત, નિદ્રાવણ જગ નહિં જીવાય. નિદ્રા ઉપયોગી છે સારી, અનુપયોગી દુખકર ન્યાય | ૨૧૨ છે નિદ્રાથી જીવન ને મૃત્યુ, સાપેક્ષાએ સમજે !! સત્ય; નિદ્રિત સાશ પાપી લેકે –કરે ન જેથી જે દુષ્કૃત્ય. ૨૧૩
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
કક્કાવલિ સુબોધ-ન. નિર્ધન આળસુ અજ્ઞાનીઓ, અનુદ્યમી લેકે છે જાણ ! !; નિર્ધનતા છે પૂર્વકર્મથી, આ ભવના પણ દોષ પિછાણ!!. ર૧૪ નિપજ પ્રમાણે ખર્ચ કરે જે, વિવેકથી તે લહે ન દુઃખ; નિપાત ન થાય તેને ક્યારે, વિવેકથી વર્તતાં સુખ. | ૨૧૫ . નિપાત થાતે ગુણોને, વ્યસનીઓને થાય નિપાત, નિપાત થાતે દુર્ગણીઓને, પ્રતિજ્ઞા લોપે થાય નિપાત. ૨૧૬ નિપાત કરે છે નિજ હાથમાં, ઉંચે ચઢવું છે પણ હાથ; નિપાતને દુઃખકારક જાણુ, કદિ ન કરશે તેને સાથ. ૨૧૭ | નિપુણ બનીને જગમાં વહેં !!, નિપુણ બન્યાથી જગજીવાય; નિપુણ વિનાના મૂર્ખાએથી જ્યાં ત્યાં દાસ્યપણુંજ કરાય. ર૧૮ નિપુણ તરે છે વ્યસને સર્વે, નિપુણ તરે છે દુર્ગુણ સર્વ નિપુણ ભજે છે સગુણ સર્વે, કરતે નહિં સત્તાદિક ગર્વ.ર૧લ નિબંધ સારા ગુણકર વાંચે !!, પ્રભુ પ્રાપ્તિકર વાંચ !! નિબંધ, નિબંધ લખશે સારા ગુણકર, પાપનિબંધે થશે ન અંધ. ૨૨ નિભાવ કરજે આશ્રિતને, શરણાગતને પૂર્ણ નિભાવ ! નિભાવ કરજે નેહીઓને, નિભાવ કરવા ગુણ પ્રગટાવ!!.૨૨ના નિભાવની શકિત પ્રગટાવે છે, ધર્મમાર્ગમાં સત્ય નિભાવ છે; નિભાવી લેજે સામાન્યને, ઉદારતાનો લાવી ભાવ. ૨૨૨ છે નિભાવી લેજે જેવું તેવું, દ્વવ્યાદિક શકિત અનુસાર; નિભાવ! કરજે સ્વાન્યાને જગ, નિભાવવાની શકિત ધાર છે. ૨૨૩ નિભાવવા છે અને તે, સહેલું નહિં છે કાર્ય લગાર; નિભાવી જાણે તેને ધન્ય છે, નિભાવવામાં શકિત અપાર. ર૨૪ નિભાવવામાં આત્મગ છે, ક્ષમા ધીરતા ઉદાર ભાવ; નિભાવવું સગુણથી થાતું, નિભાવવાનો ગુણ પ્રગટાવી!. . રરપો નિભાવવું સે સારા માટે, સારું સઘળું કરજે નિભાવ નિભાવ સંબંધી કેને, પ્રગટયા ગુરુને રક્ષ!! નિભાવ. ૨૨૬ નિમકહરામી ન થાજે કયારે, નિમકહરામીને ધિક્કાર; નિમકહરામી કૃતજ્ઞ કે, જ્યાં ત્યાં પામે બહુ ધિકકાર. ૨૨ા
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિ સુમેલન.
( ૩૭ )
૫૨૩૪ા
નિમક ન થાજે પ્રભુભકિતમાં, નિમક ન થઇ સતાને સેવ !!; નિમગ્નતા છે કાર્ય સિદ્ધિકર, સત્કાર્યોમાં સાચી ટેવ. ॥ ૨૨૮ ॥ નિમાજ પઢતા મુસ્લીમ લેાકેા, કરે ખુદાની પ્રાર્થના નિત્ય; નિમાજ તે પ્રભુ લકિત સ્તવના,-જેથી મનડું થાય પવિત્ર. રા નિમિત્ત જેવાં પામે આતમ, અંતર્ આતમ તેવા થાય; નિામત્ત સારાં સેવા!! આતમ !!, જેથી દુ ણુ દેાષા જાય. ૫૨૩ના નિમિત્ત સામગ્રી સહુ સારી,ત્યાં છે સુખનો આવિર્ભાવ; નિમિત્ત વણ સુધરે નહુ કેાઇ, નિમિત્ત વણુ નહિ કાર્ય ના લ્હાવ. ૫૨૩૧૫ નિયમિત સઘળાં કાર્યો કરવાં, નિયમિત ચલાવેા !! સહુ વ્યવહાર; નિયમિત રીતે કાર્ય કર્યોથી, માનવ થાતા જંગ હુંશિયાર. ૨૩૨૫ નિયમિત રીતે કાર્યાં કર્યોથી, અનેક કાર્યો શીઘ્ર સધાય; નિયમિત રીતે જે વર્તે, પ્રામાણિક તે જગમાં થાય. II ૨૩૩ II નિયુકત કરજે કાય માં મનડું,-જેથી કાર્યાંની સિદ્ધિ થાય; નિયુકત નિશ્ર્ચલતાવણુ માનવ, અનધિકારે બહુ અથડાય. નિરખા !! નિજાતમ સમ સાને, માતાસમ પરનારી દેખ !!; નિરખી હયે...!! સારૂં સહુ જગમાં, દુર્ગુણુ દેષા દૂર ઉવેખ !!. ।।૨૩પા નિરધારીને કર !! કન્ય, સમકિતના કરજે નિરધાર; નિરધારી!! સદ્ગુણગણ મનમાં, સત્યાસત્યના કર !! નિરધાર. ૫૨૩૬૫ નિરપેક્ષી જ્ઞાની કિંચિત્, સાધુએ છે નિઃસ્પૃહ કાઇ; નિરંકુશ જ્યાં નરને નારી,-ત્યાં દુ:ખી જન રહેતા રાઇ. ॥ ૨૩૭ ॥ નિરકુશ સારા નહિં મૂઢા, નિરકુશ પાપી દુ:ખકાર; નિર કુશ રહેવું નહિ સારૂ, યાવત્ છે અજ્ઞાન લગાર. ૫ ૨૩૮ ૫ નિરંકુશ જ્યાં દેશ કામ છે,ત્યાં અજ્ઞાને પડતી થાય; નિર’કુશતા સારી ખેાટી, સાપેક્ષિક જ્ઞાને સમજાય. નિરજન છે નિર્ભીય આતમ, નિર ંતર તસ કરજે ધ્યાન; નિશ્ચલ અસખ્યપ્રદેશી તુ છે, ધ્યાન ધરીને ચા !! ભગવાન, ગાર૪ના નિરાકરણ કર !! સત્યતત્ત્વનું, સુખના નિશ્ચય કરીને ચાલ !! ; નિરાધાર આતમ!! પણ તુ છે, સર્વ જગતના પ્રભુ આધાર, કાર૪૧૫
For Private And Personal Use Only
૫ ૨૩૯૫
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
કક્કાવલિ સુબેન. નિરાશ થા !! નહિ સત્કાર્યોથી, મોક્ષાશાએ જગમાં જીવ !; નિસશ થાવું તે મૃત્યુ છે, આશા અમૃત જાણ !! સદીવ. ૨૪૨ નિરાશ છે અંધકાર ઘરે જગ, અંધારાનું પણ છે અંધાર; નિરાશ બન!! નહિ પ્રભુ પ્રાપ્તિમાં, આશાથી પ્રગટે ઉજીયાર. ૨૪૩ નિરાશ થાતાં અશકિત છે, આશામાં શક્તિ ને સુખ નિરાશ એ છે મૃત્યુ નક્કી, નિરાશમાંહી પ્રગટે દુઃખ. એ ૨૪૪ નિરાશ કર !! નહિં શ્રદ્ધાળુને, નિરાશના બેલે નહિં બલી! નિરાશના નહિં કરો!! વિચારે, આશાને માટે છે જેલ. ૨૪પા નિરાશ કર !! નહિં વિશ્વાસીને, નિરાશ કરતાં હિંસા થાય; નિશાશના છે અનેક ભેદે સમજે તેની જાંતિ જાય. અરજદા નિરાંતવાળી બેસી રહે નહિં, પરમાથીને નહિં નિરાંત, નિરાંત સારી ખોટી જાણે છે, નિરાંત નહિં સમજે !! એકાંત. ૨૪ળા નિરાંત તે વિશ્રામ સારે, નિરાંતથી પ્રગટે પુરૂષાર્થ, નિરાંત લેવી બળ રક્ષાથે, સ્વાર્થ પણ એ છે પરમાર્થ. ૫ ૨૪૮ નિરીક્ષણ કરી આતમમાંહી, હુણ ટાળી ગુણ પ્રગટાવ! !; નિરીક્ષણ કરતાં નિર્મલતા, કાર્યસિદ્ધિને છે સદભાવ. . ૨૪૯ છે નિરીક્ષણ કર !! રાત્રી દિવસમાં -કર્યા કાર્યનું ધરી વિવેક નિરીક્ષણથી ગુણે પ્રગટતા, પ્રગટે પ્રતિક્રમણની ટેક. છે ૨૫૦ છે નિરૂત્તર રહેવું તે સારૂં, ખાટું સાપેક્ષાએ જાણ ! !; નિરૂત્તરના ભેદ ઘણા છે, સમજે સારા મનમાં આણું!. ૨૫૧ છે નિરૂદ્યોગી જીવન બગાડે, મનમાં ઝાઝા કરતા પાપ; નિરૂદ્યમીને સદબુદ્ધિ નહિં, પ્રગટે તેને બહુ સંતાપ ! ર૫ર છે નિરૂપદ્રવ સ્થાનમાં રહેવું, તેથી શાન્તિ રહે હમેશ નિરૂપદ્રવી લેકની સંગે,રહેતાં નાસે સઘળા કલેશ. એ ર૫૩ છે નિરૂપમ આતમ ગુણે છે સઘળા, એક એકથી એક મહાન; નિરૂપમ આતમ!! આપ વિચારો!, અંતસુખનું તું છે સ્થાન.ર૫૪ નિર્જન સ્થાનમાં ધ્યાનને ધરવું, ચિત્તવૃત્તિને થાય નિરોધ; નિર્ભય નિત્ય નિરંજન આતમ-ભાવો!! પ્રગટે કેવળ બેધડ પાર પપ
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેન
(૧૯) નિર્જન સ્થાનમાં યોગી રહેતા, અવધૂતને કે મસ્તાન, નિર્જન સ્થાનમાં સિંહ રહેતા,હિંસક ચોરેને શયતાન. ભારપદ નિર્ણય કરીને પહેલે જ્ઞાને–પછીથી કાર્યને કર!! આરંભ નિર્ણય કરીને ફરી જવામાં, અશક્તિને વર્તે છે દંભ. છે ૨૫૭ છે નિર્ણય કરીને ફરી જવાથી, અશક્તિ ને નિજ હાંશી થાય; નિર્ણય પણ સંશયમાં રહેતાં, વિનાશતા જ્યાં ત્યાં દેખાય. ૨૫૮ નિર્ણય કરીને વર્તે !! ધમેં, નિર્ણય કરીને કર ! ! કર્તવ્ય; નિર્ણયથી છે કાર્યની સિદ્ધિ,-એ નિશ્ચય લાવજે ભવ્ય !!..ર૫લા નિર્ણય ઉપર પહેલાં આવો !! –પછીથી કરજે શુભ શરૂઆત નિશ્ચયવણ નહિં આતમ બળ છે, નિશ્ચય તે જીવ્યાનું પાત્ર. પાર૬ના નિશ્ચયવણ સંશયી વહેમીઓ-કર્તવ્યેથી વિમુખ થાય; નિશ્ચયવણ નહિં પુરૂષાર્થતા, સંશયથી કાર્યો છેદાય. ર૬૧ નિશ્ચય સંકલ્પ સે સિદ્ધિ, કરી નિર્ણય ને આગળ ચાલ! !; નિર્ણત કાર્યો કરી વધ!! આગળ, શ્રદ્ધા પ્રીતિથી જગ હાલ!. પારદર નિશ્ચય બુદ્ધિ નિશ્ચલ પ્રજ્ઞા, નિશ્ચય કાર્ય પ્રવૃત્તિ બેશ; નિશ્ચય કરી વ્યવહારે વર્તો! 1,–તેથી નાસે સઘળા કલેશ. છે ૨૬૩ નિશ્ચય કીધે ટકે ન જેને, મરે તે જગમાંહી જાણ ! ! નિશ્ચય મેક્ષાદર્શ ન જેને, તેના ભાવમાં વતે પ્રાણ છે ૨૬૪ છે નિર્દય ક્રૂર તે રાક્ષસ જાણે!!, દયાવંત લકે છે દેવ નિર્દય થા!!નહિં કયારે આતમ, દયાવૃત્તિથી કરજે સેવ. ર૬પ નિર્દોષી સર્વ સાચા, જગજી સો દેશી જાણ !! નિર્દોષી કરવાને આતમ છે, દર્શન ચરણ ધરે !! શુભ જ્ઞાન. શેર૬૬ નિર્દોષી થાવાને આતમ, દોષે હરવા કર !! અભ્યાસ; નિર્દોષી આતમ સત્તાવે, મોહ દોષ છે જાણે!! ખાસ. ર૬ના નિર્દોષી છે જે અંશે, તે અંશે કર !! તેનું જ્ઞાન, નિર્દોષી જે પૂરણ અંશે, તે અંશે પૂરણ ભગવાન . ૨૬૮ . નિબળ તે હિંસક ને ઠા, ચેરી વ્યભિચારી કરનાર; નિર્બળ તે ક્રોધી માનીને, માયા લેમીના અવતાર. | ૨૯ it
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ર૦)
કકાવલિ સુબોધન. નિબળ તે કામી ને દ્વેષી, દેહાસક્તિતણું ધરનાર; નિબળ તે કરવામાં બીવે, નિર્બળ અતિસ્વાથી નરનાર. ર૭૦ નિર્બળ તે નિંદક કામીને, ધર્મ દ્રોહ આદિ ધરનાર; નિર્બળ તે અજ્ઞાની વહેમી, નાસ્તિક મૂઢ ને પાપાચાર | ૨૭૧ | નિર્બળ તે નિજ ફર્જ ધરે નહિ, કર્તથી થાતે ભ્રષ્ટ ; નિર્બળ તે જગમાં નહીં જીવે, માને જ નહિં પ્રભુ અદષ્ટ. ર૭૨ા નિર્ભય થઈને જી ! ! આતમ !!, ભય ધરવાથી નહિં જીવાય; નિર્ભય થઈને જીવતાં મરતાં, આત્માનંદપણે વર્તાય. | ૨૭૩ છે નિર્મોહી થઈ જગમાં રહેવું, અનંત સુખનું એ છે ધામ; નિર્મોહી છે પ્રભુસમ મટે, ઉપકારી અંતર્ નિષ્કામ, ૫ ૨૭૪ છે નિર્મોહીનું સુખમય જીવન, પ્રગટાવે તે કેવળજ્ઞાન ; નિર્મોહી થાવાને માટે,-સે !! ધર્મગુરૂ ભગવાન ૨૭૫ છે નિર્લેપી થઈ કાર્યો કરતાં, જગમાં કયાંયે થાય ન બંધ; નિલેપી થઈ કાર્યો કરતાં, રાગ રેષનું રહે ન ઢ. ૨૭૬ નિર્લેપી થાવાને માટે, નભસમ આતમ શુદ્ધ વિચાર ! ! નિર્લેપી થાવાને માટે, ધારણા ધ્યાન સમાધિ ધાર !!. . ૨૭૭ નિર્લેપી થાવાને માટે, આતમને ધારે!! ઉપગ; નિર્લેપી જે મુકતપણાને-પામે છે ભેગવતાં ભેગ. - ર૭૮ નિર્લોભીને ધન નહિં બાંધે, નિર્લોભી જગ નહિં બંધાય; નિર્લોભી છે ઈથી મેંટે, પુદ્ગલ વસ્તુને નહિં ચહાય. છે ૨૭૯ છે નિર્લોભીને તૃણસમ સઘળું, સરખાં ભાસે મણિને ધૂળ નિર્લોભીને ધન સત્તાથી, થાય ન અંતરમાંહી ભૂલ. . ૨૮૦ છે નિર્વિકાર બનીને સંતે, પામ્યા પામે છે નિર્વાણ નિર્વિકાર બનીને સંતે, કરતા નિજ પરનું કલ્યાણ ૫ ૨૮૧ છે નિર્વિકાર બનીને સંતે, મોહને જતી સુખીયા થાય; નિર્વિકારી સંતે આગળ, મેહનું જોર કશું ન જણાય. ૨૮૨ છે નિવેદી તે કામને જીતે, નિર્વેદી તે જીતે રાગ; નિર્વેદી તે સર્વવિધ પર, અંતથી ધારે વૈરાગ્ય.
+ ૨૮૩ |
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org_
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધન.
( ૩૨૧ )
રા
મારગા
નિવાસ તારા નિત્યને નિર્ભય, નિવાસ તારા સુખમય જાણું !!; નિવાસ તારા દુ:ખ રહિત છે, જાણી નિજ પર કર! કલ્યાણુ, ૫૨૮૪॥ નિવાસ તારા ચાર ગતિમાં, અનાદ્રિકાલથી બહુ બદલાય; નિવાસ તારા અસભ્ય પ્રદેશે,-થાવે તેા નહિં મૃત્યુ થાય. ર૮પા નિવાસ જગમાં માન્યા જે જે,-કા જે તે જૂઠા ખાસ; નિવાસ સાથન જે કાઇ આવે,−તેમાં ધર !! તું નહિં વિશ્વાસ. u૨૮૬૫ નિવૃત્તિમય જીવન ગાળેા !!, નિવૃત્તિમય ચેતન ધર્મ; નિવૃત્તિ વધવાને માટે, નિષ્કામે કર !! સારાં ક નિવૃત્તિથી મુક્તિ મળતી, વૃત્તિથી બંધાવુ થાય; નિવૃત્તિને આત્મસ્વભાવે, આત્માપયેાગે તે વેદાય. નિવૃત્તિને અર્થે પ્રવૃત્તિ,-કરવી તે છે મુક્તિ હત; નિવૃત્તિનાં સાધન સઘળાં, નિમિત્ત પ્રવૃત્તિ સંકેત. નિવેડા લાવા ! ! ન્યાય નીતિથી, કર ! ! ગુરૂને નીવેદન સ; નીવેદ શુભ અશુભ સૈા કીધુ, ગુરૂ નીવેદે રહે ને ગયું. નીદિન આગળ ચાલા! ! આતમ, આગળ ધસ !! ધરીને ઉત્સાહ; નીશદિન મુક્તિ પંથે ચાલેા !!, સમાવીને મહાકામના દાહ. ૫૨૯૧૫ નીદિન ધર્મ કરી લ્યે! ! ! આતમ, નીર્દિન કર !! આવશ્યક ક; નીશઢિન જ્ઞાન ચરણને ધારા !!, તેથી પામે !! મુક્તિ શ ાર૯૨૫ નીશદિન ઉમ્મર ધટતી જાતી, કરવુ હાય તે કરી લે ! ! ભવ્ય 11; નીશદિન આતમ શુદ્ધિ કરવાં, સવર નિર્જર શુભ કર્તવ્ય. ૨૯૩૪ા નીશા ને દિવસ એ ઉપયાગી,-કરે તે જગમાં સુખિયા થાય; નિશ્ચય આત્મિક સુખને પામી, મુક્તિદશાના અનુભવ પાય. ર૪ નિશાન લક્ષમાં રાખી વર્તો! !, પલ પણ ભૂલીશ નહીં નિશાન; નિશાની તારી જ્ઞાનાનંદ છે, પ્રગટાવે તુજ છેજ પીછાણુ. નિશાની ત્હારી આનંદરૂપી, વિષયાનની પેલી પાર; નિશાળ માંહી નિશાની ત્હારી, એળખી તું પેાતાને ધાર ! ! ઘરા નિશેા કરીશ નહીં વ્યસનના ક્યારે, નિશા કરતાં આવે ખાદ; નિશે। મજાના આતમ સુખને, અનુભવ જ્ઞાન થકી આસ્વાદ !!, રા
પા
૪૧
For Private And Personal Use Only
૫૨૮૭૫
૫૨૮૮ા
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૨ )
કક્કાવલિ સુબેધ-ન. નિશ્ચય સમકિત ગુણ પ્રગટાવે !!, નિશ્ચય ચારિત્ર ગુણ પ્રગટાવ!!; નિશ્ચય જ્ઞાનને ઘટ પ્રગટાવી, નિશ્ચય સમતાને મન લાવ!!. ર૯૮ નિશ્ચય ધ્યાન સમાધિ રહેતાં, શ્વાસે શ્વાસમાં મુક્તિ થાય; નિશ્ચય ટાન્ય ટળે જેહને -તે ક્ષણમાં મુક્તિને પાય. રહ્યા નિશ્ચય જયદ્રષ્ટિને ધારી, અંતર ધર!! આતમ ઉપગ; નિશ્ચય નયથી આતમ ભાવ !, સાધ!! એ નિશ્ચય ગ. ૩૦૦ નિશ્ચિત્ત થાજે ધર્મ ધરીને, આત્મોપગે નિશ્ચિત્ત થાવ!!, નિશ્ચિત્ત થાવું છે તુજ હાથે, આત્મપ્રભુમાં લગની લગાવ!!. ૩૦૧ નિષિદ્ધ પંથે જવું ન કયારે, નિષિદ્ધ કર્મો કર !! નહિં લેશ, નિષિદ્ધ લાગે અનુભવથી જે,–તેમાં કર ન લેશ પ્રવેશ. ૩૦રા નિષ્કપટીને પાપ ન લાગે, નિષ્કપટીની થાય ન હાર; નિષ્કપટી જે મનડું થાવે, તે લાગે છે પ્રભુપર પાર. ૩૦૩ નિષ્કલંકી ચરિત્ર ધરવું, નિષ્કલંકી ધર !! મન કાય; નિષ્કલંકી રહેવા માટે, ધરજે પ્રેમ નિત્ય ન્યાય. નિષ્કામીને જીવનમુક્તિ, આવવું અહિં અનુભવાય; નિષ્કામીનું જીવન સઘળું, પરમાર્થિક કાયે હોમાય. ૩૦પા નિષ્કામી થા !! આતમ જ્ઞાને, નિષ્કામી થે સાચું જીવ! !; નિષ્કામી જૈ પ્રભુપદ વરશે, અંતરમાં પ્રગટાવે !! શીવ. ૩૦૬ નિષ્કામે પ્રવૃત્તિ કર!! સહુ, ભવ મેક્ષે સંભાવન ધાર!!; નિષ્કામી થે આમેપગે, પરમ પ્રભુતા ને ઉદ્ધાર. ૩૦ળા નિષ્કારણ થાવું નહિં વૈરી, નિષ્કારણ કરે નહિં કલેશ, નિષ્કારણ પરઘેર ન જાવું, નિષ્કારણ જાવું ન વિદેશ. ૩૦૮ નિકા સાચી રાખી ચાલે !! સાચી નિકાએ જય થાય; નિષ્ઠા નીતિ જેની સારી –દુ:ખોની પારે જાય. ૩૦લા નિષ્ઠા સારી રાખે !! આતમ !, રાગ રાષથી રહેશે દૂર નિષ્ઠા પ્રામાણિકતા સત્ય, , વાંછિત સુખ મળશે ભરપૂર. ૩૧ નિષ્ફર નિર્દય નગુણે થા!! નહિં, નિષ્ફરતાથી દુર્ગતિ થાય; નિષ્ફરતાથી હિંસા પાપ,--ઉભરાતાં નહિં શાંતિ લહાય. ૩૧
૩૦૪
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ–ન.
(૩૨૩) નિષ્ફલ થાતાં કર !! નહિ ચિંતા, સફળ થતાં નહિં ધર હર્ષ નિષ્ફલ થાવું પાપોદયથી, પુર્યોદયથી છે ઉત્કર્ષ. ૩૧૨ . નિ:સંગી થૈ વ!! ચેતન !!, દુનિયામાં નિઃસંગને ધાર !! નિ:સંગી જે સર્વસંગમાં, જીવન્મુક્ત તે નરને નાર. ૩૧૩ નિઃસંગી થા! ! સર્વવતુમાં, સર્વવસ્તુને કર!! ઉપયોગ નિસંગી થે સર્વવસ્તુમાં રહેતાં અંત નહિં સંગ. ૩૧૪ નિશાસે કેને લે !!નહિં ક્યારે, દુઃખીના લેજે નહિં શાપ; નફફટને વિશ્વાસ ન કરજે, નિષ્કારણ કરજે નહિં પાપ. ૩૧૫ નિશાસે લે !! નહિં હિંસક થઈને, નિશાસો લે !! નહિં કરીને પાપ; નિશાસે લે ! નહિં જૂલ્મ કરીને, અન્યને નહિં સંતાપ. ૩૧૬ નિશા ને શાપ હાય જે અંતરની મહા અગ્નિ જાણુ!! નિશાસો લેનારાઓનું, અંતે થાતું બહુ નુકશાન. ૩૧૭ | નિ:સ્પૃહ થઈને આગળ ચાલે છે, નિ:સ્પૃહતાથી શાંતિ થાય નિસ્પૃહતાથી પાપ ન થાવે, નિ:સ્પૃહી જ્ઞાની કહેવાય. એ ૩૧૮ નિસ્પૃહીના હાથમાં મુકિત, જીવન મરણમાં નિઃસ્પૃહ જેહ; નિઃસ્પૃહીને આતમ આનંદ-પ્રગટે તેમાં નહિં સંદેહ. ૩૧૯ નિ:સ્પૃહીમાં ગુણગણ વૃદ્ધિ, નિઃસ્પૃહી નહિં થાતે દાસ; નિ:સ્પૃહી સ્વાતંત્ર્યને ધારે, નિ:સ્પૃહી રહેતો ન ઉદાસ. ૩૨૦ છે નિ:સ્પૃહીને તૃણવતું સઘળું -તેને કેની નહિં દરકાર; નિઃસ્પૃહી ત્યાગી મહાસત, દેહાદિક અર્પણ કરનાર છે ૩૨૧ નિંદક લોકે દેબી જેવા, નિંદક લેકે ભંગી ધાર !! નિંદકની ઉપયોગિતા બહુ, પરમલને જે દૂર કરનાર છે ૩૨૨ છે નિંદકથી સહુ લેકની શુદ્ધિ, નિંદકથી સહુ ચેતે લેક; નિંદક અન્યની શુદ્ધિ કરવા, ભંગી પેઠે પાડે પિક. એ ૩૨૩ નિંદક સાફ કરે છે મનને, અન્યોનાં તે ઘેબી પૂંઠ; નિંદક કે અન્ય જનોની, દુર્ગુણરૂપી ખાવે એંઠ. ૩૨૪ છે નિંદકની છે કાકની દષ્ટિ, અન્યના દેશે જેનાર; નિંદક હારા જેવો તે, મ્હારી શુદ્ધિના કરનાર. . ૩૨૫
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૪)
કક્કાવલિ સુબોધન. નિંદકની છે અવળી બુદ્ધિ, માંસાહારીથી પણ દુ નિંદકથી ગુણ નહિં દેખાતાં, ષષ્ટિથી થાત તુષ્ટ. છે ૩૨૬ નિંદથી બીવે નહિં સજજન, નિંદક ઉપર ધરે ન રાષ; નિંદક ઉપર દયાને ધારે, નિંદકના પણ જુવે ન દોષ. . ૩ર૭ નિંદક ઉપર દ્વેષ ન ધારે, ભકતપર નહિં કરતે રાગ; નિરંજન તે જ્ઞાની યોગી,–જેને રાગ નહિં મન ત્યાગ. . ૩૨૮ નિંદા કેની કર ! નહિં આતમ, નિંદ!ગહ !! નિજના દેષ નિજ ભૂલે ને દેખે !! ત્યાગે !!,–તેથી થાશે શુભ સંતોષ. ૩રલા નિંદા નિજની કરવી સારી, અન્યની નિંદા કરવી વાર !! નિંદક તે ચંડાળજ થે, નિંદાનું મહાપાપ નિવાર!! ૩૩૦ છે નિઃસ્નેહી છે નિર્દય સૂકે, નિનેહીમાં જડતા ધાર ! નિઃસ્નેહી છે જડના જે-સમજે નહિંજે સાચે યાર. ૩૩૧ છે નિઃસ્નેહીમાં ગુણે ન વિકસે, સુજે નહિં તેને ઉપકાર, નિઃસ્નેહીમાં સ્વાર્થ ઘણે છે, કઠોરતાને છે અવતાર. છે ૩૩૨ છે નિસનેહીમાં ભકિત ન વિકસે, નિઃસ્નેહીને થાય ન જ્ઞાન, નિર્મળ સ્નેહે આતમ વિકસે, અંતે તે થાવે ભગવાન. ૩૩૩ છે નીચ ઉંચના ભેદ જાણો !!, નીચ દુષ્ટને ત્યજ ! ! વિશ્વાસ નીચે હિંસક જૂઠે ચાર છે, વ્યભિચારી દુર્ગણઘર ખાસ છે ૩૩૪ છે નીચથી ક્રોધી માની માયી, લોભી કૂરને ઘાતક જેહ, નીચ તે ઉપકારને ભૂલે, ધારે નહિ તે સાચે નેહ. ૩૩૫ નીચ તે નગુર નગુણે માનવ નીચને દયા ન હોય લગાર; નીચ તે ઉપકારીનું ભુડું-કરવામાં રહેતે તૈયાર છે ૩૩૬ છે નીચ તે દુર્ગણી વ્યસની પૂરો, વિશ્વાસીને ઘાતક જેહ, નીચ તે દેશને મિત્રને દ્રોહી, જૂઠી સાક્ષી પૂરે તેહ. છે ૩૩૭ નીચ તે હિંસાદિકથી જીવે, જૂમ અનીતિ કરતો જેહ, નીચ તે ચાડી ચુગલી કરતે, વેચે જે પરનાં દેહ. છે ૩૩૮ છે નીચ તે દુર્જન શઠને ઠગારે, ધુર્તાઈનું કરતે કાજ; નીચ તે પાપી કર્મો કરતો, પાપ કરતાં ધરે ન લાજ. છે ૩૩૯
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ન.
(૩૨૫) નીચું મુખડું જેથી થાવે એવાં કુકૃત્યો તજ સર્વ નીચું મુખ રાખીને જીવવું, ને કરે મન ફેગટ ગર્વ. ૩૪૦ નીતિનાં સહુ શાસ્ત્રો વાંચે છે નીતિના સહુ વેદ વિચાર! નીતિ ધારે !! દેશકાલથી, હાનિ લહાવને વિવેક ધાર !!. ૩૪૧ છે નીતિનું જીવન ઉપગી, નીતિથી ચલ !! વ્યવહાર નીતિ ન્યાય વિનાનું જીવન,ધરવું તેથી દુખ અપાર. ૩૪ર છે નીતિ રીતિ પ્રીતિ ધારો છે, નીતિથી કરજે કર્તવ્ય; નીતિની રહેણીમાં રહેવું, નીતિનું ભણતર છે ભવ્ય. ૩૪૩ છે નૃત્ય કરીને જીવવું ન્યાયે, પણ અન્યાયી જીવન ત્યાગ II; નાચે ! પ્રભુની પ્રાપ્તિ માટે, સારા વર્તનમાં ધર ! રાગ. . ૩૪૪ ! નેક ટેકથી જીવે !! જગમાં, નેક ટેકનું જીવન બેશ; નેક રીતે અનેક મળતાં, નાસે સઘળાં દુખે કલેશ, કે ૩૪૫ નેકી નકામી જાય ન જ્યારે, નેકીથી કર !! સહુ વ્યવહા૨; નેકીથી ધર !! વર્તન સાચું, માન મહત્તા વધશે સાર. છે ૩૪૬ છે નેકી રાખી છે !! જગમાં, નેકીથી દુ:ખ સઘળાં જાય; નેકી રાખે દુ:ખ પડે પણ, અંતે શુભવેળા પ્રગટાય. ૩૪૭ નેકીથી જે કે વાગે, સ્નેહીને સુખ શાનિત થાય; નોબત વાગે સત્યની જ્યાં ત્યાં, સત્યથી વર્તતાં દુઃખ જાય. પ૩૪૮ નેકા તારી ચલાવ ! જ્ઞાન, ભવસાગરને પામે પાર; નિકા આતમ જીવનરૂપી, સમજે તો શિવપુર છે સાર. ૩૪૯ ન્યૂનપણું રાખે ! નહિં કિંચિત, ધર્મ કર્મ કરવામાં ભવ્ય ; ન્યાય નીતિથી જ્ઞાને સઘળાં–સમજીને કરશે કર્તવ્ય છે ૩૫૦ છે ન્યાય ન ધારે !! દુઃખ પડતાં, પ્રાણ પડે પણ ત્યજ ! અન્યાય; ન્યાયી વર્ગના રાજ્યને પામે, અન્યાયી તે નકે જાય. છે ૩૫૧ | ન્યાયનાં સઘળાં શાસ્ત્રો વાંચો છે, કુતર્કો ને ત્યજે !! વિવાદ ન્યાયી જીવન ધારણ કરતાં, આભવ પરભવ જશે ન ખાદ. ૩પરા ન્યાયી જીવન ધારણ કરવું, આતમ તારે એ છે ધર્મ, ન્યાયથી બેલે !! ન્યાયથી ચાલ !!, ન્યાયથી કરજે ન્યાયી કર્મચા૩૫૩
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૬). કક્કાવલિ સુબેધન-પ. ન્યાય અને અન્યાયે જાણે,–એ ન્યાયી ધારે ન્યાય; ન્યાયધીશ થવું મહા દુર્લભ, ત્યજશો આતમ સહુ અન્યાય. ૩૫૪ ન્યાયતણા સહુ ભેદ જાણે !!, સત્ય રહેણીમાં સાચો ન્યાય ન્યાય કરતાં ભૂલેને જે, અંતરથી સમજાય છે ન્યાય. ૩૫પા
પપ્પા પ્રભુથી પ્રીતિ ધારે!!, વિષય સ્વાર્થમાં પ્રેમ ન સત્ય; પાપ કર્મ સઘળાં પરિહરશે, નિષ્કામ કરે છે! પુણ્યનાં કૃત્ય. ૧ આતમને પરમાતમ કરવા, પ્રગટય માનવભવ નિર્ધાર, પવિત્રતા કર ! મનની જ્ઞાને, દેવગુરૂપ૨ કર ! બહુ પ્યાર. ૨ સર્વ જાતનાં પાખંડ ઈડે છે, પગલાં ભરજે ધર્મને હેત પગલ માયા મોહ તજી દે !, મુકત થવાને એ સંકેત. છે ૩ છે પુદગલ કર્મ થકી તું ન્યારો, અરૂ૫ અનામી આતમરામ; અનંતગુણ પર્યાયમયી તું, અનંત શકિતનું તું ધામ. ૪ છે પપ્પા ભણ્યા ગયા કહેવાશે, પ્રભુથી પુરો પ્રેમ લગાવ !!; પરખે !! આતમ!! રાજા પોતે, અલખ અકલ આતમને જગાવ!!.પા. પ્રેમ કરે છે પરમેશ્વર ઉપર, પરસ્ત્રી પરધન પ્રેમ નિવાર ! પરધન પત્થર પરસ્ત્રી માતા માની વાત ! મુકિત થનાર. . ૬. પ્રકર્ષ કરશે આત્મગુણેને – પ્રગટાવો ! નિજ ગુણ પર્યાય; પિતા ભકિત કરવી બહુ પ્રેમ, પુત્રાદિક પાલન છે ન્યાયએ ૭ | પાપી દુર્જન સંગ કરે !! નહી, પાપીને દ્યો નહી ધિકકાર; પરોપકારે નિશદિન કરશે, પ્રભુ સ્મરે !! પલપલ નિર્ધાર. છે ૮ પુણ્ય કર્મ કરશે મુત્યર્થે, પુરે દુઃખી જનની આશ; પાપાચાર વિચારે છે. તજશે, પરતંત્ર બનશે નહીં ખાસ. | ૯ પૂજે !! દેવ ગુરૂ સંતને, પંડિત થાવા ધરશે ખંત; પહેલ કરે!! શુભ કાજમાં વહેલી, પિોલ ન રાખે // સેવા સંત.૧ પાપથી પડતી પુણ્યથી ચડતી, પરદારા ભેગે દુઃખરાશિ પરતંત્ર દુર્ગણી મનહી, પ્રગટ કરે !! આતમ ગુણવાસ. એ ૧૧ છે પરમેશ્વરની ભકિત કરવી, પરમેશ્વર દિલમાં ધરવા; પંચ પ્રમાણિક માનવ ન્યાયમાં, પરમેશ્વર પ્રેમે વરવા. ૧ર છે
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઝાલિ સુબાધ-૫.
૫ ૧૪૫
પ્રાણાયામ કરી !! નિયમસર, મનને દેહની પુષ્ટિ થનાર; પૃથ્વીમાં સહુ સાથે હળીમળી,–રહેવુ સમજો !! નરને નાર. ૫૧૩૫ પૃથ્વી પાણી વાયુ અગ્નિ, વનસ્પતિને મહાઆકાશ; પ્રકાશ છે સહુછવા માટે,તેથી જીવા જીવે ખાસ. પાણીના ઉપયોગ કરી !! શુભ, પાણી જાતાં રઘુ ન કાંય; પાણી જાવા દ્યો નહીં કયારે, પાણીવિના નહીં કિ ંમત થાય. ૫૧મા પાણીથી છે સહુની કિ ંમત, પાણી રાખે !! નરને નાર; પાણીનું રક્ષણ કરશે સહુ, પાણી પ્રભુશક્તિ નિર્ધાર. પુષ્ટિ કરીએ તનુને મનની, હવા દવાને સદ્ભાવે; પૂર્ણપણું આતમમાં જાણી, પૂણ્ અનેા !! આતમભાવે. પરમાતમ જ્યંતિ ગન્થ કીધેા, પરમાતમ દર્શન સુખકાર; એ પ્રથાને ભાવે વાંચે,-તે પામે આનંદ અપાર. પરમાણુઓનુ બન્યું પુદ્ગલ, તનુ, પરમાણુ ધૂળ થનાર; પુદ્ગલમાં શી મમતા પ્રીતિ, અનંત તનુ બદલ્યાં નિર્ધાર. પટેલાઇ કરે શી ? પંચાતે, પેાતાના ગુણુ દેષ વિચાર !!; પર પંચાતે થા !! ના ડાહ્યો, પેાતાની ભુલાને વાર !!. પુણ્યદયથી દુ:ખ ન પ્રગટે, પુણ્યે પાપના થાય વિનાશ; પાપેાદયથી દુ:ખ થતાં પશુ, પુણ્ય કરા!! સુખ શાંતિ આશ. રા પાપે પડતી પુણ્યે ચડતી, પાપની ઇચ્છા પ્રગટી વાર !!; પ્રભુ મળે છે. પુણ્યધમ થી, પડે દુ:ખ પણ ધર્મને ધાર !!. ૫૨૨૫ પાણીના પરપોટા જેવી, કાયા માયા વિષ્ણુશી જાય; પરને પાતાનુ માને પણ, પેાતાનુ કયારે નહીં થાય.
For Private And Personal Use Only
( ૩૨૭ )
૫૧૬શા
૫૧૭ણા
૫૧૮૫
૫૧૯ના
૫૨૦ા
શાર૩મા
પલ પછીની નહીં ખબર પડે તુજ, પલપલ પ્રભુને દિલ સંભાર !!; પલ પણ પ્રભુને વિસારીશ નહીં, પ્રભુની લગની પાકી ધાર !!. ઘરકા પ્રતિક્રમણ તે પાછા ફવું, દુરાચાર દોષથી એહ; પ્રતિક્રમણ વ્રતમાં લાગ્યા, દોષની નિ ંદા ગીં તેહું. પ્રતિક્રમણ છે પાંચ પ્રકારે, કુણુ દાષાના પશ્ચાત્તાપ; પ્રેમે કર !! આતમની શુદ્ધિ, થાશે એવી નિશ્ચય છાપ.
મારપા
ઘરકા
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૮)
કાવલિ સુબેધ–. પ્રત્યાખ્યાન આવશ્યક જાણો !!, શુભાશુભ ઈચ્છા પરિહાર; પુગલ ખાનને પાનની ઈચ્છા, આદિ સહુને જ્ઞાને વાર !. પરા પોપાબાઈનું રાજ્ય ન ચલાવે છે, સદા નભે નહીં પિલપલ પાપને પાતાળે ઘાલ!!પણું પ્રગટ થતું કર !! સત્યને તેલ, ૨૮ પલપલ આયુ ઓછું થાતું, ગયે સમય નહીં પાછા આય; પામર જીવડા ચેતી લે ! ઝટ, પરભવમાંહી ધર્મ સહાય. ઘરા પત્ની તે પતિપર છે પ્રેમી, સ્વાર્પણ કરતી પતિને સર્વ પતિ સાથે સુખદુ:ખ સહચારી, વિનય વિવેકે ટાળે ગર્વ. ૩૦ના પુસ્તક વાંચે ! સાંભળશો શુભ, પરમેશ્વરનું કરશે જ્ઞાન, પાઠ્ય પુસ્તકો ગુરૂગમ લેઈ, નક્કી કરી વાંચે !! ગુણવાનું છે ૩ છે પૂજા સંગ્રહ ભાગ રચ્યા બે, પૂજાઓને વાંચે !! ભવ્ય !!; પૂજક પૂજ્ય બને પૂજાથો, એવું દર્શાવ્યું કર્તવ્ય. | ૩૨ છે પ્રભુ થાવું જ્ઞાન ચારિત્ર, જ્ઞાનાનંદ છે પ્રભુનું રૂપ; પ્રભુ પ્રેમની લગની લાગે, તે નિજ પ્રગટે પ્રભુસ્વરૂપ છે ૩૩ છે પ્રશસ્ય, ધર્માથે ઉપયોગી, ક્રોધ, માન, માયા ને લેભ; પ્રસંગ પડતાં કરવા સારા, અશુભ કષાને ઝટ ભ!!. ૩૪ છે પુણ્યાર્થે મુકતળે દેવને, ગુરૂની ધર્મની ભકિત હેત; પ્રકૃતિનું અવલંબન છે, જ્ઞાનીને શુભ કર !! સંકેત. છે ૩૫ છે પંડિતાઈ એ શા? ખપની,–જેથી ટળે ન આપદ્ દુઃખ; પંડિતાઈ એ છે ખપની, જેથી પ્રગટે સાચું સુખ.. છે ૩૬ છે પુત્ર ખરે તે માત પિતાને, વૃદ્ધ ગુરૂની કરતે સેવ; પિતાદિ વર્ગનાં દુઃખે ટાળે, માતાપિતા ગુરૂ માને દેવ છે ૩૭ પદવી માટે તજો !! ખુશામત, ધરે ઉત્તમ ગુણવતને કર્મ, પ્રગટ કરે જે આનંદ જ્ઞાનને તે પાયે જાણે!! સહુ ધર્મ. ૩૮ પવિત્ર થા !! તજ !! પાપ વિચારે, પાપાચારને કર ! ત્યાગ પવિત્ર કર ! તન મન વાણીને, પવિત્ર જૈને કર!! પ્રભુ રાગ. ૩લ્લા પવિત્ર તે જે દુર્ગુણ દોષ દુર્વ્યસનથી રહેતા દૂર, પ્રકટ પ્રભુ તે જીવતે જગ, પ્રગટાવ્યુ સુખ અનંત નૂર છે ઇ
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબાધ-૫.
॥ ૪૨ ॥
૫ ૪૬ ॥
૫ ૪૭ ॥
પ્રકટ પ્રભુ સાકારી સંતા, જેનું સહુ ધર્મ સ્વરૂપ; પૂજા કર !! તેઓની પ્રેમે, પડાય નહિ જેથી દુઃખકૂપ. પ્રભુને પરખા!! પ્રભુમાં હોં !!, પ્રભુરૂપે થૈ જગમાં છત્રી; પ્રભુ શરણુ છે પ્રભુપદ અર્થે, ગુણુ કમાંથી જીવ સદીવ, પ્રભુને દ્વેષી પ્રિયજ નહિ કાઇ, પ્રભુના સર્વ ઉપર સમભાવ; પ્રભુનુ એ ભગવદ્ ગીતામાં,-કથન છે સાચુ' જ્ઞાને લાવ!!. ૫ ૪૩ ॥ પ્રેમ તે સાચા પ્રભુ ગુરૂને, સત્ય ધર્મની ઉપર થાય; પ્રેમ ન સાચા તે કહેવાતા, મૈથુન ભેગાથે પ્રગટાય. પ્રેમ નહીં તે ચામડી રૂપે, ચામડી સ્પર્શે જે પ્રગટાય; પ્રેમ નહીં તે વિષય સ્વાર્થ માં, ધન સત્તામાંહી જે થાય. પતિ પત્ની આદિ જગજીવે, નિષ્કામે પ્રભુ પામવા હેત; પ્રેમ કરે તે સદ્ગુણ ઉપર, તે પ્રેમે સાચા સ`કેત. પ્રેમ હૃદય રૂપ પંડિતાઇ, તે તેા મગજ સમી છે જાણું !!; પ્રેમની કિંમત પ્રેમી આંકે, પ્રેમ પ્રતીતે પ્રભુ પ્રમાણુ. પ્રેમ ન આશુક માશુકના જે,-મૈથુન કામે સ્વાથે થાય; પ્રેમ ન પુદ્ગલપર જે થાતેા, પ્રેમ જે આતમપર પ્રગટાય, પ્રભુપ્રેમીની પાસ ન હૈયુ, સહુજીવા પ્રભુરૂપ જણાય; પ્રભુપ્રેમીની આંખા ન્યારી, શ્રદ્ધાપ્રેમ તે ભકિત સુહાય. પ્રેમ ત્યાં ભીતિ દ્વેષ ન લજજા, પ્રેમ ત્યાં પ્રભુજી હજરાહજૂર; આત્મપ્રભુ પ્રગટાવે પ્રેમી, પ્રેમીને પ્રભુ છે નહીં દૂર. પતિ આદર્શ જે પત્ની સાથે, શુદ્ધપ્રેમથી વર્તે નિત્ય; પરપ્રમદાપર પ્રેમ ન ધારે, પત્ની સુખ દુ:ખમાં સમચિત્ત, ૫ ૫૧ ॥ પ્રેમ શુદ્ધવણુ પતિ પત્ની નહીં, ભિન્ન સ્વાર્થ મનની જૂદાઈ, પ્રેમ જ્યાં ચામડી ભેાગે રૂપે, ફુ:ખ-સકટમાં જે ન સુખાઇ, ૫૫૨૫ પ્રાચીન સાચું હાલનું હું, જૂઠો એ છે વાદ વિવાદ; પ્રાચીન સમ્મતિમાં સાચું ને, હું બન્ને છેજ હયાત પાર્વાંત્યાનુ સાચુ' સઘળુ, પાશ્ચાત્યાનુ સર્વે અસત્ય; પંડિત એવું દુિં ન માને, બન્નેમાં છે સત્યાસત્ય.
૫ ૪૯ ૫
| ૫૦ |
૪૨
For Private And Personal Use Only
( ૩૨૯ )
ul
॥ ૪૪ ॥
૫ ૪૫ ॥
ust
૫ પછા
૫ ૫૪ ૫
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૦ )
કક્કાવલ સુમેાધ–૫.
! મા
॥ ૧ ॥
પ્રતિજ્ઞાપાલન ગ્રન્થ રચ્યેા મે', પ્રતિજ્ઞાપાલન ગુણુને હેત; પ્રભુપદ વરવા કરે!! પ્રતિજ્ઞા, ધમ્ય પ્રતિજ્ઞા સુખને શ્વેત. u પપ્પા પાલન કરતા જેહ પ્રતિજ્ઞા, શકિતયેા પ્રગટાવે એશ; પાળે!!! આતમ કરી પ્રતિજ્ઞા, તેથી દુ:ખના નાસે કલેશ. ।। ૫૬૫ પાપ પ્રતિજ્ઞા કરે !! ન કયારે, પાપ પ્રતિજ્ઞાના કર !! ત્યાગ; પરને નિજ ઉપયોગી હિતકર, કરી પ્રતિજ્ઞા પ્રેમે જાગ !!, ૫ ૫૭ પરાક્રમાને પરીપકારે, આતમ !! જગમાંહી તું જીવ !!; પગ પહેલા ઉપાડી!! આતમ !!, પાડે જીવા જ્યાં દુ:ખરીવ. પા પઢતીમાં નહિ શાકને કરજે, ચડતીમાં નહીં ગવને ધાર !!; પઢતી ચડતી સર્વ જીવાની, કહૃદયથી છે. નિર્ધાર. પઢતી ચડતીમાં સમભાવે, સત્કાર્યામાં જીવન ગાળ !!; પતિત થા !! ના પ્રાણ પડે પણુ, આત્મસમા સહું જીવા ભાળ !! ॥૬॥ પાલકના દ્ઘિ દ્રોહ ન કરજે, છુપાવ !! ના પરના ઉપકાર; પૂજ્યજનાની સેવા કરજે, નિ:સ્વાર્થે કર !! પાપકાર પ્રભુ માટે જો !! પ્રભુ માટે રા!!, પ્રભુના કર !! પૂરા વિશ્વાસ; પ્રભુપ્રેમી થા !! પ્રભુ ટેકી થા !!, પ્રભુમય થઇ જગજીવતુ ખાસ. ૬૨ । પ્રભુરૂપ થઈને જીવ!! તુ જગમાં, સર્વજીવાને નિજ રૂપ દેખ !!; પ્રભુમાં નિજમાં સર્વ જીવામાં, આત્માપયેાગે દેખ!! તું ઐકય. ૫૬૩) પ્રભુપદ વરવા કર્તા ભેાકતા, કરણીમાં ‘ હું ’ ભાવને ત્યાગ !!; પરમપ્રાધ્યાને તું પણ તે, સક્ષમણ ધ્યાને ઘટ જાગ !!. ૫ ૬૪ ૫ પ્રભુ પ્રભુ વદ !! પ્રભુ પ્રભુ સ્મર !!, શુદ્ધાતમ અહૈ તું ખાસ; પેખા !! પરમાતમāાતિ ગ્રન્થ, કીધા પ્રભુસ્વરૂપ પ્રકાશ, પ્રીતિ શ્રદ્ધારૂપ છે ભકિત, ભકિત પણ છે પ્રભુનુ રૂપ; પ્રેમ જે વ્યાપક શુદ્ધ તે નક્કી, આત્મપ્રભુનું સાધનરૂપ પ્રભુ છે સર્વ જીવાની પાસે, અજ્ઞાને દેખાતા દૂર; પ્રભુ છે પાસે જ્ઞાન ઘટમાં, સતાના દિલ પ્રભુ હજૂર, પ્રભુથી કાટિ ગાઉ કરે, પાખંડી નાસ્તિક અજ્ઞાન; પ્રભુમય થઈને જીવે જેએ, પ્રભુ છે તેએ પામ્યા જ્ઞાન,
દા
॥ ૬ ॥
For Private And Personal Use Only
પ્રા
૫ ૬૭ u
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-પ.
(૩૩) પ્રભુની સાથે પ્રેમ ન તેને, જડ મૈથુન સુખમાં ગુસ્તાન પરેજીના પ્રાણને ચૂસે, પાપ કરે જસ ઘટ અજ્ઞાન. ૬૯ પ્રભુમાં છવામાં ને નિજમાં, શુદ્ધ પ્રેમથી ધારે છે! એકય; પ્રકટ પ્રભુ થાવાને જીવ!! તું, ઉપગે પલ પલ જીવ ટેક. ૭૦ | પ્રભાતમાં ઉઠીને આતમ !!, આત્મપ્રભુના કરો ! વિચાર; પ્રગટ ગુણે દેશે કથાનિજમાં, વિવેકે તેને કર!! નિર્ધાર. એ ૭૧ પ્રેમ જે શુદ્ધ તે આત્મપ્રભુમાં, નરશ્રી દેહમાં નહીં તે થાય; સ્ત્રીને નર૫ર નરને સ્ત્રીપર, પ્રેમ અશુદ્ધ તે જાયે જાય. ૭૨ a પરની વાતમાં કયાં પડતે, પિતાનું પતે સંભાળ ! ! પહેલે સુધર! તું આતમ! પિત, અન્ય તારલેશે ખ્યાલ. Gam પ્રયત્ન ઉત્સાહ ખંતને ઉદ્યમ, બુદ્ધિકળથી કાર્ય સધાય; પુરૂષાર્થથી દેવે હાથે –આવે એ નિશ્ચય લાવ્ય. છે ૭૪ . પડતીનું લક્ષણ છે કુસંપ, અનીતિ જૂલ્મને દુર્ગણીસંગ, પાપપ્રવૃત્તિ વ્યસનપ્રવૃત્તિ, હાલે લાગે દુર્જનસંગ. | ૭૫ . પડતી લક્ષણ નવરા રહેવું, હિંસા જૂઠ અને વ્યભિચાર; પરનું અન્યાયે ધન લેવું, ચેરી જૂગટાને વ્યાપાર. ૭૬ પ્રામાણ્યજ મનવચ કાયાથી, સત્ય પ્રમાણિક જે નરનાર; પ્રતીતિ તેની કરવી પ્રેમે, બનો !! પ્રમાણિક ધરી વ્યવહાર. ૭૭ | પ્રતીતિ કરી! નહીં જૂઠા જનની, જૂઠાના સોગન નહીં માન!! પ્રેમ તે જૂઠાને છે કે, જૂઠો કે દિન લેતે પ્રાણ. . ૭૮ છે પ્રેમને શ્રદ્ધાવણ શી ભક્તિ, સેવા સગપણને શું! મેળ; પ્રેમને શ્રદ્ધાવણ લુખાજન, લુખાંમંદિર માળિયાં મહેલ. ૭૯ છે પ્રેમને શ્રદ્ધા, જ્ઞાનવિનાની, સંગેથી આવે જાય; પ્રેમને શ્રદ્ધાવણ જે જ્ઞાન તે, શુષ્કજ્ઞાન જગમાં કહેવાય. ૮૦ પુયબંધથી શાતાસુખ છે, નવહેતુથી પુણ્યને બંધ; પુરૂબંધ છે અનેક રીતે, પુણ્યવડે ઉત્તમ સંબંધ. | ૮૧ છે પુણ્યના બેતાલીશભેદે છે, પુદય ફલ ભેદે જાણ!!, પુયે નરભવ ધર્મની પ્રાપ્તિ, પુણ્ય શુભ સંયે માન!!. . ૮૨
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩ર). કકાવલિ સુબેધ-પ. પુયે ઈચ્છિત વસ્તુ મળતી, પુષે રણમાં મંગલ થાય; પુયે રામ ત્યાં નગરી અધ્યા, પુયે પગ પગ ઋદ્ધિ સહાય.૮૩ પુણ્ય અપેક્ષાએ પ્રભુ રીઝ છે, પાપ અપેક્ષાએ પ્રભુ કેપ; પુણ્ય તે કર્મપ્રભુની દષ્ટિ, પુણ્યનાં બીજે જગમાં રેપ !!. ૮૪ પુણ્ય તે સુવર્ણ બેડી સરખું, પાપ તે લેહની બેડી સમાન; પુણ્ય પાપ એ બેના ક્ષયથી. આતમ પ્રગટે છે ભગવાન. ૮૫ છે પુણય પાપ બેના ક્ષય ગે, આત્મપ્રભુ પામે નિર્વાણ પુછાવણ સમ્યમ્ દષ્ટિ, નિષ્કામે કરે ધર્મ સુજાણુ છે ૮૬ છે
પુરૂછાવણ પુરયનાં કાર્યો કરવાથી નિજ મુક્તિ થાય પુ છાવણુ કાર્યો કરતાં, સુખ પામે ને સ્વર્ગ જાય. ૮૭ પાપનાં સ્થાને અઢાર મોટાં, અશુભ વિચારે પાપને બંધ, પાપ ઉદયમાં ભ્યાસી પ્રકારે આવે છે સમજે !! એ ધંધ. એ ૮૮ છે પાપ અપેક્ષાએ પ્રભુ કેપ છે, પાપવૃત્તિ શયતાન મહાન પાપનાં કારણ સર્વ છેડે!!, પાપે દુઃખને દુર્ગતિ જાણ!!. ૮૯ પાપે સંકટ રાગ શાક સહુ, પાપે દુ:ખી સહ અવતાર પાપે અણધાર્યા દુઃખ પ્રગટે, પાપે અપકીર્તિને હાર. એ હ૦ છે પાપ તે અશુભ કષાય વિચારે, દુર્ગણ દુર્બસને છે પાપ; પાપથી પાપ વધે છે જાણે, પાદિયે પ્રગટે સંતાપ છે ૯૧ છે પાપ વિચારે પાપાચારો, ઇડે!! અનેક રીતે ભવ્ય ! પાપ તજીને પુણ્ય ધર્મના, સ્વાધિકારે કરે! કર્તવ્ય. એ ૯૨ છે પાપી પાપોથી મરતા, પાપીઓને પાપ જ ખાય; પુયે જલ થલ શત્રુને રણમાં-પુણ્યવંતની રક્ષા થાય. ૯૦ છે પેટને ભરવા ધમ્ય પ્રવૃત્તિ – કરતા તે ધમી કહેવાય; પેટને ભરવા પાપ પ્રવૃત્તિ કરતા કે નીચ ગણાય. છે ૯૪છે પેટને ભરવા અગાઉથી જે, સહસ્ત્રવર્ષની કમાઈ કૃત્ય, પ્રપંચ પાપો કરતા લોભે, પાપીઓ તેનાં દુષ્કૃત્ય. છે ૯૫ પેટ ભરીને ખાતાં પણ જે, લોભે તૃષ્ણાએજ તણાય; પિટને માટે અન્યાયને, પાપ કરતાં નરકે જાય. || -૬ .
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ–૫.
(૩૩૩) પેટ ભરાયા પછીથી પશુઓ, આનંદે લેતાં વિશ્રામ; પેટ ભરાયા છતાં મનુષ્ય, લોભે કરતાં બૂરાં કામ. ૧૭ છે પેટ–ઉદર ભરવાને માટે,-કર!! પ્રમાણિક નીતિ પ્રવૃત્તિ, પાપે પેટનું પોષણ કરવું, અધમજીવનની એ છે રીતિ. . ૯૮ પેટ ભરાયા પછીથી સિંહ, પશુઓને નહીં કરે શિકાર; પાપી સિંહથી જન તે પાપી, લેબે કરતે દુષ્ટાચાર. ૯ છે પિટને માટે અનેક પાપ-કરતાં જગમાં નર ને નાર; પેટને ઉત્સગે અપવાદે-ભરતા જ્ઞાની ધમી સાર. ૧૦૦ પત્થર તેવા જનથી સારે જેહ કરે નહીં પરોપકાર; પુત્રને બદલે પત્થર જમ્યા, માતા પતાઘાતક અવતાર. | ૧૦૧ પાષાણે કરતાં તે કાઠાં, નિર્દય હિંસક નરને નાર; પિતા માતની કરે ન સેવા, પ્રભુ સંત પર લેશ ન પ્યાર. ૧૦૨ પુણ્યવંત તે નરને નારી, દયા સત્ય ધરે દમ ને દાન પુણવંત જ્યાં પગલાં ભરત, ત્યાં પ્રગટે છે વગ વિમાન. ૧૦૩ પ્રત્યાખ્યાન તે સર્વ શુભાશુભ, વાસના ઈછાઓને ત્યાગ; પ્રત્યાખ્યાન તે ઈચ્છાઓ પર કાબુ ધર દિલ વૈરાગ્ય છે ૧૦૪ છે પ્રત્યાખ્યાન છે અસંખ્યભેદે, દ્રવ્યભાવ નિશ્ચય વ્યવહાર; પ્રતિક્રમે અતિચારાદિકને, આત્મશુદ્ધિ કર! ધર!! આચાર. ૧૦પા પતિ થવાને ગ્ય તે જગમાં, બળ બુદ્ધિ કળ હુન્નર જાણ! પ્રેમી શૂરને પત્ની આદિ-રક્ષક ગૃહપતિ ગુણગણખાણું. ૧૦૬ પતિ યોગ્ય જે નહી નંપુસક, ઉમર લાયક નીતિ સુજાણ; પ્રવીણ સર્વકલામાં પૂરે, નપુંસકને શું કન્યાદાન, એ ૧૦૭ છે પતિ થવું ગુણ કર્મોએ શુભ, નભાવે જે પરણે નાર; પતિ થવું સાત્વિક ગુણ કમેં, પત્ની યોગ્ય પરણે સુખકાર. ૧૦૮ પતિ એગ્ય જે મન વાણી ને, કાયાથી નિષણ જેહ પત્ની પણ નિષણ ગ્ય છે, દયા પ્રેમ વિનયાદિ ગેહ. ૧૦૯ પની યોગ્ય તે ગુણ કમી શુભ, પતિથી જેનો ભિન્ન ન સ્વાર્થ; પતિ પત્ની મનમેળ વિના નહિ, સદ્દગુણ દંપતીમાં પરમાર્થ. ૧૧.
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૪)
કક્કાવલિ સુબેધ-પ. પતિ પત્ની થવું ગુણ કર્મોને, ધર્મ સામ્યથી તે છે યોગ્ય પતિ પત્ની બનેમાં ભેદે, દંપતી માટે તેહ અગ્ય. ૧૧૧ છે પરણ્યાવણ રહેવું તે સારૂં, ગુણકર્મોણ લગ્ન ન બેશ પતિ પત્ની જ્યાં ચામડી મહે, થાતાં ત્યાં પછીથી છે કલેશ. ૧૧૨ પતિ પત્ની સાત્વિક ગુણ , સમાનધર્મ સ્વગી જાણ !! ; પતિ પત્ની બે તમગુણ ત્યાં,–જીવતાં નરકનું પ્રગટે સ્થાન. ૧૧૩ પૂર્વ ને પાશ્ચમ મેળ મળે નહિ, બનેની જ્યાં દિશાએ ફેર; પુણયને પાપને મેળ મળે નહીં. અમૃતને તેમ જાણે! ઝેર. ૧૧૪ પાપી અને ધમી એ બેને, ગુણી દુર્ગણીને મળે ન મેળ; પવિત્ર મેલાં ને નહિ બનતું, સરખામાં છે મેળને ખેલ. ૧૧૫ના પરાક્રમે વણ કઈ ન માને, પરાક્રમથી જંગ છવાય; પરાક્રમી સ્વતંત્ર છે, નિર્બલ જગમાં માર્યો જાય. ૧૧૬ પરાક્રમી તે જગમાં સાચો, દયા દાન દમ ધારે જેહ, પાપકમીનાં પાપ ટાળે, પાપે પોષે નહીં નિજ દેહ. મે ૧૧૭માં પરાક્રમી તે દુષ્ટ પાપીને, અન્યાયીને દેતે દંડ; પરાક્રમી તે અન્યલોકની,-ચઢતે હાથે બની પ્રચંડ. ૧૧૮ પરાક્રમી તે દુ:ખીઓને, સંકટવેળા કરતે હાય; પશુ પંખી જન રક્ષા કરતે, સંકટ બૂમે હેલે ધાય. ૧૧૯ પવિત્ર તે જે મન વચ કાયથી, હિંસાદિકને ત્યાગે જેહ, પવિત્ર તે જે પાપ કરે નહિ, પાપે પોષે નહીં નિજ દેહ છે ૧૨૦ છે પવિત્ર તે જે રાગ રોષને, કામ ક્રોધ વ્યભિચારથી દૂર; પરને મારી પેટ ભરે નહીં, અનીતિ જૂલ્મ થાય ન દૂર. ૧૨૧ પવિત્ર થા !! આતમ !! ઘટમાંથી, ત્યાગી પાપાચાર વિચાર; પવિત્રતાઈ માંહી પ્રભુ છે,–એવો નિશ્ચય કરીને ચાલ !!. ૧૨૨ છે પવિત્ર રહો !! શયતાન નિવારી, જે !! તુજ આતમરૂપ પવિત્ર પવિત્ર થાતાં આત્મપ્રભુ છે,–જાણું ધારો!! પવિત્ર રીત. . ૧૨૩ પ્રસન્નતા ધર!! સાંપ્રત સ્થિતિમાં, પ્રસન્નભાવે જીવન ગાળ !!; પ્રગટે–થાતું તે સહુ ભાવી, ઉન્નતિ માટે માની ચાલ !!. ૧૨૪
For Private And Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રશ્નાવલિ સુમધ-૫.
( ૩૩૫ )
પ્રભુમાં રહેવુ એના અર્થ છે, શુદ્ધાતમમાંહી ઉપયાગ; પ્રભુમાં રહેવુ -આત્માપયેાગજ, પ્રભુસ્મૃતિના જે સંચાગ ૫૧૨પા પ્રભુમાં રહેવુ એના અર્થ છે, પ્રભુ ઉપયાગી થવુંજ એહુ; પ્રભુમાં રહીને કાર્ય તે કરવુ,–નિષ્કામે પ્રભુક્રુજે તેહ. ॥ ૧૨૬ ॥ પ્રભુમાં રહેવુ એટલે આતમ,શુદ્ધ સ્વરૂપનું સ્મરણ છે સત્ય; પ્રભુમાં રહીને જોવુ વદવુ,−લખવુ ખીજા કરવાં કૃત્ય. ॥ ૧૨૭ II પ્રભુમાં રહેવુ એટલે પ્રભુમાં, નામ રૂપાદિક રાગના ત્યાગ, કરીને પ્રભુને દિલમાં ધરવા, મેાહાભાવે મન વૈરાગ્ય. પ્રભુમાં જીવવુ એટલે પ્રભુમાં,-આતમના ધરવા યચાગ; પ્રભુમય જીવન તે પ્રભુરૂપે, ઉપયેાગે થાવું નિર્જંગ ॥ ૧૨૯ પ્રભુમય જીવન તે પ્રભુ સદ્ગુણ,-પ્રગટાવીને જીવવું જે; પ્રભુમય જીવન તે સમકિત ને, જ્ઞાન ચરણુ તે ભાવ વિદેહ, ૫૧૩૦ના પ્રભુમય જીવન તે શુદ્ધાતમ,-નિર્વિકલ્પદશા પ્રગટાવ !!;
૫ ૧૨૮૫
પ્રભુ
તે અસંખ્યપ્રદેશી આતમ, 'તમાંહી લગની લગાવ!!. ૫૧૩૧ા પદ્મપ્રભુને પાધ્ધ જિનેશ્વર, વંદું પૂજી ધ્યાવુ એશ; પાપા ટળતાં પ્રભુ સ્મર’તાં, વર્તે પૂર્ણાનન્દ હુમેશ,
૫૧૩રા
પકડી વશમાં રાખો !! મનને, સ ંતના પાલવ પકડી ચાલ !!; પકડા!! સારા માર્ગો સઘળા, સદ્ગુણુ દેખી થાજે નહાલ. ૫૧૩૩ા પકડાશે। નહિ દુર્ગુણુ જાળમાં, પશુપરે પકડાવુ વાર !! ; પરતંત્રતા પકડાવામાં, પકડીશ નહિ મિથ્યા જ જાળ. પકવ બના!! સેવા ભક્તિથી, પકવપણાની કિંમત થાય; પકવા જ્ઞાનાદિક સહુ ગુણુને, પકવ અનુભવ સત્ય સુહાય. ૫૧૩પપ્પા પાઇ ધારા !! અનુભવથી, પશ્ચાઇના ૫થે ચાલ !!; પાઇથી નહિ કચ્ચાઇ, પશ્ચાઇમાં અનુભવ ભાળ !!. ૫૧૩૬ા પકવાનુભવ સંગી થાવુ, પાકે ય તવ અનુભવ થાય; પાકયામાં મિઠાઇ આવે, કાચામાં ખટ્ટાશ સુહાય. પાકયા તેની કિંમત નહિઁ છે, પાકયા પ્રભુને પરખ્યા જેહ; પાકયા જ્ઞાની યાગી ભકતા, દેહ છતાં જે થયા વિદેહું.
For Private And Personal Use Only
૫૧૩૪ા
૫૧૩૭ા
ર૩હ્યા
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
(૧૪૪
(૩૩૬)
કક્કાવલિ સુબોધ-૫. પાકે અનુભવે પલપલ માનવ, અનેક ભવમાં પાકા જાય; પકાઈ જે પ્રભુની પ્રગટે, તે એ વિશ્વ પ્રેમી સુહાય. ૧૩લા પાકું કાચું બેના ભેદે, અનુભવમાંહી પરખ્યા જાય; પકવ ન બેલે કાચે બોલે, બચ્ચાને ઇંડાને ન્યાય. પાકો થા!! તું ક્ષણ ક્ષણ આતમ !!, મોહને જીતી જ્ઞાન પચાવ !!; પાક મેહને જીતે તે છે, ચાલે નહિં શયતાનના દાવ. ૧૪૧ પકવ થવું જગમાં મહાદુર્લભ, સંતની સંગે પકવ થવાય; પાકો તે છે કાળથી જ્યારે, કાચાઓને કાળજ ખાય. ૧૪૨ પક્ષ ન પકડો! ! જૂઠો ક્યારે, પ્રભુ અનુભવ પક્ષ છે સત્ય; પક્ષાપક્ષી મેહે જૂઠી –કરવું તે ઉંચે જાવાનું કૃત્ય. ૧૪૩ પક્ષ જે સાચો તેને ગ્રહીયે, જૂઠા પક્ષથી રહીએ ઘર; પક્ષાપક્ષીમાં મરવાનું, નિર્ધક્ષે છે પ્રભુ હજૂર. પક્ષ વિચારે સાપેક્ષે સહુ, સગુણીઓને કરજે પક્ષ, પક્ષ કરી લે !! ધર્મને સાચે, દુર્ગુણ જીતવા થાજે દક્ષ. ૧૪પા પક્ષપાતમાં જગ બંધાણું, કરીને પક્ષની તાણીતાણા પક્ષપાત તજ !! અંતર દેખી, નિપેક્ષે છે કેવલજ્ઞાન. ૧૪૬ પક્ષે મત ૫થે સઘળા જે, અનેકાંતમાં તેહ સમાય; પક્ષપાત પણ નય સાપેક્ષે, ન્યાયકયોથી ધમ જણાય. ૧૪છા પક્ષપાતી જે અજ્ઞાનીઓ, કરી કદાગ્રહ રહે ન સત્ય; પક્ષવાદીની સર્વ બાજુઓ,-તપાસીને કર ! સાચું કૃત્ય. ૧૪૮ પક્ષવાદી એકાંતે જેઓ –પાખંડીએ તેહ ગણાય; પરનું સત્ય શહે નહિં મહે-સમજી કદાગ્રહી જે થાય. ૧૪લા પગ પર ઉભા રહીને ચાલે છે, પરાશ્રયી થા!! નહિં લેશ; પરની આશા ધરી ન મુઝે છે, પ્રભુવિશ્વાસે થા ! તું બેશ. ૧૫ના પગસમ સેવાધર્મ વિચારે, પગસમ સેવા ધર્મનાં કૃત્ય પગવણ ઉભું રહે ન કોઈ, સેવા ધર્મનું એવું સત્ય. ૧પ૧ પરસ્પર ઉપકાર કરીને, એક બીજાની સેવા થાય; પગસમ બ્રહ્માંડે સેવાનાં કૃત્યોથી જગ જીવતું થાય.
ઉપરા
For Private And Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુદ-૫.
(૩૩૭) પગને પકડ!! પહેલા પ્રેમે, પગની પહેલી સેવા થાય; પગસમ પહેલાં સેવા કૃત્ય –કરવાથી પ્રભુમાં છવાય. ૧પવા પગ પૂજાતા જ્યાં ત્યાં પહેલા, સેવાનો એ મહિમા જાણ!!; પગ અટકે તે અટકે સઘળું, સમજી સેવા કર!! ગુણખાણ. ૧૫જા પગના ઉપર ઉભા રહીને, બળકળ બુદ્ધિ જ્ઞાનથી જીવ!!, પગથી સહું કર્તવ્ય કરીને, થા !! તું આતમ ! ભાવે શિવ. ૧૫પા પગથીઆ સમ સેવા પશે, ધર્મ પગથીએ મૂકે !! પાદ; ધર્મપગથી એ પાદ પડયા તે, અંતરમાં પ્રગટે આહાદ. ૧૫૬ પગથી બહુ મુક્તિનાં છે, અસંખ્યભેદે જાણે ! ! તેહ પગથી જેમ ઉંચા આવે, ચડતાં પ્રગટે ગુણગણુ ગેહ. ૧૫છા પગથીએ ચડવું તે પ્રતિદિન, ચડતાં પાછો પગ નહિં મૂક! ! પગલે પગલે દષ્ટિ રાખી,-ચડતાં પ્રભુને લેશ ન ચૂક ! !. ૧૫૮ પ્રત્યાખ્યાન તે ઈચ્છરોધે, ઇચ્છારોધ તે પ્રત્યાખ્યાન; પ્રત્યાખ્યાન તે મોહને હણ, સમતા એ થા!! ભગવાન ૧૫લા પ્રત્યાખ્યાન તે ઈચછાઓને, વારી ધર શુભ સંતેષ; પ્રત્યાખ્યાન કરીને આતમ!!, ચિદાનંદ પ્રભુતાને પોષ.!!. ૧૬મા પચન થાય એવું સહુ ખાવું,–જેથી અજીર્ણ રેગ ન થાય; પચાવીને આગળનું ખાવું-જેથી માંદા નહિં પડાય. ૧૬૧ પચાવવાથી પ્રભુ શક્તિ છે, ગુરૂગમ જ્ઞાનને પૂર્ણ પચાવ !! પચાવવું કરતે તે પૂરે, તે તે પ્રભુ પદના હાવ. ૧૬રા પચાવવામાં આનંદ શક્તિ, નહિં પચે ત્યાં કલેશ થાય; પચાવવામાં કૃપા પ્રભુની, નહિં પચાવે મરી તે જાય. ૧૬૩ પચાવવું વિરલા કેઈ જાણે, કાચ પારે જીરે જેહ પચાવે તે પાકા થઈ જાતા, તેને પ્રભુમાં સાચે સ્નેહ. ૧૬૪ પચાવીને ભૂખ લાગંતાં જે-ખાવે પચેજ એટલું જેહ; પુષ્ટિ પામે અનુભવ પામે, આરોગી રહે તે જગ તેહ. છે ૧૬૫ પચાવ !! કાચ પાર ઉરમાં, શક્તિથી સર્વ પચાવ !! પચાવ !! ગુરૂગમ જ્ઞાન ગ્રહીને, પ્રભુપદ લેવાના એ હાવ. ૧૬દા
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૮)
કાલિ સુક્ષ્મા-૫.
॥ ૧૭૨ ૫
પુછડાઇશ નહિ ગ કરીને, ક્રોધે અન્યને નહિ પછાડ !!; પછાડવું નહિં કાઇને સારૂં, ઉચ્ચ થવામાં પ્રેમ લગાડ! !. ૫૧૬લા પ્રેમ ત્યાં આંતરી છેનહિ કયારે, પ્રેમ ત્યાં પ િતરા નહ્નિ થાય; પ્રેમ ત્યાં ખાલી પટુતા છે નહિ, પ્રેમ ત્યાં ખાટા છે નહિં ન્યાય. ૫૧૬૮૫ પ્રેમની વાતેા પ્રેમી જાણે, વાગ્યાં જેને પ્રેમનાં ખાણુ; પ્રેમના પ્યાલા પીધા જેણે, પ્રભુમાં તેહ થયા મસ્તાન, પ્રેમીઓને પ્રેમી જાણે, પ્રેમનાં જગમાં નહિં બજાર; પ્રેમ ત્યાં મરવું ભેદ નહિ છે, શુદ્ધ પ્રેમ ત્યાં નહિ" વિકાર. ૧૭૦ના પ્રભુથી પ્રેમ જો લાગ્યા પૂરા, વિશ્વપ્રેમી આતમ થઇ જાય; પ્રેમમાં પડદા રહે ન કયારે, અનુભવીને અનુભવ થાય. ॥ ૧૭૧ ૫ પઠન કરે !! સહુ વિદ્યાઓનું, પઠન કર્યાથી જ્ઞાન સુહાય; પઢતાં પડતાં વિદ્યાવૃદ્ધિ, મૂર્ખાએ પણ જ્ઞાની થાય. પડછાયા છે માયાના મહુ, માયા પડછાયે કર !! દૂર; પડતી માયા પડછાયામાં, ચડતી ભક્તિમાંહી સમૂળ. પડતી થાતી દુદ્ધિથી, સજ્બુદ્ધિથી ચડતી થાય; પઢતીનાં લક્ષણ છે દુશુ, દુર્વ્ય સનામાં મન મલકાય. પઢતીનાં અજ્ઞાન ને આળસ, ચડતીમાંહી જ્ઞાન ને શૂર; પઢતીમાંહી કુસંપ કજીયા, ચડતીમાંહી સંપનું નૂર. પડતી સ્વાને જૂઠા મેાહે, ચડતી આત્મપરાક્રમે થાય; પડતી ત્યાં મતભેદો ઝાઝા, ચડતીમાં મતભેદ ટળાય. પડતી ચડતીનાં સહુ લક્ષણુ, દ્રવ્ય ને ભાવ થકી છે અનેક પતીનાં સહુ લક્ષણ છડી, ચડતી કરશેા ધરીને ટેક. પડતી દશામાં પૂર્ણાત્સાહે, ચડતીના સહુ કરેા !! વિચાર; પડતીની પાછળ છે ચડતી, એવા નિશ્ચય કરીને ચાલ !!. ૫૧૭૮૫ પઢતી દશામાં પ્રભુને ભજીલે !!, પડતીદશામાં ધર્મ ન ચૂક !!; પડતીઢશામાં દીન ખને !! નહિ', સદ્ગુણનાં કાર્યો નહિં મૂક!!. ૧૭૯ના
।। ૧૭૩ ॥
૫ ૧૭૪ ૫
।। ૧૭૫ ૫
૫ ૧૭૬ ૫
।। ૧૭૭ ।।
For Private And Personal Use Only
॥ ૧૬૯ u
પડતીમાંહી પ્રભુની શ્રદ્ધા,-પ્રીત ધરીને આગળ ચાલ !!; પડતી પાપાદયથી થાતી, ધર્મ માર્ગ માં જીવન ગાળ ! !. ૫૧૮ના
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુમેષ–૫.
( ૩૩૯ )
પડતી ચડતી છે નિજ હાથે, સમજી સાચા મારગ ઝાલ !!; પડવુ' ચડવુ` છે નિજ સાથે, સમજીને ત્યજ!! જૂઠા ખ્યાલ, ૫૧૮૧૫ પડતી ચડતી લક્ષણ જાણી, ચડતીના . સહુ કરા ! ! ઉપાય; પડિત લેાકાની જ સલાહૈ, ચડતીના સમજાતા ન્યાય. ૫ ૧૮૨ ૫ પડતી પાપાદયથી થાતી, ચઢતી પુણ્યાયથી થાય;
પઢતીનાં કારણ છે પાપા, ચડતી કારણ ગુણા ગણાય. પ્રતિક્રમણ તે પાપ કરેલાં, તેના કરવા પશ્ચાત્તાપ; પ્રતિક્રમણુ તે આત્મદશા તરફ્, વળવુ હરીને સહુ સંતાપ.૫૧૮૪ પ્રતિક્રમણ તે આત્મવિશુદ્ધિ,કરવાના આચાર વિચાર; પ્રતિક્રમણ તે આસવમા ંથો, પાછા ફરવું તે નિર્ધાર. પતન થતુ ક્રોધે ને કામે, માયાલાલથી થવાય ભ્રષ્ટ; પતનથી ઉંચા ચઢીને પડવું, ઉચ્ચદશાથી થાવુ ખટ્ટ. પતન થતું વારા ! ! સહુ જીવન, પતિતાના કરવા ઉદ્ધાર; પડતાઓને સહાય આપી, ચડતા કરશેા કરી ઉપકાર. પતન તે પાપ વિચારાચારે, જગમાં સર્વ જીવાનુ થાય; પતન તે અજ્ઞાને મનુદ્યોગે, આળસ ઇર્ષ્યાથી સમજાય. પતાવવા ઝઘડા સહુ ન્યાયે, પતવે !! દેવાં કીધાં સ; પતંગ પેઠે મનડું જાણી,-વશમાં કરશે ત્યજીને ગ પતિતદશા મિથ્યાત્વે થાતી, પતિત દશાનું કારણ માહ; પતિતદશાનું કારણ મૂર્છા, કામ ક્રોધને માચા દ્રોહ. પતિતીદ્ધારક પરમ ગુરૂ છે, પતિતાદ્ધારક ઇશ્વર દેવ; પતિતાને ઉંચા જે લાવે, તેની સાત્વિક સુખકર સેવ ! !. ૫૧૯૧૫ પ્રતીતિથી પ્રભુ ઝાંખી થાવે, પ્રતીતિ ત્યાં વર્તે છે નિત્ય; પ્રતીતિથી છે સેવા ભકિત, પ્રીતીતિથી છે ધર્મની રીત્ય, ૫૧૯૨ા પ્રતીતિ કે સહુ ચકાતુ, પ્રતીતિ નાથે આત્મવિનાશ; પ્રભુપ્રતીતિવણ જીવા સહ,-દુ:ખી જગમાં અને ઉદાસ. પરત ંત્ર છે જીવા કારણે, જ્યાં ત્યાં જગમાં રહે ગુલામ; પરતંત્ર લેાકેા છે દુઃખી, બનતા અકિતનું તે ઠામ.
For Private And Personal Use Only
૫૧૮૩૫
૧૮ા
॥૧૬॥
૫૧૮ા
૫૧૮૮૫
૫૧૮ા
૫૧૯ના
૫૧૯૩
૧૯૪૫
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
11;
(૩૪૦)
કક્કાવલિ સુબેધ–૫. પરતંત્રતા અજ્ઞાને છે, કુસંપ કલેશને દ્વેષથી જાણું !!; પરતંત્રતા કુસંપ મેહે, ઐકય વિના જગમાં તે માન !!. ૧લ્પા પરતંત્રને દુ:ખ સદા છે, પરતંત્રતા નરકનીવાસ; પરતંત્રતા બેડી તેડી, સ્વતંત્ર થાવામાં સુખ ખાસ. ૧૬ પરતંત્રથી જીવે ગુલામે, પરતંત્રનું જીવન ટાળ!!; પરતંત્રતા વિષયના રાગે, પરતંત્રતા દુઃખની જાળ. |૧૯ળા પરતંત્ર જે દેશને કેમે,–તેનું જગમાં રહે ન નામ; પરતંત્રની નહિં હયાતી, પરતંત્રનું નહિં છે ઠામ. ૧૯૮ાા પરતંત્ર તે પામર નિર્બળ, પરની આશા જીવંત પરતંત્ર તે પશુના સર, દેહ છતાં પણ તેહ મરંત. છેલ્લા પરતંત્રતા ટાળે !! નિજની, સર્વલેકને કરે !! સ્વતંત્ર પરતંત્રતા ચહા !!ન કેની, સ્વતંત્રતાના કુકે !! મંત્ર. ર૦ પરતંત્રતા છે અંધારૂં, સર્વદુ:ખનું કારણ જાણ !! પડતી કરણ અશકિત હેતુ, પરતંત્રતા છે દુ:ખખાણું. ૨૦૧ પરતંત્રતા સર્વ પ્રકારની,-ટાળી સ્વતંત્રતા પ્રગટાવ!! પ્રભુસમ થાવા સ્વતંત્રતાના–આચારોને વિચારો જગાવઈ. ર૦રા પતિ પત્નીના ગુણ કર્મોને, સમજી તે તે સુખપાય; પતિ થવું જગમાં મહાદુર્લભ, પતિપણું શકિત જ સહાય. ર૦૩ પતિ થતે સ્વતંત્ર જે માનવ, પત્ની પણ પતિ પ્રેમી સુકાય; પત્ની રક્ષણ કરે પતિ તે, પામરથી નહિં પતિ થવાય. પારકા પતિ થવું છે સ્વાર્પણ ભેગે, પત્ની સાથે એકતા ભાવ!! પતિ સાત્વિક સાત્વિક પત્ની, સ્વર્ગ સમું છે જગ સુખદાવ.ર૦પા પ્રમાણથી પત્ની સુહાતી, પતિની ઉપર જે અપય; પતિને આત્મપ્રભુ સહુ માને, જગમાં પતિવ્રતા તે ગણાય. રદ્દા પત્ની પણ છે ગુણ કર્મોથી, સાત્વિક પત્ની દેવી સમાન પતિની સાથે સુખ દુઃખમાંહી, આમ સમી તે ગુણખાણું. પરછા પત્નીમાં નિજ આતમ દેખે,–તે પતિ થાવા ગણાય; પ્રતીતિ મૂકે પત્નીપર જે-પ્રેમથી સાત્વિક પતિ ગણાય. ર૦૮
For Private And Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવાલ સુખધ૫.
( ૩૪૧ )
પતિની કરણી દુ ભ જગમાં, પત્ની કરણી દુલ ભ જાણુ !!]; પતિ પત્ની જ્યાં પ્રેમે એક છે, ત્યાં સાત્વિક સુખની છે ખાણુ ારા પતિપણ જ્યાં ચામડી મોઢું, પતિપણ તે સત્ય ન જાણું !!; પત્નીપણું જયાં ચામડી મેાહે, તે કેવળ છે દુ:ખની ખાણુ. ઘર૧૦ના પ્રેમ પ્રતીતિ બ ંન્નેને નહિ, બન્નેના જ્યાં સ્વાર્થા ભિન્ન; પતિને પત્ની ત્યાં નહિં સાચા, વિષય સ્વાર્થથી બન્ને દિન્ન. ૨૧૧ પતિવ્રતાના ધર્મ છે માઢા, પત્ની વૃત્તના ધમ મહાન્; પતિવ્રતાના ગુણુ કર્મોથી, પત્નીચે થાવે ભગવાન.
પતિવ્રતા જગ દેવીયા, દેશ કેમમાં જ્યાં ઉભરાય; પ્રગટ પ્રભુ શકિતા ઉછળે, જ્ઞાનાનદની લીલા થાય. ર૧૩ા પરણ્યા એટલા પતિ ન સાચા, પરણી એટલી પત્ની ન જાણું !!; પતિ પત્નીપણ ધર્મ પ્રેમથી, ધર્યું' લગ્ન આચારે માન ! I, ૨૧૪૫ પત્ની દુ:ખા તાળે પતિ તે, પતિની વ્હારે પત્ની ધાય; પતિ પત્ની જયાં સાત્વિકભાવે, ગૃહસ્થ દશાનું સુખ પ્રગટાય. હરપા પતિ પત્ની જ્યાં સ્વાર્પણુ ભાવે, અરસ્પરસમાં જીવે તે; પતિ પત્ની જ્યાં ધર્માં પ્રેમથી, ધર્મ માગ માં વતે` તેહ. ઘ૨૧૬૫
For Private And Personal Use Only
૨૧૨
૫૨૧૯૫
પતિ પત્ની જ્યાં વિષય ભાગની, માત્રૈચ્છાયે ત્યાં નહિ' સુખ; પતિ પત્ની જયાં અન્ય અન્યમાં, બ્રહ્મને દેખે ત્યાં નહિં દુ:ખ. ા૨૧૭ણા પતિ પત્નો જે રાજસ્ તામસ્, સાત્વિક ભેદે નરને નાર; પતિ પત્ની જો સાત્વિક પ્રેમે, વર્તે તે વૈકુઠ જનાર, પથ્યને પાળે !! પથ્યથી વર્તા !!, ધારે !! પથ્ય વિચારાચાર; પુષ્ટિ કરવા પથ્ય મજા, આચરતાં છે સુખ નિર્ધાર. પદ્મભ્રષ્ટ થાતા નિ`ળ જન, નબળાઇને જે ધરનાર; પદભ્રષ્ટને સુખ શાન્તિ નહિ', દુ:ખ કલેશને પામે હાર. પદવી ઉંચી ત્હારી આતમ !!, હારી પદવીને સંભાળ ! !; પદ્મવી જાળવી રાખા! ! સારી, પદવીને પામી નહિં હાર!!. ૫૨૨૧૫ પદવી જે તે સુખ કરનારી, જ્ઞાન પ્રકાશક પદવી જાણુ !!; પદવી જે નિરૂપાધિ દશા છે,-તેમાંથી પ્રગટે નિર્વાણુ.
ર૩ના
૫૨૧૮ના
૫૨૨૨૫
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૨)
કક્કાવલિ સુબોધ-પ. પદ્યને ગદ્યમાં લખવું સારું, પવને ગદ્યથી સાચું બોલ!!; પદ્ધતિ આત્મવભાવની ધારે!., તેથી પ્રભુ સમ થાશે તેલ. રર૩ પરગજુમાં છે સ્વાર્પણ શકિત, પરગજુ માંહી છે પરમાર્થ; પરગજુ પ્રભુને પામે પૂરા, અંતે રહે ન તેમાં વાર્થ. વરરા પક્ષને પ્રત્યક્ષના ભેદે,-કરે!!ન જગમાં વાદ વિવાદ; પરાક્ષ વા પ્રત્યક્ષદશામાં, પ્રભુ ગુણાને લેવો સ્વાદ. ર૨પા પર પૂરે પ્રભુ તે જાણે !, પરદુઃખભંજક પ્રભુ ગણાય; પરદુ:ખેને દૂર કર્યામાં, ધમી પણાની શકિત સહાય. ૨૨દા પરદેશી વા નિજદેશીની, આતમભાવે કરવી સેવ; પરને પોતાનામાં આતમ! !, આતમ તે પરમાતમ દેવ મારા પરધમીનું સારૂં ગ્રહવું, પરધમીના ગુણને ધાર! ! પરધમીની કરે!! ન હિંસા, સ્વધર્મ શ્રદ્ધા પૂરી ધાર!!. ૨૮ પરબ માંડે !! જ્યાં ત્યાં સુખકર, પરબે માંહે ધર્મ છે બેશ; પર અનેક પ્રકારે જાણે!!, સારી પરબ ધરો!! હંમેશ. ૨૨લા પરબડીયે છે દયાનું ખાતું, પરબડી છે દયાનું સ્થાન, પરબડીથી પ્રભુ પ્રગટાશે, થાતાં સત્ય દયા મસ્તાન. પર૩૦ પરબ્રહ્મ છે અનંત શકિત, અનંત ગુણ પર્યાયનું ધામ; પરબ્રહ્મ જે દીલમાં પ્રગટે, કમી છતાં આતમ નિષ્કામ. ૨૩૧ પરબ્રહાની અનંત શકિત,–તેને મહિમા અપરંપાર; અનંત નામે અનંત રૂપે, નિરાકાર નહિં તે સાકાર. ૨૩૨ પરમાર્થોમાં જીવન ગાળે !ા, પરમાર્થોથી જીવ્યું ગણાય; પરમાથી સમ કઈ ન મોટું, પરમાર્થોમાં પ્રભુ પ્રગટાય. પારકા પરમાથી છે ભકતને શૂર, પરમાથીને હેય ન ભેદ; પરમાથી નિર્મોહ થા !! તું, પરમાથીમાં સ્વાર્થ ન ખેદ. ર૩૪માં પરમાથી ભય કાળને જીતે, સર્વજાતના છતે ખેદ, પરમાથી સહ ધમી ગણાતે, વિશ્વ પ્રેમી નિશ્ચયથી વેદ. પાર૩પા પરમાથે જીવ્યું તે જીવ્યું, બાકી જીવ્યું નિષ્ફળ જાણુ!!; પરમાર્થોમાં આતમ મારા, અપઈ જા !! પામી જ્ઞાન. ૨૩ઘ
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪રા
કટકાવલિ સુધ-૫
(૩૪૩) પરમાર્થે છે સર્વ મળેલું, પરમાર્થે વાપર!!નિષ્કામ, પરમાર્થા કરવામાં આતમ!!, તારૂં શિવપુર નિશ્ચય ઠામ. ર૩છા પરમાથી થા !! સ્વાર્થ તજીને, પરમાથે પ્રગટાતા દેવ, પરમાથે પરમેષ્ઠી પદ છે, કરજે પંચ પ્રભુની સેવ. ૨૩૮ પરમેષ્ઠીમાં આતમ તું છે, જેમાં બ્રા સિદ્ધાતમ ધ્યાવ! !; પરલોકે છે ધર્મ સહાયક, આત્મસ્વરૂપમાં લયને લાવ્યા. ર૩લા પરવશ થા !! નહિં માહે જ્યાં ત્યાં, કામે પરવશ આત્મ ગુલામ પરવશતા છે કામ વિચારે, ઠરવાનું તેથી નહિં ઠામ. ૨૪૦ પરવશ કામે ચકી ઈન્દ્રો, પરવશતામાં પ્રેમ ન હોય; પરવશતા છે દેહાધ્યાસે, અસ્થિર મનડું જ્યાં ત્યાં જોય. ૨૪ો પરવશતા છે ચામડી મેહે, નામ રૂપ મેહે પરતંત્ર પરતંત્રને ભાન ન નિજનું, નિર્મોહી છે શુદ્ધ સ્વતંત્ર પરવશ કમે સર્વજીવ છે, સ્વતંત્ર સિદ્ધાતમ નારાય; પરતંત્રતા ત્યાં નહિ સુખ છે, સ્વતંત્રતા ત્યાં સુખડાં ઉભરાય. ૨૪૩ પરવશ થાવાનાં સહુ કારણ, ચેતન સમજી ઘર નિવાર!! પરવશ થાવું હને ઘટે નહિ, આતમ આપ સ્વરૂપ સંભાળ!!. ૨૪૪ પરવશતા છે કામિની મેહે, પરિગ્રહે પરવશતા ધાર!! પરવશ થાવું નરકના સરખું, સ્વતંત્રતામાં સુખ નિર્ધાર. ર૪પા પર્વ સરિખા સંતજને છે, પર્વ સરિખે ધ્યાનને કાળ; પર્વ થકી પણ અધિકી જાણે!! –આમ ભાવના સુખકરનાર. ૨૪ પવને શિવ જાવા માટે, સર્વ લેકને છે નિર્ધાર, પવને છે પ્રભુ પદ લેવા, જ્ઞાનને ધ્યાન થકી નિર્ધાર. ર૪૭થા પરસેવે વાળી જે કાર્યો –કરતા તેઓ ઉન્નતિ પાય; પરસે વાન્યા વણ કાર્યની સિદ્ધિ જગમાં કદિ ન થાય, ૨૪૮. પરસેવે નવગજ વાળે , પ્રભુ આદિ શુભપદને પાય; પરમાર્થે સ્વાર્થો જે ઉદ્યમ,-કરતા તે ઈચ્છિત ને પાય. કાર૪ પરસ્વાધીન થાશે નહિં ક્યારે, સ્વપને નહિં પરતંત્રને સુખ, પરિહર !! પરવશતાનાં કારણ, આત્મસ્વભાવે સહેજે સુખ. ૨૪મા
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૪)
કાવલિ સુબોધ-પ. પરિહર !! મહાદિ વૃત્તિ, પરિહર !! મમતા રાગને રેષ; પરિહર!! પડતીનાં સહકારણ, પરિહર !! પિતાના સહુ દેષ. ૨૫૧ાા પરિહરજે સહુ દુખનું કારણ, આત્મશક્તિઓ સહુ પ્રગટાવી; પરિહરવું ને ગ્રહવું એ બે, તેથી ન્યારો આતમ ભાવ.!. રપરા પરાક્રમથી છે !! જગમાં, પરાક્રમી છે આતમ રાજ; પરાક્રમ પરમાર્થે વાપર ,તેથી મળશે શિવપુર રાજ્ય પર પણ પરાક્રમીનું જીયું સફળું, પરાક્રમી જ્યાં ત્યાં પરખાય; પાકમાં કરવામાં જીવન,–ગાળી જીવ! ! આતમ રાય. ર૫૪ પરંપરાનું સત્ય રહે !! સહ, પરંપરા સાચી તે ધાર !!; પરંપરા જે સેન્નતિકર છે,–તેના યોગ્ય ધરે ! આચાર. રપપા પરાભવોથી દીન બનીશ નહિં, પરાભવોથી થાવ!! સચેત પરાભવોથી ઉઠી આતમ!!, પ્રભુ થાવાના ધર!! સંકેત. પ૨૫૬ પરાભવોથી ગભરાતો નહિં, પરાભવ છે ઉન્નતિ હેત; પરાભૂત થઈ શક્તિ જગાવે,-તેના બળીયા સહુ સંકેત. પર પછા પરાભૂત થઈ છે જેઓ, સ્વતંત્ર થાવા કરે ને કાજ; પરાભૂત તે મડદા સરખા, જગમાં રહે ન તેની લાજ ર૫૮મા પરિક્રમણ છે ધમેં સારું, સેવાભક્તિમાં સુખકાર; પરિક્રમણ કર!! જ્ઞાને આતમ!!, કર !! મેહાદિકને પરિહાર. માર૫લા પરિગ્રહે પ્રભુ દૂર વસે છે, પરિગ્રહે પ્રભુ નહીં પરખાય; પરિગ્રહ મોહીથી પ્રભુ ન્યારે, ગરીબતા ત્યાં પ્રભુ પ્રગટાય. ર૬ના પરિગ્રહ ગ્રહના સરખે દુઃખકર, પરિગ્રહમેહે મુકિત ન થાય; પરિગ્રહ મમતા પ્રીતિ જ્યાં ત્યાં, પ્રભુ પ્રીતિ ત્યાં નહિં સહાય. ર૬ના પરિગ્રહ રાગે પ્રભુ મળે નહિં, પરિગ્રહ ત્યાગે પ્રભુ હજૂર, પરિગ્રહીને સ્વપ્ન સુખ નહિં, અંતે તેમાં ધૂળની ધૂળ, પારદરા પરિગ્રહ લાલચ ગુલામી ત્યાં છે, પરિગ્રહ મેહે પાપ થાય; પરિગ્રહીને ધર્મ ન સુઝે, પરિગ્રહી છે નહિં નિમાય. શારદા પરિગ્રહ બાહાંતર બે ભેદે, આંતર મમતા પરિગ્રહ ત્યાગ ! I; પરિગ્રહ ત્યાગે સાધુના પણ, પ્રભુ સરખે મન ધરજે રાગ. ર૬૪મા
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલ સુબાલ-૫.
(૩૪૫)
૫૨૬૮ ॥
॥ ૨૭૧ ૫
પરિગ્રહ માહ તજ્ગ્યાથી અતર્, આત્મપ્રભુના અનુભવ થાય; પશ્ત્રિહ માટે પ્રભુ ભજે તે, જડના કામી મૂઢ ગણાય. ૫ ૨૬૫ ૫ વ્રત તપ જપ કિરિયાની મમતા, અહુ'તા તે પણ પરિગ્રહ જાણુ ll; પરિગ્રહ સાત્વિક ભાવના ત્યાગે, શુદ્ધ યુદ્ધ થાતા ભગવાન.ર૬૬ા પરિચય કરીને મનુષ્ય પરખા !!, પરિચયથી ગુણ દોષ જણાય; પશ્ર્ચિય કરીને શ્રદ્ધા ધારા !!, પરિચય થાતાં નિશ્ચય થાય. ૫૨૬ા પરિણામે છે અંધ જીવાને, શુભાશુભ પરિણામ તે જાણુ ! !; પરિણમવુ' આતમમાં સારૂ, તેથી પ્રગટે કેવળજ્ઞાન. પરને પરિતાપક નહિ બનશેા, પરોપકારી કરીને વત ! !; પરિત્રાણુ કર ! ! અન્યજીવાનુ, મેાક્ષ જવાની એછે શતા. ૫૨૬ા પરિપાલન કર !! પ્રેમે સહુનુ, પરિપૂર્ણ નિજ બ્રહ્માને ભાવ Il; પરિપૂર્ણતા છે નિજમાંહી, નિશ્ચય એવા અ ંતર્ લાવ્ય. !! ર૭ના પરિભ્રમણ છે કર્મ જગતમાં, અજ્ઞાને પરિભ્રમણેા થાય; પરિભ્રમણ છે માહાયથી, પરિભ્રમણ ધમે સુખદાય. પરિભ્રમણ સારૂ ને ખાટુ', કરજે તેના સત્ય વિવેક; પરિભ્રમણ કર !! પ્રભુને માટે, ધારી સંત ગુરૂની ટેક. પરિવ ન ન આચાર વિચારે, અનંત જગમાં થયાં ને થાય; પરિવત ન પર્યાયે સહુમાં, સમય સમય દ્રવ્યે વર્તાય. પરિવર્તન સારા ને ખેાટાં, સવદેશમાં થયાં ને થાય; પરિવર્તનશીલ જગ સહુ જાણા !!, એવે છે કુદ્રા ન્યાય.ર૭૪૫ પર પિરવાદ ન મેલે !! જગમાં, પરની નિંદા કરવી વાર !!; પરનાં મોં નહિ પ્રકાશે !!, ૫૬ના સદ્ગુણુ હૃદયે ધાર !!. ર૭પા પરિશ્રમ કર !! નિજ હિતને માટે, પાપકારે પરિશ્રમ ધાર !!; પરિશ્રમ કરીને આગળ જાવું,–એવા નિશ્ચય દીલમાં ધાર !!, રા પરિખ બનીને કરેા !! પરીક્ષા, સત્ય જૂઠના નિશ્ચય ધાર !!; પરાપકાર કર !! નિષ્કામે, આનંદમાં મન !! જીવન ગાળ !!. ઘરછા પાપકારીના પ્રતિ બદલેા,-વાળવા માટે સર્વે ત્યાગ !!; પરાપકારી સકિત દાતા, ગુરૂપર ધરજે પુરણ રાગ,
૫ ૨૭૨ ।।
૫ ૨૦૩૫
૪૪
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૬)
કકાવલિ સુબેધ-પ. પર્યામિ શઠ સમજે !! જ્ઞા, પર્યાનું કરજે જ્ઞાન પર્યાયો નિજ પરના સમજે -તેને પ્રગટે સમ્યજ્ઞાન. છે ર૭૯ પર્યાલચ કરી નિજ ગુણની, શુદ્ધિ કરવા ધર!! ઉમંગ પયો નિજના સહુ જાણે !!, બ્રહ્મ ભાવમાં ધારે !! રંગ. ૨૮૦ પર્વ પજુસણ જગમાં મેટું, જેનકેમનું પર્વ મહાન પર્વ પજુસણ પામી આતમ !!, તપ જપ સંયમ કરજે ધ્યાનાર૮૧ પર્વત દરથી મેટા લાગે, પાસે જાતાં તે પાષાણ; પર્વત સમજી ઉંચા માને –તેમાં વતે છે અજ્ઞાન છે ૨૮૨ | પલટે ખાવે સારો ખોટે, ધર્મને માટે પલટે બેશ પલટાઈ જઈશ નહિ મેહે, ધર્મના પલટે ટળતા કલેશ. ૨૮૩ાા પવિત્ર થાવા જ્ઞાનને ધારે !!, જ્ઞાન સમું નહિ વિશ્વ પવિત્ર; પવિત્ર થા જે | આતમજ્ઞાન, જ્ઞાને પ્રગટે શુદ્ધ ચરિત્ર. ! ૨૮૪ | પવિત્રતા પ્રગટાવે ! આતમ !!, ઘેર્યોત્સાહ ધરીને ઉમંગ; પવિત્રતા માટે જગ જી!! –ધારે!! આતમ!! સદગુણ રંગ.ર૮પા પવિત્રતા છે મેહ વિનાશે, પવિત્રતાના ધર!! આચાર; પવિત્રતાના કરો !! વિચારે, પવિત્રતા નિશ્ચયથી ધાર !!. ૨૮દા પશુસમ અજ્ઞાની લેકે છે, પશુબળ ધરીને કરે !! ન પાપ; પશુબળથી માનવ છે હલકે, પશુઓના હરશે સંતાપ. ૨૮૭ પશુઓ જગમાં બહુ ઉપયોગી, ઉપકારી પશુઓ નિર્ધાર; પશુઓના ઉપકાર મારીને, પશુઓને કરી નહિં સંહાર..ર૮૮ પશુઓની કરવી શુભ રક્ષા, પશુઓને મરતાંજ બચાવ!!; પશુઓનાં માંસને રકતને ખાતા, હિંસક જાણે! ફૂર સ્વભાવ. ર૮૯ પશુ પંખીની રક્ષા કરવી, નિજ આતમ સમ માની બેશ; પશુપંખીની રક્ષા કરતાં, નાશે અનંતભવના કલેશ. આ ર૯૦ પશુઓના નાશે જગમાંહી,-અનેક રોગો દુ:ખ પ્રગટાય; પશુપક્ષીની દયા કરતાં, સ્વર્ગતણા સુખ માનવ પાય. પર૯૧ પશુઓની કલે બહુ થાતી, માંસાહારી તેને ખાય; પશઓને રક્ષે !! ઉપગે, જીવદયા ત્યાં ધર્મ સહાય. ૨ા
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કટકાવલિ સુબેધ–૫.
(૩૭) પશુ પંખી આદી સહુ જીવની, દયા કરંતાં પ્રગટે ધર્મ, પશુપંખીની રક્ષા કરતાં, દેશમમાં પ્રગટે શર્મ. પરલ્લા પશ્ચાત્તાપ કરે !! ભૂલેને, પાપને કર !! ઝટ પશ્ચાત્તાપ; પશ્ચાત્તાપથી આતમ શુદ્ધિ, ટળતા અનેક ભવ સંતાપ. ૨૯૪ પશ પયંતી મધ્યમા ખરી, ચારેનું કર!! ઉત્તમ જ્ઞાન, પરા પયંતી જ્ઞાનને જાણે!!, અંતરૂ નાદથી સમ્યમ્ ભાન.ર૯પા પરા પર્યંતીમાં જે પ્રગટે, સત્ય વિચારે તે સહુ જાણ! પરા વિચારે આત્મ અવાજ છે, સમજે જ્ઞાની જન મસ્તાન, પારલ્લા પશ્ચાત્યને પૂર્વમાં , જ્ઞાન ક્રિયામાં છે મતભેદ; પરાપૂર્વથી ચાલ્યા આવે, સમજે તેને રહે ન ખેદ. રિણા પસંદ કરજે સુખકર સારૂં, ઉપકારી પર થાવ ! પ્રસન્ન પસંદ કરવું સાચું સારૂં, વશમાં રાખે છે! ચંચળ મન. ર૯૮ પસ્તા કરી ભૂલ તજી દે છે, ધર્મ કરતાં કરજે પહેલ, પહેલાં થાવું નિર્મલ પોતે, પછીથી કરવી અન્યની ટેલ. સારા પંડિત તે જે શાસ્ત્ર વિચક્ષણ, સ્વપરાશાસ્ત્ર ભેદાદિક જાણું !! પંડિત તે જે સ્થિર પ્રજ્ઞાવંત, સર્વ શાસ્ત્રનું જેને જ્ઞાન છે ૩૦૦ છે પંથે ચાલે ! આતમ !! જ્ઞાને, હળવે હળવે પંથ કપાય; પંથે જનને મેળે મળીયે, પંથ વચ્ચે ? મેળ કહાય. ૩૦૧ પંથી તું છે આતમ !! નક્કી, પંથ વિષે નહિં કરે !! પ્રમાદ પંથમાં ચાલે !! ઉપયેગી થઈ, પંથમાં મહે છે ઉમાદ, કે ૩૦૨ પાખંડ ત્યાગી પંથે ચાલે છે, પાખંડીને તજ ! વિશ્વાસ; પાખંડાનું સ્વરૂપ સમજે !!, પંથી થઈ નહિ રહા ઉદાસ. ૩૦૩ પાક મહેબત પ્રભુની સાચી, પાક સ્તી કર !! પ્રભુની સાથ; પાક સદા તું આતમ ! ચિઘન, ભાવે ભજ ! તું ત્રિભુવનનાથ. ૩૦૪ પાગળ થઈ પ્રભુને ઝટ શે!! પ્રભુ શોધક પાગળ શુભ જાણી; પાગળ સારા ખાટા જગમાં, પાગળ પ્રભુને દેસ્ત સુજાણું ૩૦૫ પાજી થા !! ના પ્રભુભકિતમાં, પાજી તે છે પ્રભુથી દૂર પાછપનું છડયાથી આતમ !! આપ આપ પ્રભુજી સબૂર. ૩૦૬
For Private And Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૮)
કાવલિ સુબોધ–૫.
પાછથી પ્રભુતા છે દૂરે, પાજી જન છે દીનમાં દીન; પાછ મોહે વસે છે દુઃખી, વિતાદિક યોગે પણ ખિન્ન. ૩૦૭ છે પાટુ મારી ન ક્રોધે કોને, પાટુ મારે હિંસા થાય; પાટુ વિવેકની છે સારી –જેથી બેધને શાંતિ થાય. ૩૦૮ u પાટુ મારે તે પશુ સરખો, સમજી પાટુ મારવી વાર છે; પાઠ ભણુ !! સહુને સારા, સારા પાઠ ભણવા ધાર !!. ૩૦૯ છે પાઠક તે સદગુણ જ્ઞાની છે, વિશ્વ લેકને આપે જ્ઞાન, પાઠક જે તે મનને બોધે, ગુણ કરે જે થઈ ગુણવાન. ૩૧૦ | પાઠક દ્રવ્યને ભાવથી થાજે, આતમ તે પાઠક નિર્ધાર; પાઠક થા ! તું નિજને પ્રેમ, પછીથી અને હિતકારા ૩૧૧ પાડ માનજે ઉપકારીને, જ્યાં ત્યાં ગુણને માનજે પાડ પાડ માનીને પાડ કરતાં, ગુણ પ્રગટૅતા હાડે હાડ. ૩૧૨ છે પાણી રાખે!! આત્મ સમપી, પાણીવણ નહિં જીવ્યું જાય, પાણીવણ કિંમત નહિં કની, પાણી વિના નહિં કિંમત થાય. ૩૧૩ પાણી જ્યાં ત્યાં નહિ નાદાની, પાણીવણ જીવંત મરેલ, પાણીવણુ મડદા સમ લેકે, પાવણ નહિ કેઈ ઠરેલ. ૩૧૪ છે પાણીવણ જ્ઞાની નહિં શોભે, પાવણ નહિં શૂર કથાય; પાણીવણ નહિં ખગ્નની કિંમત, પાવણ નહિં અ% સહાય. ૩૧૫ પાણીથી સહુ જગમાં જીવે, પાણી અમૃતરૂપ સુહાય; પાણું ગયું તે ગયું જ સઘળું, પાણી વિના નહિં જીવ કથાય. ૩૧૬ પાણી ઉતરે ઉતર્યું સઘળું, પાછું ચઢતાં ચડયું જ સર્વ પાણી નહિં ત્યાં અજ્ઞાની,-કરતા મેહ વડે બહુ ગર્વ. ૩૧૭ પાણી દ્રવ્યને ભાવથી જ્યાં છે, ત્યાં છે દ્રવ્યને ભાવથી પ્રાણ પ્રાણીનું જીવન પાણી જાણે છે, પાણી વણ પ્રાણુ નાદાન. ૩૧૮ છે પાણું રાખ્યું શૂર થયા તે, પાણી રાખ્યું થયા તે સંત, પાણી રાખે તે છે ભકતે, રાજા ભેગી સત્વ મહંત. છે ૩૧૯ પાણી લજવ્યું તેહ મરેલા, પાણી લજવે રહે ન પ્રાણ; પાણી ન રાખે તેહ મરેલા, પાણી વિનાના સહુ નાદાન. . ૩૨૦ છે
For Private And Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કકાવલિ સુબોધ-પ.
(૩૪૯) પાણી ધારી જીવા ! જગમાં, પાણી વિના જીવ્યું તે ફેક પાણી વિના નહિં ગુણગણ પ્રગટે, પાણી ધારી ગુંણ રોક!!. ૩ર૧૫ પાણી આતમનું છે અનંતુ, પાણી વડે સહુ જીવ જીવાડ! પાણી પ્રગટાવીને આતમ ! પરમ પ્રભુમાં થા!! મસ્તાન. ૩૨૨ પાણી ફેરથી હવા દવાથી, સુધરે દેહાદિક આરોગ્ય પાણી ફેર છે સારો ખોટો --સમજે તે નિરોગ ભેગી. ૩૨૩ . પાતક લાગ્યાં રે કરજે, સઘળાં પાતક દૂર નિવાર !! પાતકીની સંગત નહિં કરજે, સગુણ જનની સંગતધાર !.૩૨૪ પ્રાણ પડે પણ પાતકી થા ! નહિ, પાતક કર્મો સઘળાં જાણ !! પવિત્ર થાવા કર !! સહુ યત્ન -ધર!! સહુ ધર્માચાર પ્રમાણ. ૩રપા પાત્ર બની કર ! શુભ સહુ કાર્યો, સુપાત્ર થા ! તું ત્યજીને દે, પાત્રતા જેવી તેવી ચડતી, જાણ ત્યજી દે! સવળા રેષ. ૩ર૬ પાથ પરભવનું બાંધી લે છે,–જેથી પરભવ સુખડાં થાય; પંથમાં વહેતાં ભાતું સારૂં,–જેથી આનંદ ઘટ પ્રગટાય. ૩ર૭ મા પાદને પૂજે !! ગુરૂ સંતના, ગુરૂ સંતના પાદરે સેવ ! ! પાદને પૂજે !! દેવના પ્રેમે, ટાળો !! સઘળી દુર્ગુણ ટેવ. ૩૨૮ પાદ થકી કર ! ધર્મનાં કાર્યો, ધર્માર્થે વાપરજે પાદ; પાદ અમૂલા ધમીઓના, પાદવડે મળતે આહાદ. ૩૯ છે પાદ થકી સંવરને ધરજે, પાદ થકી કર ! નિર્જર કૃત્ય; પાદ થકી કર !! ધાર્મિક ,-સમજીને વર્તે !! સહુ સત્ય.૩૩મા પાન કરી લે !! સશુરૂ બેધનું, દેવગુરૂ ગુણ કરજે ગાન; પાન વિનાની સફળ પ્રગટે, પ્રગટાવે !! ઘટ ગુણનું તાન. ૩૩૧ પાપનાં સ્થાનક સઘળાં વારી, ધર્મના સ્થાનક સઘળાં ધાર છે, પાપના સઘળા વિચાર વિચાર!, વારી ભાજ!! પ્રભુને નિર્ધાર. ૩૩રા પાપી મનડું રાખ !! ન કયારે, પાપીઓની સંગત ત્યાગ ! પાપીઓને પ્રતિબોધ દઈ, નિષ્કામે પ્રભુ ભાવમાં જાગ !!. ૩૩૩ પાપીઓનાં પાપ ટાળે છે, પાપીઓને દો !! ઉપદેશ પાપીઓને સમજાવીને, ધર્મની કરતાં શાંતિ હમેશ.
ઉ૩૪
For Private And Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩યા
( ૩૫૦ )
કક્કાવલિ સુધ૧. પાપીઓને ધિક્કાર્યાથી, પાપીઓ થતા નહિં શુદ્ધ પાપીઓને જ્ઞાન સમપી,-કરજે સચ્ચારિત્ર પ્રબુદ્ધ. પાપ તજીને થા !! નિષ્પાપી, મનવચ તનથી પાપ નિવાર ! પાપ પુણ્યનું સ્વરૂપ સમજી, સત્કર્મો કર! આત્મસુધાર!!. ૩૩રા પાપોથી જગમાં છે દુઃખે, જ્યાં ત્યાં રોગ અને દુષ્કાળ; પાપથી દુઃખનાં કારણ સઘળાં,મળતાં એવું નિશ્ચય ધારા..૩૩ણા પામર થા ! નહિં પાપ કરીને, પાપીજન પામર નિર્ધાર પામર તે પશુબળને ધારક, આત્મ શક્તિને ધરે ન પ્યાર.૩૩૮ પામર જન છે મેહ ગુલામે, પામર જડની આશ ધરત; પામર પ્રભુથી પ્રેમ કરે નહિં, જડના શગી નિત્ય મરંત. ૩૩લા પાયમાલ થાતા જડ પામર, પામર અજ્ઞાની આસક્ત; પામર આત્મપ્રભુથી દરેક વાત નહિં જે પ્રભુને ભક્ત. ૩૪ળા પામર જડ વસ્તુથી જીવે, ધારે જડમાં સુખની આશ; પામર બહિરૂ આતમ અજ્ઞાની, દેહાદિક જડ વસ્તુ દાસ. ૩૪ પાયે ધર્મનો પક્કો ચણજે, પાયે પક્કો કરી લે !! બેશ, પાર પામ!! તું પ્રભુને પ્રેમે –તેથી સઘળા ટળશે કલેશ. ૩૪રા પાર થજે આતમ !! કર્મોથી, ભોદધિને કર !! ઝટ પાર; પાર થવું છે તારા કરમાં, આપે આપને ઝટ ઉદ્ધાર !!. ૩૪૩ પાતંત્ર્ય તે મોહદશા છે, મરવામાં ભીતિ તે જાણ !! પારર્તવ્ય છે જડ આસકિત, પાતંત્ર્ય તે છે અજ્ઞાન. ૩૪જા પારર્તવ્ય તે નબળાઈ છે, દુર્ગુણ દુષ્ટાચાર વિચાર; પાતંત્ર્ય તે અસકિત છે, કુસંપ દ્રોહ ને ઈર્ષ્યાચાર. ૩૪પા પારદની શકિત ઝાઝી, પારદ રસેન્દ્ર તત્વ કથાય; પારદ તત્વને જાણ વતે,-તે રેગની પાસે જાય. (૩૪૬ પારમાર્થિક કાર્યો કરવામાં,-અપઈ જાતા તે સંત, પરે૫કારે પ્રાણ સમ–તે વિરલા કઈ સંત મહંત. પારમાર્થિક કાર્યોને કરવાં,– તન મન ધન આપીને પ્રાણ, પારમાર્થિક કાર્યો જે કરતાં તેનું જાણું સફળ પ્રમાણ. પ૩૪૮
૩૪૭
For Private And Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપમા
કક્કાવલિ સુબોધ-૫.
( ૩ ) પરભવ જાતાં પહેલાં માનવ, અન્ય ધર્મનાં કરી લે છે! કૃત્ય પરભવ જાતાં પહેલાં માનવ,પરખીને પામી લે ! સત્ય. ૩૪લા પારિતોષિક હરિ કૃપા છે, પારિતોષિક સંતની સેવ; પારિતોષિક સત્કાર્યો છે,–સમજી પ્રેમે ભજી લે ! દેવ. પાપા પાસે તેને પ્રભુ છે નક્કી,–જેને પ્રભુને છે વિશ્વાસ, પાસે છે મુક્તિને સ્વર્ગજ, સેવાભકિતની જે પ્યાસ. પાસે તીર્થો અંતરમાં છે, જ્ઞાન અને આનંદ છે પાસ; પાસમાં મિત્રો શત્રુઓ છે, સાપેક્ષાએ સમજો !! ખાસ. ૩પરા પાંખો બે છે દર્શન જ્ઞાનને,–તેથી શિવપુર પ્રતિ જવાય; પાંગળો આતમ !! ચારિત્ર વણ છે, પાંગળે ચારિત્ર વણ કહેવાય.૩૫૩ પાંગળો અક્રિય માનવ પોતે, પ્રવૃત્તિ વણ પશુ સવ; પાંગળો પરમ ઉદાસ બને છે, મિથ્યા તેને જગમાં ગર્વ. ૩૫૪ પાંચ ઇન્દ્રિયે પૂરી જેને, અંગોપાંગે પૂરણ જેહ, પુય પ્રભાવક ધમી જે નર, પુરૂયવંત છે જગમાં તેહ. ૩૫પા પંચ તે પરમેશ્વરને વાસ, પંચ ત્યાં કાર્યની સિદ્ધિ થાય; પંચ ત્યાં પ્રભુની શક્તિ પ્રગટે-પંચ ત્યાં પ્રભુને ન્યાય સહાય. કપા પાંચ જ્યાં જ્ઞાની માનવ બેસે, જગમાં સાચું પંચ ગણાય; પંચ જ્યાં ઉત્તમ લેકનું, ત્યાં તે, સર્વ શક્તિ બુદ્ધિ પ્રગટાયારૂપા પાંજરાપળે જગમાં જ્યાં ત્યાં –બાંધે !! તેથી પુણયને બંધ પાંજરાપોળે દયાનાં સ્થાનક, દયા ધર્મ નહિં જગમાં અંધ ૩૫૮ પિતા થવું જગમાં મહાદુર્લભ, પાલક રક્ષક પિતા સુબેશ; પિતા પ્રભુસમ ઉપકારક છે, સંતતિના તે ટાળે કલેશ. ૩૫લા પિતૃસેવા ભક્તિ મેટી, પિતૃભતિમાં રહેશે રક્ત, પિતાની આજ્ઞાએ સહુ માને, મેક્ષાથે ગુણ થાશે!!વ્યક્ત.૩૬ના પીળ મળે સમ જગમાં મેટા,–જાવાનાં સહુ કરશે કાજ; પીન બનો!! શક્તિ પામી–તેથી પિંડનું છે સામ્રાજ્ય. ૩૬૧ પુછે !! સદ્દગુરૂએને પ્રશ્ન પુછી નિર્ણય કરશો સત્ય; પુછયા વણ ઉત્તર નહિં મળો, પુછીને કરશે શુભ કૃત્ય. ૩૬રા
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫)
કાકાવલિ સુબેધ–૫. પુઓ !! જ્ઞાનીઓને પ્રેમ, દયાળુ આગળ કર !! પિકાર; પુણયનાં કાર્યો કરનારાઓ, અંતે વૈકુંઠમાંહી જનાર. . ૬૩ પુત્ર છે સાચે માતપિતાને, ગુરૂજનની કરતે સેવ; પુત્રજ સાચે જ્ઞાન ચરણને, શક્તિથી જે થાતે દેવ. ૩૬૪ છે પુત્રને કેળવણી દો!! ખૂબ, આપ !! પુત્રોને શુભજ્ઞાન, પુત્રીઓને શિક્ષા આપે છે, બળવંતી પાકે ગુણખાણુ. ૩૬૫ / પુનઃ પુન: ભવ લેવા પડતા, કર્મથકી જગમાંહી અનેક પુનર્ભવ નહિં લેવા પડતા –એ તે પ્રગટાવ!! વિવેક. ૩૬૬ાા પુરા તવની શોધ કરવી, પુરા તત્વનાં સ્થાપો !! સ્થાન, પુરા તત્વનાં શિક્ષણ આપો !! તેથી સત્ય પ્રગટશે જ્ઞાન. ૩૬ પુરાણ સહુ ઈતિહાસિક ગ્રંથે, વાંચે !! બાઈબલ અને કુરાન; પુરાવે એથી સત્યને જડશે, જેનાગમનાં સત્ય પ્રમાણ. છે ક૬૮ પુરૂષાર્થથી પુરૂષ ગણત, પુરૂષાર્થથી પ્રકટે શક્તિ; પુરૂષ થવું જગમાં દુર્લભ છે, પુરૂષપણને કરશે વ્યકત, ૩૬૯ પુરૂષ બને !! જગમાં સહુ શૂરા, નપુંસક વૃત્તિ દૂર નિવાર !! પુરૂષાર્થવણ માન નહિં છે, પુરૂષપણાને લેશ ન હાર છે. ૩૭૦ | પુરૂષે મેહને જીતે તે છે, મૃત્યુ ભીતિ છતે જેહ; પુરૂષની જગમાં કિંમત છે, સમજી થાશો !! ગુણગણગેહ. ૩૭૧ પુણ બનેજગમાં નર નારી, પુષ્ટિવણ નહિ જગ જીવાય; પુષ્ટિ તે મન તનની શકિત, આત્મિક બળની પુષ્ટિ સહાય. ૫ ૩૭ર છે પુષ્ટિમાર્ગ છે કસરત સારી, પુષ્ટિમાર્ગ છે જ્ઞાનને ધ્યાન, પુષ્ટિમાર્ગ છે સેવા ભકિત, શુદ્ધ પ્રેમને સાચું જ્ઞાન. ૩૭૩ છે પુષ્ટિમાર્ગ છે મરજીવાને, શૂરા લેકે પુષ્ટિ પાય; પ્રેમમાં પુષ્ટિ લહે ન સાચી, વિષય પ્રેમમાં જે મકલાય. ૭૪ છે પુષ્ટિ કરશે મન તન પ્રાણની, જ્ઞાનાદિકની કરશે પુષ્ટિ, પુષ્ટિ સમજ પુષ્ટ બને !! સહુ-તેથી થાશે શાંતિ તુષ્ટિ. . ૩૭૫ પુસ્તક છે સંતેની પુંજી, પંડિત અનુભવ સંગ્રહ બેશ; પુસ્તક છે વિશ્વોન્નતિને, પુસ્તક આપે સુખને કલેશ. ૩૭૬ છે
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખેાધ-૫.
( ૩૫૩)
૫ ૩૭૮ ૫
પુસ્તક સુખકર સારાં ધી, મધમા પુસ્તક દુ:ખકર જાણુ !!; પુસ્તક સારાં ખાટાં સમજી,-સારાં તે આચારે આણુ !!. ॥ ૩૭૭ It પુસ્તક સઘળાં જ્ઞાનાચે છે, સારૂ ખાટુ તેથી જણાય; પુસ્તકમાંથી સારૂં' ગ્રહવુ, સ્વાન્નતિકર માક્ષાર્થે ન્યાય. પુંજી ધર્મ કમાણી સાચી, ધનની પુંછ જૂડી જાણુ !!; પુંજી પરભવ સાથે આવે, સુખકારી આચારે ાણુ !!. પુજી સેવા ભક્તિ તે છે, જ્ઞાન ઉપાસના યોગ પ્રમાણ; પુંજી આતમની આતમમાં, દન જ્ઞાન ચારિત્ર વખાણુ, ૫ ૩૮૦ II પુજી તે છે જ્ઞાનને આન ંદ, શાંતિ પુષ્ટિ તુષ્ટિ જાણું !!; પુજી તંદુરસ્ત તબીયત છે, દેહારાગ્યજ પુંજી માન !!. ।। ૩૮૧ ૫ પુજી સ પ્રકારની વિદ્યા, પુ ંજી ધર્માચાર વિચાર;
૫ ૩૭૯ ૫
પુજી ધીરજ શુદ્ધ પ્રેમ છે, ઉત્સાહી જીવન ઉર ધાર !!. ૫ ૩૮૨ ૫ પુજી આત્મિક શુદ્ધિ તે છે, પુંજી સંવર નિર તત્ત્વ; પુંજી જ્ઞાનને ધ્યાન સમાધિ, સાત્ત્વિક ગુણુ કર્મોને સત્વ. !! ૩૮૩ II પુજી દુ:ખ કરનારી જૂઠું, સુખ કરનારી પુંજી સત્ય; પુજી દુ ણુ દોષની ખાટી, પુંજી પુણ્યનાં કરવાં કૃત્ય. ૫ ૩૮૪ ॥ પુજી પુણ્યાસવની સુખકર, પરાપકાર છે પુજી મેશ; પુજી પરમાતમની ભક્તિ,-જેથી શાંતિ હાય હુમેશ, પુજી આત્મગુણેાની સાચી, કેવળદર્શીન કેવળજ્ઞાન; પુજી તે નિરૂપાધિક સુખ છે, આત્મની પુંજી એવી માન !!. ૫૩૮૬।। પુંઠ ન દેજે સત્કાર્યોમાં, પરોપકારે દે !! નહિં પુઠ; પુંઠ ન દેજે સહાય કરતાં, અંતરમાંહી થા !! નહિ દુષ્ટ. ૫ ૩૮૭ ૫ પુંઠ ન દેજે ભીરૂ થઇને, દાનકર્મામાં દે !! નહિં પુઠ; પુરૂ સમજી વર્તો !! પુરૂ, ચલવા નહિં વનમાં શૂ. ૫ ૩૮૮ ૫ પૂજક થા !! તું સદ્ગુણી ને,-પૂજક થા !! ગુરૂદેવના સત્ય; પૂજ્યપણું વરવાને માટે, પૂજકના ગુણુ ધર !! ને કૃત્ય, પૂજા કરજે શ્રદ્ધા પ્રેમે, પૂજયના ગુણને ગ્રહજે ભવ્ય !!; પૂજક પેાતે પૂજય થાય છે, કુતથી પૂજા કે
૫ ૩૮૯૫
વ્ય.
॥ ૩૯૦ ૫
૪૫
For Private And Personal Use Only
|| ૩૮૫ ॥
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૪ )
કક્કાવલિ સુમેાધ-૫.
૫ ૩૯૧ ૫
પૂર્ણ સ્વયં તું આત્મબ્રહ્મ છે, સંગ્રહ નય સત્તાર્ય જાણું !!; પૂર્ણ બ્રહ્મ પ્રગટ કરવાને, કરજે આત્મસમાધિ ધ્યાન. પૂર્ણ સ્વરૂપે નિજને જાણ્યા, તેા સાષ હૃદયમાં થાય; પૂર્ણ થતાં નહિ રહે ઇચ્છાઓ, પ્રભુ પામે ઇચ્છાએ જાય.રા પૂર' કર !! પેાતાનું ભાવે, અન્યાને પણ પૂરું આપ !; પૈગંબર નિજ અંતર્ માતમ,−છે એવી નિશ્ચયથી છાપ. ॥ ૩૯૩ II પેટનુ કરજે ઠેઠનુ કરજે, પેટ વિના નહીં ઠેઠનુ થાય; પેટને માટે કર !! નહીં પાપે, ધર્મે પેટ ભરી લે ન્યાય. ૫ ૩૯૪ ૫ પેટને માટે હિંસા જૂઠ્ઠું,“ચારી આદિ પાપ નિવાર ! !; પેટને માટે થા !! ન અધી, પેટથી હેતુ કર !! નિર્ધાર, ૫૩૯૫ા પોક મૂકીને રાઇ રહીશ નહુિ, પુરૂષાર્થથી કર !! સદ્ગુપાય; પાક મૂકીને પ્રભુ સ્મરતાં, અંતે થાતી પ્રભુની સહાય. પાકારા સુણીને દુ:ખીના, દુ:ખીઓની વ્હારે દોડ ! !; પોકારા કર !! ધર્માર્થ શુભ, સત્કર્મોમાં અન્યને જોડ !!. ૫ ૩૯૭ ૫
૫ ૩૯૬ u
પેાથીમાંના રીંગણાં જેવું,-વન ધરવાથી શું થાય; પ્રવૃત્તિ કર !! સારી કે જેથી, કથનીપર વિશ્વાસ ધરાય. ૫ ૩૮ ૫ પેાથી વાંચા ! ! સારા માટે, દુર્ગુણેઅને કાઢા !! દૂર; પુસ્તક વાંચી ગુણા બ્રહ્માવણુ, કદિ ન મનતુ તમ શૂર. પેામલા જેવા નિ`ળ ધનથી, દુનિયામાંહી નહીં જીવાય; પૂરાએ જગમાં જીવતાં, બળ બુદ્ધિ ધરી સત્તા ન્યાય. ॥ ૪૦૦ પેાલ પેાલા ગુપ્ત રહેલી, અ ંતે તેના થાય પ્રકાશ; પાલ પેાલા ચલાવજે નહી,-તે તેથી દુ:ખ વિલાસ, પેાલ પેાલા દૂર કરીને, સત્યને આગળ કરીને ચાલ ! !; પાખડીથી ર્દિ ના ડરજે, સર્વ જીવપર થા !! તુ દયાલ. ॥ ૪૦૨ ॥ પાષધશાળા જ્ઞાન ધ્યાનને, સ ંયમ ગુણુનું સાધક સ્થાન; પાષધશાળામાં ગુણુ વરવા, સંયમજ્ઞાનને કરજે ધ્યાન. પૌષધ તે ગુણ પુષ્ટિકારક, આત્મગુણા જેથી પાષાય; વૈષધ તે શુદ્ધાત્મદશાની,-સિદ્ધિ સાધના સત્ય કથાય. ॥ ૪૦૪ ॥
॥ ૪૦૧ ll
For Private And Personal Use Only
૩૯૯ા
॥ ૪૦૩ ll
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુમધ-પ.
(૩૫૫)
૫૪૦૬ ૫
પૌષધ દ્રવ્યને ભાવથી જાણેા !!, જ્ઞાનાન' છે પાષધ બેશ; પાષધ શાળામાંહી પૈાષધ,કરીને ટાળેા !! તન મન કલેશ.l૪૦પા પાષક થાજે સદ્દગુણી જનના, પાષ્ય વર્ગના પેાષક થાવ!!; પાષક થાજે સ્વાધિકારે, પાષક થઈને ગર્વ હટાવ ! I. પોષક થા !! તું આત્મગુણ્ણાનેા, સાત્વિકવૃત્તિના કર | પાષ; પાષક થા !! તુ જ્ઞાનાનંદના, માહભાવના ટાળા ! દોષ. ૫૪૦૭ના પરૂષ હારૂ ધર્મમાં વાપર !!, સત્સ ંગતની ધરજે વ્યાસ; ખાસ કરી પ્રભુ ગુણ વરવાની, જ્યાં પુદ્ગલની છૂટ આશ.૫૪૦૮ પ્યાસને ધરજે મેાક્ષાર્થે તુ, પ્રભુ પામવા ધરજે પ્યાસ; પ્યાસ ખરી જો પ્રભુની લાગે, મનની સઘળી ટળે ઉદાસ. ૫ ૪૦૯૫ પ્રગટ કરી લે !! આત્મ ગુણ્ણાને, પ્રગટ કરી લે !! નિજ પર્યાય; પ્રગટ કરી લે !! સર્વ શકિતયા, પ્રગટ ગુષ્ણેાએ સિદ્ધતા થાય. ૫૪૧ના પ્રગટ ગુણ્ણા જ્યાં જ્ઞાનાનંદ છે, પ્રગટ પ્રભુ તે સત્તા જાણુ !!; પ્રગટ પુરૂષ જ્ઞાની ગુરૂ સતા, સાકારી પ્રભુએ તે માન !!. ૫૪૧૧॥ પ્રગટ શુશુ! ત્યાં પ્રેમી થાવુ, ગુણુ પર્યાયને ઘટ પ્રગટાવ ! !; પરમ સ્વભાવ છે જ્ઞાન ખરેશ નિજ, તે પ્રગટાવવા લક્ષ લગાવ !!, ૪૧૨ પ્રગટ્યા ગુણુ છાના નહિં રહેતા, પ્રગટદશા અંતર્ પરખાય; પ્રગટ્યા સમકિત આદિ સદ્ગુણ,-તેને સ્વય અનુભવ થાય,૫૪૧૩મા પ્રગટાવા!! ગુણુ પૂર્ણ પ્રેમથી, માહભાવને દૂર હૅઠાવ ! !; પ્રગટપણે થા !! આત્મસ્વરૂપે, આપ સ્વરૂપે આપ સુહાવ. ૪૧૪ા પ્રષ પોતાના કર !! ભાવે, અન્યના કરવા નહિં. અપક પ્રક માંહી પ્રગટ પ્રભુતા, નિજપરના કરવા ઉત્કર્ષી. પ્રકાશ કરજે સારૂ જે તે, નઠારૂ તે સહુ દૂર નિવાર ! !; પ્રકાશી થા !! તું ભાતુ પેઠે, દુર્ગુણુ તમને ઝટ પરિહાર !!, ૫૪૧૬૫ પ્રકાશજે તું આતમ !! નક્કી, અધકાર તે છે મજ્ઞાન; પ્રકાશરૂપી નિશ્ચય તુ છે, કર !! પેાતાનું પાતે ભાન. પ્રકૃતિને પુરૂષ એ બન્ને, કાળ અનાદિ અનંત જાણુ ! !; પ્રકૃતિ સુખ અવલખીને, આતમ નિજસુખ જ્ઞાનને માન !!. ૫૪૧૮ા
॥ ૪૧૫૫
૫ ૪૧૭ ||
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૬)
કક્કાવલિ સુબેધ-પ. પુદ્ગલ સુખ અનુભવ્યા પછીથી, આતમ સુખને અનુભવ થાય; પુદ્ગલ સુખ જગમાં છે તાવત્, આત્માનંદ ન યાવત્ થાય. ૪૧લા પુદગલ સુખ છે શાતાવેદની, દેહાદિકથી તેને ભેગ; પુદગલ સુખ છે પુણ્યના ભેગે, દેહીઓને તેને યોગ. ૪૨૦ પુદ્ગલ સુખ પણ સાચું જગમાં, સાપેક્ષાએ તે કહેવાય; પુદ્ગલ સુખ છે સર્વજીને, અનુભવે છે દેહે ન્યાય. છે ૪૨૧ પુદગલ સુખ છે અનિત્ય જગમાં, સદા નહિં કને રહેનાર; પુદ્ગલ સુખ છે ક્ષણિક નકકી, આમિક સુખ સાચું નિર્ધાર. જરા પુદગલ સુખની પેલી પારે, આતમસુખને અનુભવ થાય; પુદગલ સુખની વાસના છૂટે, આતમ અનંતસુખિયો થાય. ૪૨૩ . પુદ્ગલ સુખને મેહ ન છૂટે, આત્મિક સુખ પ્રાપ્પાવણ જાણ! પરમ બ્રહ્મ સુખ અનુભવ આવે, પુદ્ગલ સુખનું રહેન ભાન. ૪૨૪ પ્રકૃતિ સુખ અવલંબીને, જગમાં જીવે છે સર્વ પરમબ્રહ્મ સુખ અનુભવ્યાથી, પુગલ સુખને રહે નગર્વ. ૪૨પા પુગલ સુખ છે ક્ષણિક તેથી, સુખ શેઠું અને દુઃખ અનંત; પુદ્ગલ માંહી સુખની ભ્રાન્તિ, માની મુઝે કે નહિ સંત. ૪૨૬ પુગલ સુખને ભેગ છતાં પણ, જ્ઞાની તેમાં નહિં મુંઝાય; પુદ્ગલ સુખની પેલી પારે, આત્મિક સુખમાં તે હષય.. કરછ ” પુદગલ સુખની ઇચ્છા ટળતી, આત્મિક સુખ પામે નિર્ધાર પુદગલ સુખની વાસના રહેતી, આમિક સુખ પામ્યા વણ ધારી..૪૨૮ પુદ્ગલ સુખની રહે ન ઈચ્છા, આત્મિક સુખ પ્રગટયાથી જાણ! પરમબ્રા સુખ પામવા માટે, તપ જપ સંયમ કરીલે!! ધ્યાન. જરા પ્રકૃતિ છે અવલંબન યાવત, તાવત્ પ્રકૃતિ રહે છે સંગ; પ્રકૃતિમાંહી નિ:સંગી થે-રહેતાં પ્રગટે આતમરંગ. | ૪૩૦ છે પ્રક્ષાલન કર ! ! નિજ દેનું, મન તન વાણી દોષ પખાલ !!; પ્રખ્યાતિ કર ! આમાની જગ, નામ રૂપના દેહને ટાળ !!.૪૩૧ પ્રગતિ કર !! તું પલપલ સાચી, પ્રગતિ પંથે આગળ ચાલ ! પ્રગતિ કરવામાં ઉત્સાહ, ઉમંગી નિજ જીવન ગાળ !!. ૪૩૨ છે
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલ સુબાધ-૫.
તંત્ર.
॥ ૪૩૫
॥ ૪૩૬ ।।
!! ૪૩૭ ।।
પ્રગતિ કર!! તુ યત્નાદ્યમથી, સર્વ જાતિ પ્રગતિ શુભ સુ જાતિના પ્રગતિ વિચારેા, માક્ષાર્થે તે સત્યાચાર પ્રચાર કર !! તું ધર્મ પથના, દુર્ગુણ દોષોને દુર્વાર II; પ્રચંડ થાજે ધર્માર્થ તું, પ્રગલ્ભતાને વેગે વાર !!. ૫ ૪૩૪ ૫ પ્રજા વિના નહિં રાજા કયારે, પ્રજા વિષે છે ઉન્નતિ તંત્ર; પ્રજાજ શાલે સ્વાતંયે જગ, પ્રજાપતિના ઉન્નત પ્રજા અને રાજા એથી જગ, શાંતિ વર્તે છે નિર્ધાર; પ્રજા અને રાજા જો સદ્ગુણી, રાષ્ટ્રોન્નતિ છે ત્યાં નિર્ધાર. પ્રજ્ઞાના મદ કર!! નહિ કયારે, પ્રજ્ઞાના કર !! સદુપયેાગ, પ્રજ્ઞાની વૃદ્ધિ કરવાને, સજાતના પરજે ચેગ. પ્રણય જગત્માં વિષને અમૃત, પ્રણય થકી છે સુખ ને દુઃખ; પ્રેમ જો પ્રભુની સાથે લાગે, નિરૂપાધિ પ્રગટે છે સુખ. ॥ ૪૩૮ પ્રીપાત કરી સદ્દગુરૂએને, વિનયવડે વિદ્યાને શીખ !!; પડતીના મારગ રેશકાશે, કયારે પડે ન માગવી ભીખ. ।। ૪૩૯ ॥ પ્રતિકૃતિ કર!! સારી જગમાં, પ્રતિકુળ લાગે તેને ટાળ !!; પડિતાનાં પ્રણીત શાસ્ત્રો,-તે પર ધર !! અભ્યાસે વ્હાલા ૪૪૦ ॥ પ્રતાપ સારા જગમાં વધશે, ટળશે દુ:ખકર સહુ સંતાપ, પુણ્ય પ્રતાપે સુખને શાંતિ, ત્યાગેા !! સાળી જાતનાં પાપ. ૪૪શા પ્રેમે કરી પ્રતિજ્ઞા પાળે !!, સર્વ જીવાને દો !! પ્રતિએધ; પ્રતિભા ખીલવ !! યે ગાભ્યાસે, દુવિચારી સર્વે રો!!. ૫૪૪રા પ્રતિમાપૂજા પ્રેમે થાતી, પ્રેમ છે પ્રતિમા પૂજા હેતુ ; પ્રભુની પ્રતિમા પૂજી ગુણુ લે!!, પ્રતિમા પૂજા છે ભવસેતુ. ૪૪૩ પ્રતીતિ યારે પ્રભુની થાતી,–ત્યારે જડપર રહે ન રાગ; પ્રભુના અનુભવ પ્રત્યક્ષ થાતાં,-રહે ન જડ માયાના રાગ. ૫ ૪૪૪૫ પ્રત્યાહારને ધારણાધ્યાને, સમાધિથી આગળ તું ચાલ !!; પ્રભુ પ્રાપ્તિનાં સાધન તે છે,-તે પર ધરજે પ્રેમે વ્હાલ. ॥૪૪૫૫ પ્રત્યાહારાદિક સાધનથી, શુદ્ધાતમ ન્યારા છે જાણું !!; પૂર્ણ અસખ્યપ્રદેશી આતમ, જ્ઞાનાન ંદી છે ભગવાન.
For Private And Personal Use Only
( ૩૫૭ )
ધારો!!;
૪૩૩ ॥
૫૪૪૬॥
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૮ )
કક્કાવલિ સુધ-૫.
W
૫ ૪૪૭ !
...
પ્રદીપ પેઠે પ્રકાશી તે છે, આતમ સ્વપર પ્રકાશી જાણું !!; પ્રથમ પ્રભુને અ ંતર્ માંહી, સમજી રાખો !! સર્વસાન. પ્રતિજ્ઞા પાલન થથ રચીને, પ્રકાશ્યું ત્યાંજ પતિજ્ઞા સ્વરૂપ; પ્રતિજ્ઞા પાલન ગ્રંથ ભણે તે, ટાળે સર્વ પ્રકારની ધૂપ, ॥ ૪૪૮ પ્રતિષ્ઠા નિજની પૂરી પામા ! !, પ્રતિષ્ઠા યાગ્ય કરા !! શુભકાજ; પ્રતિષ્ઠાવણુ કિંમત નહીં જગમાં, પ્રતિષ્ઠાયેાગે છેસામ્રાજ્ય. ૫૪૪ા પૂર્ણ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી !! સહુ, જ્ઞાનાન ંદ સ્વરૂપી જે; પ્રતિષ્ઠા રક્ષણ માટે સ્નાપણું, કરવુ એછે ગુણુગણુગેઢું. ॥ ૪૫૦ ॥ પ્રબળપણું પ્રગટાવા !! નિજમાં, પ્રખળપણાથી મળતી સહાય; પ્રખળપણામાં સવે શક્તિ, પ્રબળપણે રક્ષાતા ન્યાય. ॥ ૪૫૧ ॥ પ્રોોધ પ્રગટાવા !! અંતમાં, પ્રખેધથી સિદ્ધિ સહુ થાય; પ્રોધ પ્રગટે એવા સર્વે,ગુરૂગમથી સહુ યે !! ઉપાય. ૫ ૪૫૨ ૫ પ્રભાત તે અંતર્ છે અનુભવ, પ્રભુના સાક્ષાત્કારનું ભાન; પ્રભાત પ્રગટાવા !! અંતમાં,—જેથી પ્રગટે કેવલજ્ઞાન. ।। ૪૫૩ ૫ પ્રભાત પહેારમાં પ્રભુ ભજીલેા !!, પ્રગટાવા!! સ્વાન્નતિ પ્રભાત; પ્રભાતકાળે શક્તિ સ્ફુરાવી, અંતમાં થાશેા!! શળયાત. ૫૪૫૪ા પ્રભુનું સ્મરણ કરીલે !! પલપલ, પ્રભુમાં પૂરણ પર!! વિશ્વાસ; પ્રભુમાં રહીને પ્રભુમય જીવને, જીવવું એ આદશ છે ખાસ. ૪૫પા પ્રભુવિના નહીં અન્યની ઈચ્છા, ઉત્તમ ભકતા ઇચ્છે એમ; પ્રભુની પ્રાપ્તિ માટે જગમાં, સેવાભક્તિ ધમ ને નેમ, પ્રભુ અંતમાં પ્રગટ સત્તા છે, ધ્યાનસમાધિ ભાવે દ્વેષ!!; પ્રભુને પ્રભુ સ્વરૂપે દેખી, જડની માયા સર્વે ઉવેખ !!. ॥ ૪૫૭ ॥ પ્રભુમાં પૂરણુ શ્રદ્ધા પ્રીતિ,-ધરીને ક્ો સર્વે બજાવ!!; પ્રભુ ભૂલ્યા તે ભૂલ્યા સઘળું, પ્રભુ ભજ્યામાં સુરતા લાગ્ય !!, ૪૫૮ાા પ્રભુ ઘટમાં તા સહુ છે પાસે, પ્રભુ પાસે તા સા છે પાસ; પ્રભુ ક્રૂરતા દરે સહુ છે, પ્રભુભવે !! શ્વાસેાવાસ. પ્રભુ સખ્યપ્રદેશી આતમ, અકળકળાવ’ત નહીં કળાય; પ્રભુ છે જ્ઞાનાનંદ સ્વરૂપી, અલખ અગાચર જ્ઞાતા થાય. ૫૪૬૦૫
! ૪૫૬ ॥
૫૫ ૪૫૯ ૧
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવાલ સુબોધ-પ.
(૩૫૯) પ્રભુ છે પુદગલભાવથી ન્યારો, સાપેક્ષાએ રૂપારૂપ; પ્રભુને જાણે પ્રગટ પ્રભુ તે, નેતિ જાણુથા! મન ચૂપ. કે ૪૬૧ છે પ્રભુને મહિમા નહીં કળાતે, પ્રભુ મહિમા છે અપરંપાર પ્રગટ પ્રભુ આતમ કરવાને, તત્વમસિ ઉપગને ધાર!!. ૫૪૬રા પ્રભુપદ પામે વીતરાગી જેમ, પ્રભુપદ પામે સંત ફકીર; પ્રભુપદ પામે જેને જ્ઞાને, અંતરૂ પ્રગટાવે મહાવીર. ૨૩ પ્રમાદશાને દૂર નિવારી, ઉપગે સહુ કર !! કર્તવ્ય; પ્રમત્તતા તે મૃત્યુ જાણે!!, સર્વ પ્રકારે પરિહર્તવ્ય. ૪૬૪ પ્રમાદી થા ?! નહીં કયારે આતમ, વાર !! તું પ્રગટતો સહુ પ્રમાદ, પ્રમાણ તર્કની માથાકૂટી, ધરીને કર !! નહિં શુષ્ક વિવાદ ૪૬પા પ્રમાણ સાચાં સર્વે જાણે!!, સત્ય પ્રમાણે તત્ત્વ વિચાર! પ્રભા વિકાશ ! અંતમાંહી, પ્રભારૂપનિજ આત્મને ધાર!! ૪૬દા પૂર્ણ પ્રમાણિક બનીને આતમ, મનુષ્યભવનું જીવન ગાળ!! પ્રમાણિક જીદગી કર !! તારી, પ્રગટ પ્રભુને થાશે ખ્યાલ. ૪૬ના પ્રયતન કરીને કર!! કર્ત , ક્ષતિ માટે કર ! ! પ્રયાણ પ્રયાણ કરીને જીવન યાત્રા --કરવાનું ધારો!! શુભ જ્ઞાન. ૪૬૮ પ્રવાસ તારો જ્ઞાનાનંદી,–જીવન માટે જગમાં જાણ ! !; પ્રાગ સઘળા પરંપરા એ, સાથે મળીયા છે માન !!. ૫૪૬લા પ્રવીણ થા !! તું કર્તવ્યમાં, પ્રજનેને સારા વિચાર!!; પ્રવૃત્તિ કર!! ધર્માર્થે તું, પ્રવચન સાર સુજ્ઞાનને ધાર !!. ૪૭૦ પ્રવેશ કરીને ગુરૂના દિલમાં, સમાધિમાંહી કરી પ્રવેશ: પ્રવેશ કરીને પ્રભુપદમાંહી, સર્વ પ્રકારના ટાળે ! કલેશ. ૫૪૭૧ પ્રવેશ ઘટે તે સારો, દુષ્ટપ્રવેશે દૂર નિવાર!!; પ્રશસ્તિ પિતાની કર ! સારી, પ્રશંસા વાસના કર !! પરિહાર. ૪૭૨ પ્રસંગ પડે પરખાતા કે, સારા બેટા દુષ્ટને મિત્ર, પ્રસંગ પડે મિત્રે પરખાતા, પ્રસંગ પડે પરખાતું ચિત્ત. ૪૭૩ પ્રસંગ પડ્યાવણ થાય ન કિંમત, પ્રસંગ પડયાથી સત્યપ્રકાશ; પ્રસંગ પામી આગળ વધવું, ધરીને મનમાંહી ઉલ્લાસ. ૪૭
For Private And Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૦ )
કક્કાવલિ સુમેાધ–૫.
;
te ૪૭૯ ૫
;
પ્રસાદ તે દેવગુરૂ કૃપા છે, પ્રસાદથી શુભ સ્વાન્નતિ થાય; પ્રસાદ પામી પ્રભુપદ વરવુ, પ્રસન્ન કરતાં પ્રસાદ થાય. પ્રસિદ્ધ થાતા વિશ્વમાં માતમ, ચેાગી જ્ઞાની જગ હિતકાર; પ્રસિદ્ધ થાતા જિન વીતરાગેા, દયાવત જે નરને નાર. ૫૪૭૬ા પ્રેમે ધર્મ પ્રસાર !! જગમાં, સદ્ગુણુરૂપ શુભ ધર્મ પ્રસાર!! પ્રચાર કર !! તુ જૈનધર્મને, પ્રસાર કર!! સાત્વિક આચાર, ૫૪૭૭.૨ પ્રસ્તાવા સઘળાજ તપાસી, આત્મશુદ્ધિકર ધર !! પ્રસ્તાવ; પ્રસ્તાવા સારા સ્વાન્નતિકર,-તેમાંહી નિજ ચિત્ત લગાવ !!. ૫૪૭:૫ પ્રાગટ્ય અંતર્માં પ્રભુનું, જ્ઞાનાનંદ સ્વરૂપ છે જાણુ ! ! ; પ્રગટપણે વેદીલે !! તેને, તેથી તું થાશે ભગવાન્ પ્રાચીનને અર્વાચીનમાં જે,-સારૂં તેને આદર ધાર !! પ્રાચીનને અર્વાચીનમાં જે,–સાચુ તેના ધરજે પ્યાર. પુરાતત્વના જ્ઞાની થાજે, પ્રાચીન તત્વનુ કરજે જ્ઞાન ; પ્રાચીન ઇતિહાસેાને જાણા!!, સાચી શેાધ પ્રભુની માન ||. ૫૪૮૧૫ પ્રાજ્ઞ બનીને સદ્ગુણુ વરજે, સદ્ભુતનને ઘટ પ્રગટાવ !! ; પ્રાણપણામાં ગર્વદશા નહિ,—એવી પ્રાજ્ઞદશા મન લાવ્ય II. ૫૪૮૨ા પ્રાણને પાષા !! પ્રામાણિકથી, પ્રાણાયામ કરા ! ! નરનાર ; પ્રાણાયામથી શરીર પુષ્ટિ,−થાશે સમજો !! મન નિર્ધાર. ॥ ૪૮૩ ૫ પ્રાણાયામથી પ્રાણની પુષ્ટિ, મનની નબળાઈ દૂર જાય ; પ્રાણાયામ કર્યાથી માનવ, પ્રત્યાહારને ચેાગ્ય ગણાય. પ્રાણાયામ કરો !! નરનારી, શરીર વીય ના રક્ષણ હેત; પ્રાણાયામથી શકિત વધશે,--એવા જ્ઞાનીના સ`કેત. પ્રાપ્તિ કર ! ! તું સ્વાધિકારે, સગુણાની ધરીને પ્રેમ; પ્રબળપણું પ્રગટાવી યત્ને, પામે !! સાચા યાગને ક્ષેમ. ૫૪૮૬૫ પ્રાયશ્ચિત્ત કરીને આતમ !!, મન વચ કાયની સિદ્ધિ ધાર !! ; પ્રાયશ્ચિત્તથી મનની શુદ્ધિ થાતી, એવે છે સાચા નિર્ધાર !! . ૪૮૭ પ્રારબ્ધ વેદજે સમભાવે તુ,–તેથી આતમ શુદ્ધિ થાય ; પ્રારબ્ધ કર્મોમાં આતમ !!, સમભાવે રહે તે શિવ પાય. ૫ ૪૮૮ ૫
॥ ૪૮૪ ૫
! ૪૮૫ ૫
For Private And Personal Use Only
૪૭ાા
॥ ૪૮૦ ૫
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુબોધ-પ.
(૩૬૧) પ્રાર્થના કર !! તું પ્રભુની ભાવે, પ્રભાતમાંહી પ્રાર્થના ધાર!! પ્રાર્થના કર!! તું ભક્તિ ઉમળકે, પ્રભુની સાથે એકતા ધાર...જલ્લા પ્રાર્થના કર!! તું નિજ મનમાંહી આવ્યા વિચારથી ધરી પ્રેમ પ્રાર્થના હૃદયનું ભક્તિ ઝરણું,–તેથી વધશે ભેગને ક્ષેમ. જો પ્રેરક થા !! તું નિજને નિજથી, આત્મગુણેમાં નિજને પ્રેર!!; પ્રેરક થા !! તું પ્રભુપદ લેવા, પ્રેરણા જ્ઞાનની સુખમય લેર, ૫૪૯ પ્રેરણા ઝીલજે અંતર્ પ્રગટી, પરાજ્ઞાનની પ્રેરણ ધાર !!! પરાભકિત સેવાની પ્રેરણું, સમજી કરજે વિદ્ધાર. ૪૯૨ છે પરા ભકિતમાં પ્રભુજી ભાસે, પરા જ્ઞાનમાં પ્રભુ હજૂર, પણ પશ્યતી રહસ્ય જાણ, અથવું ન કયારે પ્રભુથી દૂર. ૪૩ છે પરા પયંતી મધ્યમા વૈખરી, ચારનું રહસ્ય સમ્યમ્ જાણ!! પરા વિચારો તે પૈગામાં, પ્રેરિત પ્રભુનાં ગીત તે માન !!. ૪૯૪ પર પયંતીમાંહી પ્રગટે, ધ્યાન સમાધિયે જે સત્ય; પ્રભુની પ્રેરણા વેદ તે જાણે!!, સત્ય પૈગામાંનું એ કૃત્ય. જલ્પા પરબ્રહા શુદ્ધાતમ જ્ઞાને, નિર્વિકલ્પ દશાએ જેહ પરામાં પ્રગટે સત્ય વિચારે, પ્રભુ ઉપદેશ જાણે !! એહ. ૪૯ પરા પયંતીમાં જે ઉતર્યો, ધ્યાન સમાધિથી જે ભવ્ય પ્રેરણા પાપે પ્રભુની સાચી, જાણે તે સમ્યફ કર્તવ્ય. શા પરા પશ્યતીમાં જે ઉતર્યો, રાગને રોષ હણીને જેહ, પિંડમાં આતમ શુદ્ધ કરે તે,-જિન અહંતપદ પામે તેહ. I૯૮ પરા પયંતી પેલી પારે, પરાજ્ઞાનની પેલી પાર; પ્રભુ મહાવીર છે કેવલજ્ઞાની, સમજાવે સાચું જયકાર. કલા પરાજ્ઞાનની પેલી પારે, અંતરમાં છે કેવલજ્ઞાન, પરબ્રા આતમ પ્રગટાવો !! –એથી સ્વયં થશે ભગવાન્, પ૦૦ અમદા વનમાં મેહ ન પામે, અમદા દેખી ચહે ન કામ પ્રમદામાં નિષ્કામી રહે તે જીવતો સાચે મુનિ રામ. ૫૦૧ પ્રમોદ ભાવના દિલમાં ધારી, સર્વજીના ગુણ લેનાર; પ્રભુપદ પામવા ગ્ય બને છે, સર્વ જીવોપર પ્રભુરામ યાર.પ૦રા
For Private And Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨)
કાવલિ સુબેધ-૫. પ્રમોદ ભાવના જેણે ધારી, સમકિત પામ્યો નિશ્ચયે જાણુ! !; પ્રદ ભાવે શ્વાન દતને, સંસ્થા કૃષણે શાસ્ત્ર પ્રમાણ. ૫૦૩ પ્રમોદ ભાવે ગુણ સહુ ખીલે, અન્યના દેશે નહિં ગ્રહાય; પરની નિંદા દેષ ટળે છે, આતમ શિવપુર પંથે જાય. ૫૦જા પલપલ પ્રભુનું ભજન કરી લે !!, ભજન કરીલે !! શ્વાસોચ્છવાસ; પલક પછીની ખબર પડે નહિં, તજીદે!! પરપુદ્ગલ વિશ્વાસ. ૫૦પા પલપલ ધર્મ કરીલે !! સાચે, પલપલ આતમ !! ભાવે જાગ !!; પલમાં અણધાર્યું સહુ થાતું,પ્રભુ ઉપર કર !! સાચો રાગ. ૫૦ાા પાગલ થા !! તું પ્રભુને માટે, દુનિયા સાથે ડહાપણ ધાર!! પ્રભુના પાગલ ભક્તો મોટા, અવધૂત મસ્તે નિર્ધાર. પાપા પાછા !! નહિં કશું સ થઈને, પાજી થા!!નહિં ધરી પ્રમાદ, પાજીપણાની વૃત્તિને,-છેડી દે !! તું બેટા વાદ. ૫૦૮ પરાણે પ્રેમ થતું નહિં કોઈથી, પરાણે કઈ થાય ન મિત્ર; પરાણે તાણ તેષી કરવું,-તેમાં નહિં કે રસની રિત. ૫૦૯ પાપ પંકમાં પગ નહિં મૂકે !! પરનારીમાં ધર !! નહિં રાગ; પરધનને પત્થર સમ ગણજે, પ્રભુપદ મળશે નિશ્ચય જાગ. ૫૧ પડાઈ લે !! નહિં કેનું દ્રશે, વૈરે પરના લે ! નહિં પ્રાણ પરજીવોનું ભલું કરવામાં –ટાળી દે!! મનથી શયતાન. પ૧ પરજીને દુ:ખ ન દેજે, પરના હિતમાં નિજહિત માન ! !; પરનું ભલું કરવામાં આતમ! – હેમી દે!!નિજતનમન પ્રાણ પર પુંઠની પાછળ શત્રુની પણ, નિંદા કરજે નહિં તલભાર, પિતાની પણ ભૂલ હોય તે –સમજી તેને કર !!પરિહાર. ૫૧૩ પરના પેટને ઠારજે પ્રેમ, પરનાં હૈયાં નહિં સંતાપ !! પરનાં દલડાં નહિં દુભવજે, મનથી પણ નહિં કરજે પાપ. ૫૧૪ પટેલાઈ જૂઠી કરવાની –છડી દઈ નિજગુણને ધાર !! પરની પંચાતે ડાહ્યો થઈ,–પાપવિશે નહિં આયે હારી!. પીપા પુણ્ય થકી માનવભવ પામે –તેને ઓંળે લેશ ન હાર !! પ્રમાદ કરા! નહિં પામરી ચેતના, ભૂ તે ભટકીશ બહુવાર..૫૧૬
For Private And Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
·
કક્કાવલિ સુખાના-૫.
॥ પર૧ ॥
પ્રમાદ માઢ પ્રકારના ત્યાગેા !!, ધરીને આતમના ઉપયેગ; પ્રમાદથી છે પામરતા બહુ, પ્રમાદસમ બીજો નહિં રાગ, ૫૫૧ના પ્રમાદસમ શત્રુ નહિ" કાઇ, પ્રમાદથી બહુ પડતી થાય; પ્રમાદ પ્રકટયા જ્ઞાની જાણે, મૂઢજનેને નહિં સમજાય. ૫ ૫૧૮ ॥ પ્રમાદ ત્યાગે તે ચારિત્રી, અણુપ્રમાદી મુક્તિ પાય; પ્રમાદ જેને વ્હાલા લાગે, દુતિમાંહી તે ભટકાય. પ્રમાદી જીવન ઝેરના જેવુ, પ્રમાદ્રી જીવન છે મધકાર; પ્રમાદી જીવન દારૂ જેવું,-સમજી પ્રમાદ કર!! પરિહાર. ૫૦ ૫ પ્રમાદી થા ! ! નહિ પલપણુ મેહે, અણુપ્રમાદે જીવનગાળ ! !; પ્રભુને પામવા માટે નક્કી,-એવું જીવન છે જયકાર. પ્રભુને પામે પૂરા સતા, થાય ન દુનિયાં માંહી અધ; પ્રમાદ કરીને ખંધાતા નહિ', સર્વ સ ંબંધે તેઢું અખંધ. ॥ પરર ! પડતી મૂકા !! જૂઠી વાતા, પડતા મૂકે !! દુષ્ટ વિચાર; પડતાને પાટુ નિહું મારા !!, પડતાનું નહિં પૂરૂ ધાર !!. ૫૫૨૩૫ પડતી ચડતી સહુની આવે, પડતી ચડતીના ફેર અનત પડતાઓને સહાય કરીલે !!,-સમજી વતે તેઓ સંત. ।। પર૪ ॥ પઢતીમાં પાપાય ભારી, પેાતાનું પણ પારકું થાય; પોતાનાં પશુ હામાં થાવે, દુ:ખે પાડે ચેતન કાય, પડતીમાં ભગવાન છે ખેલી, પ્રભુ ભજન કર !! તું તે સત્ય; પડતી કારણ પૂરા !! ન પાપા,સમજી તજી દે !! પાપનાં કૃત્યાપરા પાછા પડે !! નહિ... પ્રભુ ભજનમાં, પડતી થાતાં પણ નિર્ધાર પડતીમાં પણ પ્રભુ ભજ્ગ્યાથી, આતમ સુખ શાંતિ જયકાર. ૫પરણા પડતાઓનુ' એઠું' લઇને,-દુર્ગુણમાંહી ન પડતું મૂક !!; પડતાઓનુ આઠું લઈને-શ્રેષ્ટ થવાના માર્ગ ન ચૂક !!. ૫પરા પઢતાઓનુ આઠું' લઇને, પાપાચાર વિચાર ન ધાર 11; પડતાઓને સહાય આપી, સુખી કરજે ધરીને પ્યાર, ા પર૯ ॥ પતિતજનાપર પ્રેમને ધરજે, પતિતજનેાપર ધર !! નહિ દ્વેષ, પતિતજનાને ધિક્કારા !! નિહ', કરૂણ ભાવના ધારા !! બેશ. ૫૭૦
॥ પ૨૫ ૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
(૩૩)
॥ ૫૧૯ ૫
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-૫. પતિત જનની સેવા કરજે, દુઃખીઓને કર ! ! ઉદ્ધાર; પતિત થાતાં કર્મોદયથી, જાણ કરૂણ ભાવ વિચાર !!. . પ૩૧ પતિત થવાનાં કારણ છે !!, પતિત થવાના પંથે ત્યાગ !! પતિત જાને ઉદ્ધરેવાને ઉપકારી દૈને કર !! રાગ.. પ૩ર છે પાછળ પે નહિંમેહે પ્રમાદે, આગળ જાવા સ્વાર્પણ ધાર !! પાછળ પડતો પસ્તાવાનું,-સમજી આગળ જા !! નિર્ધાર. પ૩૩ પાછળ પડ ! નહિં કેની કયારે, પાછળ પડતાં રહે ન લાજ પાછળ પડવું છેડી દઈને -પિતાનું રક્ષે !! સામ્રાજ્ય. એ પ૩૪ . પડવું થાતું ભૂલ પ્રમાદે, પડે નહિં તે આગળ જાય; પુણ્ય પાપના હેતુ વિચારી, પુણ્ય કરે તે સદ્ગતિ પાય. ૫૩૫ છે પડતું મૂક!! ન જાણું જોઈ, પડતીના હેતુ સહ ત્યાગ ! ! પાપીઓની પણ કર ! ! શુદ્ધિ, અંતમાં જે પ્રભુને રાગ. પણ પહેલાં પતે શુદ્ધ બને તે –બીજાઓની શુદ્ધિ થાય; પહેલી કર!! પિતાની શુદ્ધિ,–જેથી થાતી અન્યને રહાય. પ૩૭ના પિંડ સુધારે જે જન પહેલાં, તે બ્રહ્માંડ સુધારે જાણ! !; પિંડની શુદ્ધિ કરવા માટે,-હોમી દે! તું તન મન પ્રાણ. પ૩૮ પ્રથમ પ્રમુખપદ વરવા માટે -કરજે મન વચ કાયા શુદ્ધિ પ્રગટ પ્રભુ સંતોની સેવા કરજે ધરજે નિર્મળ બુદ્ધિ. . ૫૩૯ પ્રથમ પ્રભુપદ વરવા માટે,–સર્વજીપર કર !! ઉપકાર પરોપકારી પહેલે થા !! તું,-તેથી પ્રભુપદ છે તૈયાર. . ૫૪૦ | પિતાનું હિત કરીને પહેલાં,-અન્યલોકના હિતને ધાર! પહેલી અવસ્થા એવી સાચી, પ્રભુપદ વરવા છે નિર્ધાર. . ૫૪૧૫ પંડિત જન તે જાણું વર્તે, સુખ દુઃખમાંહી ધરે સમભાવ પલક ન ભૂલે પ્રભુને દીલથી, ખેલે નટ નાગરના દાવ. આ પ૪૨ | પ્રજ્ઞાને મદ કર !! નહિં કયારે, વિદ્યાગર્વથી લાભ ન થાય, પ્રજ્ઞામદ કરવાથી સાચું, કેવળજ્ઞાન નહિં પ્રગટાય. ૫૪૩ પ્રજ્ઞામદ કરવાથી હાનિ, ખીલે નહિં સાચું ચારિત્ર, પ્રણામદ ત્યાગીને આતમ !!, થાજે પોતે શુદ્ધ પવિત્ર. આ પજો
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.
કક્કાવલિ સુધ–૫.
7( ૩૫ )
પડછાયા સમ જગની માયા, વિદ્યા તન ધનસત્તા જાણ પડછાયા સમ પુદ્ગલ સુખડાં,-તેમાં મુએ નહિ કલ્યાણુ, ૫ ૫૪ તા પડછાયા સમ લક્ષ્મી સત્તા, તેની પાછળ પડતા ભવ્યતા
પડછાયાની પાછળ પડતાં, ભૂલીશ પ્રભુપત કર
's; u
થી થાય
ાય. ૫૫૪મા
પનેાતિ તે પાપાય ભારી, દુ:ખની વેળા પુનાતિ તે નિજ પાપ કરેલાં,–સમય પામી પનેાતિ તે કુમતિ કુસ`ગત, પત્નાતિ તે દુર્ગુણ વ્યભિચાર; પનાતિ તે દુગુ દુર્વ્ય સના,-સમજી દૂર કરો !! નરનાર ૫૫૪૮૫ પનેાતિ તે કુમિત્રની સાખત, પેાતાના દોષો જે ભૂલ ! !; પનેતિ ટાળવી સત્કૃત્યોથી, પનેાતિના વ્હેમે નહિં ઝૂર !! પદા પુછી લે !! ગુરૂઓને સાચુ, જ્ઞાની એને સાચું પુછ !!; પ્રત્યુત્તરથી કરી ખુલાસા, પકડીશ નહિ પછી ગદ્ધાપુચ્છ. શાપમના પેાતાનામાં ગુણુ ને અવગુણુ, કયા કયા છે તેડુ વિચાર !!; પેાતાની ભૂલાને પાતે, દેખી તેને કર ! ! રિદ્વાર. પેાતાનું સારૂં જે કરવુ,-તે તે છે પેાતાના હાથ; પોતાનુ તુ કરી લે !! પોતે, પરાશ્રયી થાતાં દુ:ખ સાથ. ॥ ૫૫૨ પેાતાની પ્રગતિના માગેર્યાં, પાતે તેના કર !! નિર્ધાર;
૫ ૫૪ ૫
;
પોતાના સમ ખળ નહિ કાર્ય, કરી નિશ્ર્ચયને ધર!! વ્યવહાર. ૫૫૫ા પોતાને પેાતે ઉદ્ધારા !!, પેાતાને પોતે તુ તાર ! ! પેાતાના પગ ઉપર રહીને,-ચલાવ !! પેતે સહુ વ્યવહાર. ૫ ૫૫૪૫ પોતાના માટે દુનિયાના,—અભિપ્રાયા જે હાય હજાર; પશુ તેમાં તું મુંઝાયાવણ,−કત જ્યેા કર ! ! સ્વાધિકાર. ॥ ૫૫૫ ૫ પેાતાના નિશ્ચય તે સાચા,-તેમાં શકિત ખળ પ્રગટાય; પરના નિશ્ચયમાંહી.બળ નહીં, સ્વનિશ્ર્ચયમાં બળ સુખદાય૫૫૫૬॥ પેાતે પાતાના વિશ્વાસી,−થઇને આતમ !! આગળ ચાલ !!; પોતે જેવુ કરીશ તેવુ, પામીશ એવા ધર!! મન ખ્યાલ માપપણા પિડે તે બ્રહ્માંડે છે સત્ય, પિંડ વિશે પ્રભુને પ્રગટાવ ! !; પિઢમાં આતમ તે પરમાતમ,-સમજી ધ્યાન સમાધિ લગાવ ]], ૫૫મુદ્રના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૬ )
કક્કાવલિ સુમાત્ર-૫.
પદ્માસન આદિ સહુ ગ્માસન, સિદ્ધ કરી કર !! પ્રાણાયામ, પ્રત્યાહારને ધારણા ધ્યાતાં, ધ્યાન સમાધિ સિદ્ધિ ઠામ. ॥ ૫૫૯ ॥ પરિષહુ પ્રગટ્યા સર્વ સહીને, સમતાભાવે ધર !! ચારિત્ર; પાપેાદયથી પરિષદ્ઘ પ્રગટે, આતમ છે તેથી અતિરિકત. ૫ ૫૬૦ li પવિત્ર રહેજે મન વચ કાયથી, સ`ખશ્રીએને કરેા !! પવિત્ર; પવિત્ર મનમાં પ્રભુજી પ્રગટે,—એવી અનાદિ કૃત કુલરીત. ૫૫૬૧૫ પડાવી લે!! ના અન્યના ધનને, અન્યને ખાડામાંહી ન પાડ !!; પડવાના હેતુ સહુ ત્યાગા !!, ૫'થ ચલતાં ત્યજ !! વઢવાડ. પા પરની સાથે સત્તા પ્રમાણિક, પ્રથમથી નિજ જીવન ગાળ ! !; પરના સારામાં નિજ સારૂં',-સમજી પ્રભુથી કરજે વ્હાલ, ॥ પ૬૩ ।। પ્રાણાન્તુ ત્યજ !! નહીં સદ્દવર્તન, પ્રાણાન્ત પશુ ત્યજ !! નહીં ધરું; પ્રાણાંતે પણ પાપ કરીશ નહીં, પ્રાણાંતે પણ કર!! શુભ કર્મ, ૫ ૫૬૪ ॥ પર્વાદિકમાં માનદી થઇ, નિર્દોષ નિજ જીવન ગાળ !!; પંચાતમાં માર ! ! ન માથુ, ૫ંચાતે છે જૂડી ખ્યાલ. ॥ ૫૬૫ ૫ પવિત્ર થઈને જગમાં રહેવુ, મન વાણીને ધાર !! પવિત્ર; પવિત્ર પાસે સદા પ્રભુ છે, રૂડાં તેનાં સદા ચિરત્ર.
॥ પદ ॥
॥ ૫॥
પવિત્ર રહેવા પલપલ પ્રભુને, પૂર્ણ પ્રેમથી દીલ સ’ભાળ 11; પૂરાઓની સંગત કરતાં,-પ્રગટે દીલમાં પવિત્ર ખ્યાલ, ॥ ૫૬૭ ૫ પદ્મપ્રભુને પાર્શ્વનાથજીન, ભજીને આતમ !! કર !! દિનરાજ; પાર્શ્વ પ્રભુ ઉપયેાગે પાસે, આત્મષ્ટિથી ઘટમાં રાજ્ય પૂજાસ’ગ્રહ ગ્ર’થ રચીને, પ્રભુ પૂજાનું કચ્ચું સ્વરૂપ; પૂજાસંગ્રહને વાંચી શબ્યા !!, ટાળા !! મિથ્યા માહની ધૂપ, પ૬૯ પલપલ આતમ !! પ્રભુને જગાવે !!,-ધારી આતમના ઉપચાગ; પ્રવૃત્તિ કર !! સહું સાક્ષી થઈને,-ચાગ છતાં પણ રહી યાગ.રા ૫૭૦ના પ્રકાશ કરજે જગની આગળ, સાચું લાગે તે હિતકાર; પ્રકાશ સાચા જગને દેવા, અંધકારને દૂર નિવાર !!, ॥ ૫૦૧ ॥ પ્રગટાવા !! પ્રગતિના પથા, પ્રગતિ પંથે આગળ ચાલ !!; પ્રશ્ન તેથી આતમ હારા,-થાશે એવા નિશ્ચય ધાર !!, ॥ પર્વ
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કછાવલિ સુબેધ-પ-ફ. પરમાનંદ સ્વરૂપ છે હારૂ, હારીમાં છે મંગળમાલ; પ્રેમ પ્રતીત પ્રગટાવે !! તે, તુજ અનંત અદ્ધિ વિશાલ. ૫૭૩ છે
ફફફા કુલણ થઈ નહીં ફુલે છે, ફજેતીકારક છડે ! દેષ;
ગટ જડમાં સુખની બુદ્ધિ, તજશે ધરશે મન સંતેષ. ૧ ફાતડા સરખા બનો!! ન બલ્સ, ફેલી ખાશો નહીં પરવિત્ત, ફફફાનું ભણતર એ ભણશે –તેથી થાશે વિશ્વ પવિત્ર. ૫ ૨ ફાગણ માસના હેળી રાજા,-સરખા થશો ન મેહે લેશ; ફાવડી સરખી દે!! ન વાણી, ફરજ અદા કરે ! રહી નિર્દોષ. ૩. જંદા માયાના લખ મેટિ, ફસાઓ !! નહીં તેમાંહી લગાર; ફકીર થાશે ફીકર તજીને, જૂઠે ગણે છે સઘળે સંસાર. તે જ છે ફાકી ભરશો અનુભવ જ્ઞાનના, ફાંકે ધરે !! ન ગુણને કેઈ; ગુણધર્મોથી આતમ ફલે!!, ઉપગે રહો !! આતમ જોઈ. ૫ ફાવે તે કરશે શુભ કાર્યો કરો!!નહીં ક્યારે બદફેલ ફાંદ વધારે !નહીં આલસથી, કુલસમા થઈ કરે!! ન સહેલ. ૬ ફળની આશા રાખ્યાવણ સહ, સ્વાધિકારે કરશે કાજ; ફરજ દે પિતાના કેળ, સ્વાતંયે નિજ કરશે રાજ્ય. એ ૭ ફકીરેને સંતેષી રાખો !, ફકીરોની લેશે નહિં હાય; ફકીર ગરીબ હાય શાપથી, વંશ કુલને નાશ થાય છે ૮ ફકીરીમાંહી સુખ છે સાચું, અમીરીમાં સુખ નહીં તેવું;. કિર વિના સુખ મસ્તી પ્રગટે, ફકીરી માંહી ફરતા રહેવું છે ૯ છે પીકર તજે જે સર્વજાતની, સર્વ વિક૫રહિત થઈ જાય; ફકીર ખરા તે પરા પારને, પ્રભુને સત્ય અનુભવ થાય. | ૧૦ || કિર વિના જે કરે કર્તવ્ય, ચિંતા શેક રહિત થઈ જાય; કિર વિનાને આતમ બળિયે, જગમાં અનંત શક્તિ પાયા ૧૧ ફિકર તજીને કર !! કર્તવ્ય, પ્રભુ ધરીને દિલ વિશ્વાસ; ફકડ થઈને જગમાં ફરવું, રહેવું નહિ ક્ષણમાત્ર ઉદાસ છે ૧૨ .
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૮)
કક્કાવલ સુબેધ-કું. ફિકર કર્યાથી મન તન હાનિ, ફિકર કર્યાથી કાર્ય ન થાય; શકરની ફાકી ભરે ફકીર તે, કમગે થઈ જ્ઞાની સહાય. ૧૩ ફિકર વિનાને માનવ બળિયે, મરણુભીતિ જેને નહિં હોય; ફિકર વસે ત્યાં ફકીરાઈની, ફિકર ટાળતાં પ્રભુતા જોય. જે ૧૪ છે ફિક્કડ થઈને તું જગમાં ફરજે, રાગ રેષને કરીને દૂર; ફજેત થા!! નહિં દુનિયામાંહી, નિજમાં આનંદનું છે પૂરા ૧૫ છે ફજેતી મોહવિના નહિં બીજી, મેહથી આતમ !! થાય ફજેત; ફજેતી નહિં પ્રભુમાં જે મનડું -સમજી જ્ઞાની શુભ સંકેત છે ૧૬ ફટકા પડતા દુ:ખના સહુને, તેથી સર્વે પામે શીખ; ફટકા સહુને શિક્ષાદાતા, ફટકાણુ પામે સહુ ભીખ. ૫ ૧૭ ફટકા ઠેકર વાગે ત્યારે,-મનમાં પ્રગટે છે શુભ સાન; ફટકા ઠેકર સહને વાગે,–સમજે નહિં તે છે નાદાન. _ ૧૮ ફરજ બજાવો!!આતમનિજની, ફરજ બજાવે સિદ્ધિ થાય; ફરજ વિનાનું માણસનબળું, સાધ્ય વિના જ્યાં ત્યાં ભટકાય. ૧૯ ફરજ બજાવે શક્તિ પ્રગટે, ફરજ બજાવે છે આનંદ; ફરજ બજાવ્યા વિના ફજેતી, બળિયે પણ જગ થાતે મંદપરમા ફરજ જે સ્વાધિકારે ધર્મ તે, ફરજ બજાવે શાંતિ થાય; ફરજને ચુકે નિર્બળ આતમ !!, સબળે ફરજ બજાવી જાય. પરના ફરજ જે આવશ્યક તે કરવી, ફરજ થકી જન મુકિત પાય; ફરજને નિષ્કામે જે બજાવે, જગમાં સહુથી શ્રેષ્ઠ ગણાય. જે ૨૨ ફરજ બજાવે ! સ્વાર્પણ કરીને તેથી પ્રભુપદ વરશો સત્ય ફરજ બજાવતાં ભાગી જાવે,–તેનાં તન મન નબળાં કૃત્ય. ૨૩ છે ફરજ બજાવે પ્રભુતા પ્રગટે, સેવા ભકિત સિદ્ધિ થાય; ફરજ વિનાને માણસ પશુસમ, જીવંતાં મડદાં તે ગણાય. એ ૨૪ ફરજ બજાવે !! સમભાવી થઈ, રાગરેષને કરીને દૂર ફરજ બજાવતાં મૃત્યુ આવે તો પણ પામશે આનંદ પૂર. ૨૫ ફરજ બજાવતાં ભીતિ તજવી, ચિન્તા શકન કરે ત્યાગ ફરજ બજાવતાં હિંમત ધરવી, ધર પ્રભુ પર પૂરણ રાગ | ૨૬
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુધ-ફ.
(૩૬૯) ફરજ બજાવતાં ઉદાર થાવું, ભેદ બુદ્ધિને કર !! પરિહાર ફરજ બજાવતાં મૃત્યુ થા,-તે પણ હિમ્મત લેશ ન હાર!!. પરા ફરજ બજાવ !! પ્રભુ વિશ્વાસે, ફરજ તે માને !! પ્રભુની ભક્તિ ફરજ તે માને !! પ્રભુની સેવા, ફરજ તે માનો!! પ્રભુની રીતિ. ૨૮ ફરજ તે માને !! વ્યષ્ટિધર્મ છે, સષ્ટિધર્મને તે પણ ભાગ; ફરજ તે સ્વાધિકાર સમજે, કર્મયોગી જ્ઞાની વડ ભાગ. ૨૯ છે ફરજને જાણ ફરજ અદા કર !!, ફરજને જાણવી છે મુશ્કેલ; ફરજ જણાતી સમ્યગ્રજ્ઞાને,–તેથી શિવપુર પ્રાપ્તિ સહેલ. | ૩૦ | ફરજ અદા કરી પ્રભુમાં છો !!, પ્રગટાવી ઘટ પરમાનંદ; ફરજનું જીવન જ્ઞાનાનંદે, પ્રકટા!! નાસે સહુ ફંદ. . ૩૧ ફરવું મુત્યર્થે જગમાંહી, ફરવું પરમાનંદને હેત; ફરવું સશુણ પ્રાપ્તિ કરવા, સત્કૃત્યનાં જ્યાં સંકેત. ફરવું પડકારે જગમાં, ફરવું સગુણ લેવા કાજ ફરવું પ્રગતિ માટે સારું, પ્રગટે આત્મિક શુભ સામ્રાજ્ય. | ૩૩ 1 કુરસદ મળતાં પરોપકારે કરશે જગમાં નરને નાર; ફરી જશે નહિ બોલો બેલી, ફરી જવું તે મોટી હાર. એ ૩૪ છે ફરી જવું તે સારું ખોટું, પુણ્ય પાપ વૃત્તિ સાપેક્ષ; ફરી જવું નહીં ધર્મનું બેલી, સંતજનો એ ઉપદેશ. છે ૩૫ | ફાટફૂટ એ બહુલી હાનિ, ફાટફૂટથી સર્વને નાશ ફાટફૂટથી પડતી થાવે, કુસંપ ત્યાં છે એહ વિલાસ. છે ૩૬ ફાટફૂટે છે પાપની વૃત્તિ, ફાટફૂટમાં છે શયતાન; ફાટફૂટ છે પડતી ચાળા, ઈષ્યનાં સઘળાં તોફાન. ૫ ૩૭ છે ફાટફૂટથી થાય ન શાંતિ, જ્યાં ત્યાં દુઃખો બહુ ઉભરાય; હિંદમાં દાખલા એના બહુલા, હિંદમાં એથી પડતી જણાય. એ ૩૮ ફાનસ સમ સાત્વિક વૃત્તિને –કરીને જ્ઞાનદીપક પ્રગટાવ! !; ફેગટ તમે રજો ગુણ માંહી, ભૂલીશ નહિં ધર !! આત્મિક દાવ. ૩૯ ફાંફાં મારે ક્યાં તું જડમાં, ફાંફાં માયે થાય ન શાંતિ, ફાંફાં માર્યો મળે ન સુખડાં, ઉલટી વધતી મેહની ભ્રાંતિ. ૪૦
For Private And Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦)
કક્કાવલિ સુબોધ-ફ. બ. ફાંસ ન મારો ! ! પરહિતમાંહી, પરોપકારે માર !! ન ફાસ; ફાંસી તે કુમતિ છે અંતર્, ચિંતા શેક તે ફાંસી માન!!. ૪૧ છે ફટકારે દે!નહિં પાપીને, પાપને તું દે!! ફીટકાર; ફીટકારોનું પ્રતિફલ છે તેવું સમજી કર !! સહુને સત્કાર. છે ૪૨ ફિલસુફ થઈને પ્રભુ પ્રેમી થા !, ફિલસુફી તે શુભ સેવા ભક્તિ; ફિલસુફ સાચો પ્રભુને પરખે, ટાળે કર્મનાં પાપ અનીતિ. જે ૪૩ છે ફૂટાકૂટ કરી રાજી થા !! નહિં, શત્રુઓમાં કર ! ! નહિ ફૂટ; ફૂટફૂટથી કેનું ન સારું, ફૂટાફૂટની લે !! નહિ છૂટ. ૪૪ ફરતા રહેવું જગમાં જ્યાં ત્યાં,-સારૂં લેવા દેવા કાજ ફેરફાર છે સર્વજીમાં, કર્મ પ્રભુ છે એ સામ્રાજ્ય. છે ૪૫ છે ફેરે ખાવો ધમાથે શુભ, પરોપકારે ફેરો ધાર !! ફેરે કરીને પસ્તાતો નહિં, ફેર કરતાં પુણ્ય અપાર. ૪૬ ફરી કરતાં પેટની માટે, –મનમાંહી લજજાને ધાર ! ! ફેરી કરવી સારા માટે, ફોગટ મોટાઈ નહિં ધાર ! !. ૫ ૪૭ |
(
૩ .
બખા બહાદુર બળિયા બનશે, બળવંતાથી જગ જીવાય; બળ કળથી સહુ કાર્યની સિદ્ધિ, બચપણથી બલ પા!! ન્યાય. તેના બરોબરિયાની સાથે લડવું, વિશેષ બળથી સલાહ રીતિ; બકવાદિ નહીં થવું કદાપિ, બ્રહ્મચર્ય ધરવું મહાનીતિ. ૧ ૨ | વિશ વર્ષની ઉપર ધરવું, બ્રહ્મચર્ય સહ શક્તિ મૂલ; બ્રહ્મચર્યવણ સર્વથા પડતી, ચડતામાંહી પડતી ધૂળ. વીશ વર્ષપર્યત બાલક સહુ, બ્રહ્મચારી રહેતાં જયકાર; દેશ કેમને ધર્મની ચડતી, અન્યથા પડતી છે નિર્ધાર. છે ૪ સાવિક ગુણને કર્મથી બ્રાહ્મણ, બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ કહેવાય; જ્ઞાન વિના નહિ બ્રાહ્મણ કે, બ્રહ્મજ્ઞાન કરતાં સુખ થાય. કે ૫છે બાલક બાલિકાને કેળ છે, બ્રહ્મચારી રાખી નરનાર; બાળે!! મિયા કામ વિચારે, જશો નહીં સગુણની બહાર છે ૬
For Private And Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબે-બ.
( ૩૭૧) બારીઓ સહુ મનની બેલે !! –જેથી આવે જ્ઞાનપ્રકાશ બુંદ એક પણ વિયેનું રક્ષે!!,–જેથી બહુ ! જગ ખાસ. કેળા બૂરા હસ્તકર્માદિ મૈથુન દે,-છેડી રહેશે બહુ બળવંત; બળવંતા શક્તિમતાથી -જીવાતું જગમાં સ્વતંત્ર. ૮ બાકી રાખે !! નહીં ગુણ લેવા, બરબાદી નહીં કરો ! લગાર; બરફી આદિ મીઠાં ભેજન, તજતાં આરોગ્ય જ રહેનાર. ૯ બાહિર અંતર્ ભેદભાવવણ,–વહેં ! સત્યપણે નરનાર; બુદ્ધિ ધર્મ ગુણેની ધાર !!, બહુ બોલતાં દુઃખ અપાર છે ૧૦ છે બહિરાતમપદ તજીને આતમ !!, અંતર્ આતમપદને પાવ!! ; બળિયા પરમાતમપદ પામે, પારમાતમપદ પ્રેમ જગાવ !!. કે ૧૧ છે બહોતેર આદિ સર્વક્લાનું,ભણતર ભણતાં જે નરનાર; તે બૂડથલ જગમાં રહેતાં, બને બાહોશ સદા જ્યકાર. છે ૧૨ છે બહોતેર ઉપર ધર્મકલા છે, જેનધર્મ જગમાં આધાર; બચે દુર્ગુણ દેથી તે, જેનપણું સ્વતંત્ર વિચાર !!. ! ૧૩ બોલે !! સારા બોલ વિચારી, આતમ તારો !! આપ આપ; બખા ભણ્યા ગણ્યા કહેવાશે, વર્તનની જગમાં છે છાપ. મે ૧૪ છે બાહથી પુરૂષાર્થ કરીને-જીવ !! જગમાં નરને નાર; બાજીગર બાસમ દુનિયા –સમજી ધર્મ કરો !! સુખકાર. ૧૫ બુદ્ધિસાગર આતમ તું છે, નામરૂપથી ભિન્ન છે જાણ! ! બુદ્ધિસાગર બ્રહ્મ પ્રભુ તું, દેહાદિક સાધન તુજ માન !!. ૧૬ બાવન અક્ષર બાહિર તું છે, બુદ્ધિસાગર આતમ જાણ!!; બાવન બાહિર બાવન બોલે, અનામી તું નામ પ્રમાણે છે ૧૭ બાવન અક્ષરનાં જે નામે,-એવાં તારાં અનંત નામ; બુદ્ધિથી તે જાણે પણ તું, ભિન્ન છે તેથી સત્ય અનામ. ૧૮ છે બુદ્ધિસાગર નામ તે ફક્ત, દેહને ઓળખવાને કાજ; બાવન બાહિર આત્મ અનામી, શબ્દોથી ન્યારું મુજ રાજ્ય. ૧ભા બાહાકૃતિ પુગલ કાયાની, દેહરૂપાદિકથી છું ભિન્ન; બુદ્ધિસાગર ચિદાનન્દમય, આત્મપ્રભુ તેમાં હું લીન ૨૦
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૨ )
કઝાલિ સુધ - અ.
બુદ્ધિસાગર આદિ અનંતાં, નામને રૂપાએ જે વેદાય બ્રહ્મ સ્વરૂપી સૈા માંહીને, સાથી ન્યારી ચેતનરાય. બ્રહ્મ સ્વરૂપ સ્વરૂપે જણાવ્યું જેણે,તેને વૃંદુ કાટિવાર; બુદ્ધિસાગર આતમ જાણ્યા, નામરૂપ નિ:સંગ વિચાર, બીજાઓના દાષા દેખે, દેખે જે નહીં નિજના દોષ ; ગૂડથલ મૂર્ખ છે જે ભૂલ દેખને, ગુણરૂપે કરતા ઘટ પેોષ. ૫ ૨૩ ૫ માહિર અંતર્ આતમ ધ્યાવેા !!, બાવનથી પણ માહિર જાણુ !! આવનને જે ખેલે જાણે, બાવન પણ તેથી અજ્ઞાન. યુદ્ધે તે શુદ્ધાતમ જિનવર છે, સિદ્ધસ્વરૂપી ગુણધરનાર; યુદ્ધે તે સત્તા એ નિજ આતમ, વંદુ પ્રણમું વારંવાર. માલ્ય થકી બ્રહ્મચારી તે નર, વીર્ય નૂરથી નિતરે અંગ; બ્રહ્મચારી નૈષ્ઠિક તે સાચા, નહીં મૈથુન ભોગેચ્છારંગ. બ્રહ્મચર્ય તે દેહ વીર્ય નું,બિંદુ ન ખરતા સ્વપ્નથી લેશ; બ્રહ્મચારી તે નરને નારી,—જેને નહીં મન કામના કલેશ. ૫ ૨૭ ॥ બ્રહ્મચારી નર નારીઓનું, સત્યારાગ્યને ચળકે દેહ;
૫ ૨૪ ।।
બ્રહ્મચારી તે કાયથી મનથી, બિંદુ ખરે નહીં કામ ન રેહ. ॥ ૨૮ ॥ બ્રહ્મચારી જે નરને નારી, વીશ વર્ષ સુધી રહેનાર; બ્રહ્મચર્ય છે દ્રવ્યને ભાવથી, દ્રવ્ય તે ભાવના હેતુ સાર. બ્રહ્મચર્યની રક્ષણકારક, નવવાડા સાચી હિતકાર; બ્રહ્મચર્યના અનન્ત મહિમા, બ્રહ્મચર્યની શક્તિ અપાર. બાળલગ્ન તે પશુ ચાજ છે, બાળલગ્નથી સર્વે વિનાશ; માળલગ્નથી દેશ કામની,-પડતી થાતી સમો !! ખાસ. ૫ ૩૧ ll બાળલગ્ન હિંસા યજ્ઞામાં, મલક હામે જે નરનાર; ખાલક હત્યાનાં કરનારાં, આ ભવમાંહી દુ:ખી થનાર. ખાલલગ્નથી ક્ષયાદિ રાળા, સંતતિ નમળી રાગી થાય; બહાદૂર સંતતિ તેથી ન પાકે, ગુલામ સંતાનેા જગ થાય. ૫ ૩૩ ખાલલગ્નથી પરંપરાએ, પ્રજા સંઘને રાષ્ટ્રના નાશ; ખાલલગ્નની હિંસા ટાળેા !!,–સમજીને નરનારી ખાસ.
॥ ૩૪ ૫
For Private And Personal Use Only
॥ ૨૧ ॥
૫ ૨૨ ।।
॥ ૨૫૫
૫ ૨૬
૫ ૨૯ ૫
|| ૩૦ ||
॥ ૩૨ ।।
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-બ. ભ. (૩૭૩) બંધ તત્ત્વ તે આતમ સાથે, રાગે રેશે કમેને બંધ બંધ છે ચાર પ્રકારે જાણે !!, અજ્ઞાની કર્મ છે અંધ. ૩૫ બંધનું કારણ મુખ્ય મેહ છે, બંધ છે જેને તેની મુક્તિ; બંધ સમયમાં ચેતે !! આતમ!!, કર્મબંધમાં નિજ અશક્તિ. ૩૬ બંધને કર્તા આતમ પોતે, જ્ઞાને કરતે બંધને નાશ બંધાતાં નહીં નવીન કર્મો, જ્ઞાન અને વૈરાગ્યે ખાસ. ૩૭ બાંધે તે છે છોડવા શક્ત જ, આમેપગે છે નહીં બંધ; બંધાતા નહીં જ્ઞાની ભક્તિ, અનાદિ કર્મને જીવ સંબંધ. | ૩૮ છે બ્રાહ્મણ તે જે બ્રહ્મને જાણે, સાત્વિક વિદ્યા સાત્વિક કર્મ, બુદ્ધિ સાત્ત્વિક બ્રહ્માનુભવ, અનુભવતો જે બ્રહ્મનું શર્મ. કે ૩૯ છે બ્રાહ્મણ તે જે બ્રહ્મથી વૃત્તિ-કરતાં ગાળે આયુ: સવે; બાહ્યાંતર સદગુણને પામે, ગુરૂ શિક્ષક થે કરે ન ગર્વ. ૪૦૫
મ
ભક્લા ભણતર ભણશે પ્રભુનું, ભગવંતપર મૂકે !! વિશ્વાસ; ભણે!! ભકિત સેવાનાં કાર્યો, ભાગ્યદશાને તેથી પ્રકાશ. મે ૧છે ભલા ભલા પણ ચાલ્યા જાતા, અમર રહે નહીં જગમાં કય; ભગિનીસમ પરસ્ત્રીને માને, વર્તે તે જગ સુખિયો જોય. છે ૨ ભણ્યા ગણ્યાનો ગર્વ ન કરશે, ભ ભૂલતે નક્કી માન ! ભાગીદાર પ્રમાણિક કર, ભમો!! નહીં ભૂલી નિજ ભાન. | ૩ ભાજન સ્વચ્છ ધરે !! ભૂખ લાગે,–ત્યારે ભેજન જમશે ખાસ; ભય રાખે !! ચોરી નારીને, પ્રભુના સાચા બનશે દાસ. તે જ છે ભૂંડું પરનું કરે !! ન કયારે, કરે !! ભલાઈનાં સહકાજ; ભીડ વખતમાં ગભરાવું નહીં, ભીરું બનતાં થાય ન રાજય. એ પછે ભાડાની કોટડીસમ કાયા-પિતાની કયારે ન થનાર; ભકિત કરતાં ભય લજજાને, ખેદને તજીએ હૈ હુંશિયાર. . ૬ ભા!! ભાવના બાર ચારને, ભાવથી પ્રગટે કેવલજ્ઞાન; ભગવદ્દ ભજન કરતાં દુખે –પડે તેથી નહીં ચળે !! લગાર.
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૪ )
કક્કાવલિ સુબોધભ.
!! ૮ ॥
| ૯ ||
# ૧૧ k
।। ૧૨ ।।
। ૧૩ ।
ભાળા !! ગુણને ભાવના ભાવેા !!, કિંદ ન છંડા !! સત્ય ભલાઇ; ભલ્લા એવું ભણતાં ગણતાં, ભગવંત મળવાની છે વધાઇ. ભલાકાર્યમાં ભાગજ લેશે, રાખેા !! નિજ આતમનું ભાન; ભલું કરતાં શિવપુર જાશા, આપો આપ થશે। ભગવાન. ભલાં ધર્મનાં કાર્ય ન ભાંગેા !!, ભેળા થાશે। નહીં અજ્ઞાન; ભૂંડામાં કિદે ભાગ ન લેશેા, ભાષણ કરવાં ખની ગુણવાન્. ।। ૧૦ । ભેળા જન ભરમાતા ભમે, ભેાળા થાશે! !! નહીં નરનાર; સેાળાને દુનિયા છે તરવી, ભાંડપણું તજશે નિર્ધાર. ભારત સહકાર શિક્ષણુ કાવ્યની, રચના કીધી મેં સુખકાર; ભારતની સત્યાન્નતિ કરવા, વાંચા !! પ્રેમે નરને નાર; ભજનસંગ્રહના ભાગ એકાદશ, રચિયા મેં કરવા ઉપકાર; ગુરૂગમ શ્રદ્ધા એ જે વાંચે,તે તે પામે ભવપાર. ભાષાસમિતિ સમજી વર્તો !!,−કરી વિચારે સારૂં એલ !!; ભાષાગુપ્તિથી ગુણ પ્રકટે, સત્ય વાતના કર !! મન તાલ. ॥ ૧૪ ૫ લિંગની સાથે પણ અણુજાણ્યા, ચાટામાં સાથે નહીં ચાલ !!; ભય આવે એવાં સ્થાનકને,વર્ષે સુખ શાંતિ નિર્ધાર. ભારત સહકાર શિક્ષણુ કાવ્યે, દીધી મેં જગલેાકને શીખ; ભણે ગણેને જે પ્રવર્તે,−તે માગે નહીં જગમાં ભીખ. ભારતમાં સેવા ભક્તિ છે, આત્મજ્ઞાન વિદ્યાને દાન; ભકતા જ્ઞાનીએ બહુ પાકે, આલસ ઇર્ષ્યા કુસંપ માન !! ॥ ૧૭ । ભારત ગુરૂસમ સર્વખંડમાં, ભારત જાગ્યાથી જગ શાન્તિ; ભારતમાં બળકળ બુદ્ધિને,-સંપ શોધ !! વધતાં વિજ્ઞાન. ॥ ૧૮ ૫ ભારત આતમ જ્ઞાનની આગળ, યૂરોપ આદિ દેશેા ખાલ; ભારતદેશની ચડતી થાશે, સદ્ગુણુ વૃન્હેં મન કર !! ખ્યાલ, ૫ ૧૯ ॥ ભંગીએ અન્ત્યજ તે જાણા ! !, વ્યભિચારી કરે દારૂપાન; ભૂંડું કરવામાં જે શૂરા, દ્રોહી નાસ્તિક દુર્ગુણખાણુ. લગી તે નિન્દક મહાપાપી, ભગમાં સુખ માને નિર્ધાર; ભક્તિ સેવા ધર્મ ન ધારે, જ્ઞાન ત્યાગને સત્યાચાર.
। ૧૫ ।
॥ ૧ ॥
!! ૨૦ ॥
॥ ૨૧ ||
For Private And Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુમધ–ભ.
॥ ૨૨
૫ ૨૫ના
૫૨૮૫
ભીતિ દે!! નહી કેને ક્યારે, ભીતિ તે હિંસાનું કાજ; ભીતિ દેતાં ભાતિ થાવે, ભીતિ તે હિંસા સામ્રાજ્ય. ભય પમાડે। !! નહી જગ કેને, મૃત્યુ ભીતિ લેશ ન આપ !!; ભીતિ નહીં મૃત્યુસમ કેાને, મૃત્યુભય મહાદુ:ખની છાપ. ૫ ૨૩ ॥ લયથી કેાઈને મળે ન શાંતિ, ભય દેવાથા મૃત્યુ થાય; ભય પામેલાં લેાકેા ઉગારા ! !, નિર્ભયતાથી સુખ સુહાય. ૫ ૨૪ ૫ ભય નહિં ધરવા મૃત્યુ થતાં પણ, નિર્ભયતાથી કર ! ! સૈા કાજ; ભીતિ છે હિંસાનું કારણ, ભીતિથી દુ:ખી છે સમાજ. ભય કરતાં હિંસા ફળ પામીશ, ભયથી ભીતિ ફ્ળ નિર્ધાર; ભય આપે !! નહિ શત્રુને પણ, ભયથી મૃત્યુ થતું મન ધાર!!. ૫રંદા ભીતિમાંહી દુ:ખ વસે છે, ભીતિનું કારણ અજ્ઞાન; ભીતિનું કારણુ મમતા છે, ભીતિ દેનારા શયતાન. ભીતિ શંકાથા મૃત્યુ છે, ભીતિથી છે દેહ વિનાશ; ભીતિ જેને લેશ ન લાગે,-તે જ્ઞાની છે અવધૂત ખાસ. ભીતિ સર્વજીવાની ટાળેા !!, અભયદાનથી જીવ ઉગાર !! ; ભીતિ જ્યાં ત્યાં મન નિર્બળતા, પ્રભુ ભજનથી ભીત નિવાર!!. ૫ ૨૯ ૫ ભીતિ મૃત્યુપ્રદ નહિ આપેા !!, ભયની વૃત્તિને સંહાર !!; ભીતિ પમાડી ભયને પામીશ, ભય પામેલાં લેાક ઉગાર ! !. ૫૩૦ના ભરામે ધર !! તું પ્રભુના પૂરા, કર્મવિના નહિં મૃત્યુ થાય; ભીતિ પર ! ! નહિ કેની ફ્રાગટ, ભીતિથી નહિં શાંતિ પાય. ભીતિ ધરે છે ફાગટ શાને,-કમેં લખ્યું તે નિશ્ચય થાય; ભીતિ કરતાં વળે ન કાંઇ, ભીતિ તે પ્રભુ પ્રેમે જાય. ભીતિથી કાર્યો નહિ થાતાં, ખીકણથી શું ? જગ જીવાય; ભીતિ મૃત્યુની પણ ધર ! ! નહીં, નિર્ભતાથી જીવ્યું જાય. ૫૩૩ ભયથી આયુષ્ય વીર્ય ઘટે છે, એકદમે મૃત્યુ થઇ જાય; ભીતિની કન્નેિ રીતિ ધર !! નહિં, ભીતિ એ છે મૃત્યુ ઉપાય. ૫૩૪ના ભરાસા ધર ! ! તું પ્રભુને પૂરા, ભયથી ક્યાં તું હાંી જાય; ભય તજીને ચાલે !! આગળ, નિર્ભયતામાં શાંતિ સહાય. રૂપા
For Private And Personal Use Only
( ૩૦૫ )
॥ ૨૭૫
૫૩૧ાા
શાપુરા
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૬ )
કક્કાવલિ સુમેધ–ભ.
૫૩ા
૫૩ણા
૫૩૫
us!
ભયથી ડરતાં ભાગી જાતાં, ભય સામે આવી દેખાય; ભયની સામે કુસ્તી કરતાં, ભીતિ દુઃખા ભાગી જાય. ભીતિ વિચાર દે !! નહિં કેાને, મૃત્યુની ભીતિ નહિ આપ ! !; ભય પમાડી નબળાઓને, દુ:ખનું કારણ લેશ ન છાપ !!. ભય ટળતાં નિર્ભયતા પૂરી, નિર્ભયતાથી સુખને શાંતિ; ભીતિના વિચારે સઘળા, ભયકાામાં મેાહની ભ્રાંતિ. ભલા ભલા પણ ભયને પામે, મૃત્યુ સામું જબ દેખાય; ભય નહિં પાસે મૃત્યુ દેખી, તમ તે જ્ઞાની ભક્ત સહાય. ભાગી જા !! નહિં ભયથી જ્યાં ત્યાં, થનાર હાય તે નિશ્ચય થાય; ભાગી જાતાં ભય નહિં ટળતા, એવું અંતમાંહી લાવ્ય !!. ભયની મેાટી ભૂલ ભૂલામણી, ભલા ભલા ત્યાં કરતા ભૂલ; ભયને સર્વપ્રકારે ત્યાગી,-આત્મપ્રભુમાં થા!! મસ્જીä. ભય છે સારા ખાટા જગમાં, પાપથી અને પાપ નિવાર ! !; ભીતિ ધર ! ! નહિં ધર્મ કરતાં, પાપથી ડરવું તે સુખકાર. ૫૪રા ભયથી હિંસા ભયથી જૂઠું, ભયથી ચારી કરવું થાય; જય ત્યાગ્યાથી હિંસાદિક નહીં, ભય ટળતાં પ્રભુમાંહી ભળાય. ૫૪૩૫ ભણતર ભણુ !! નહિં ભયનું કયારે, નિર્ભયતાનું ભણતર ધાર ! !; ભણવું ગણવું નિર્ભય થઇને, મૃત્યુ ભયને તજ !! અહંકાર. ૫૪૪૫ લીતિના આચારો ખાટા, ભીતિથી વિશ્વાસ હણાય; ભીતિથી નિર્મૂલતા પ્રગટે, ભીતિ મડદા સમી ગણાય. ભયને ત્યાગી નિર્ભય થા ! ! ઝટ, મૃત્યુ ભયને દૂ૨ નિવાર ! !; ભાવી ભાવ અને છે સર્વે, ભય મળે નહિં શાંતિ લગાર.
૫૪ll
૫૪મા
F
For Private And Personal Use Only
શાળા
im
ભાળા થઈને ભય શું કર ! ! તું, આતમ ઝટપટ નિર્ભય થાય ! !; ભાવી આગળ ભય શું કરતા, નિર્ભયતાની ભાવના ભાવ ! !. ૫૪ળા ભયથી ભરમાઇશ નહિં કયારે, ભય પમાડે તે કર !! દૂર; ભાવી ભાવ હશે તે થાશે, મનમાં નિશ્ર્ચય ધર !! ભરપૂર. ભાવી ભાવ પ્રમાણે થાતું, બીવાથી નહિં જીત્યું જાય; ભયથી ન્યારા આતમ માની, જ્ઞાની નિર્ભયતાને પાય.
૫૪૮ાા
જા
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાતિ સુખલા
( DIV )
પરા
ભીતિવજી તું કાર્ય કરે જા !!, પાપથી ડર ! ! નેપાપ નિવાર ! !; ભણ્યા ગણ્યા તું ત્યારે સાચેા,-નિર્ભયતા પ્રગટે સુખકાર. પગા ભાવી ભાવ હશે તેમ થાશે,-માની ઉદ્યમ લેઇ ન ફંડ ! !; ભાવી ભાવ જ્યાં ઉદ્યમ ત્યાં છે,જાણી ધર્માદ્યમમાં મંડ. ! ! પા ભાવી ભાવને નિશ્ચય કર ! ! પણ, ઉદ્યમથી નિજ કાર્યને સાધ્ય; ભવિતવ્યતા જેવી તેવી, ઉદ્યમની બુદ્ધિ આરાધ્ય ! !. ભયસંજ્ઞાને ત્યાગા ! ! આતમ ! !, ભયસંજ્ઞા છે માહનું ઠામ; ભયસંજ્ઞા ત્યાં નિર્ભયતા નહિં, ભયસંજ્ઞા ત્યાં દુ:ખ છે જામ. ાષા ભય કરતાં મરવાનું થાતું, પ્રાણદિકના થાય વિનાશ; ભય નહિં આતમપ્રભુને કયારે, નિભૅય આત્મપ્રભુ છે ખાસ. ૫૫૪ા ભય છે સાત પ્રકારે જાણું! ! !, સાત પ્રકારે ભયને ત્યાગ ! !; ભયને આતમ ઉપયેાગે હજુ ! !, આત્મપ્રભુમાં ધારો રાગ. ાપા ભૈરવ થા ! ! તું મેહને હણવા, કાલતડ્ડા પશુ ભૈરવ કાલ; ભૈરવ આત્મપ્રભુ તું પાતે, પોતાની શક્તિ સંસાળ ! !. ભય પામીશ નહિં. કાલથકી તું, આત્મપ્રભુ છે નિત્ય અકાલ; ભય પામીશ નહિં મૃત્યુ થકી તું, મરે નહિં તું આતમ !! બાળ. Uપછા ભૂંડું કર ! ! નહિં કેાનું કયારે, ભૂંડા સર્વવિચારા ત્યાગ !!; ભૂંડાનું પણ ભૂંડું કર !! નહિં, ભૂંડા ઉપર ધર ! ! પ્રભુ રાગ, પા ભૂંડાઈમાં નર્ક છે નક્કી, ભલાઇમાંહી સ્વર્ગ છે માન !!; ભૂંડા સાથે ભૂંડા નહીં થા ! !, ભલાઇમાંહી છે ભગવાન્ ભૂંડાઓનું ભલું કરવામાં, ઉત્તમ સંતપણું છે જાણું ! !; ભૂંડા સાથે ભૂંડાં થાતાં, ભૂંડાઇનું પાતે સ્થાન. ભુંડાઓનું ભલું ઈચ્છવું,—તેથી પ્રગટે છે ભગવાન; ભૂંડાઇથી લેાક મચાવેા !!, ભૂંડાઈથી છે અહુ હાણુ. ભૂંડાઓને સારા કરવા,—એમાં સંતપણું છે સત્ય; ભૂંડાઓનું ભૂંડુ કરવું,—એવું છે માહીનું કૃત્ય. ભૂંડાઇની વાસના બ્રી–,રાઇ રાઇને તેને ત્યાગ !!; ભૂંડાઈના પંથે ખા, તે પર કદિ ન કરશે. રાગ,
૪
For Private And Personal Use Only
પા
un
neou
n kil
॥ ૧૨ ॥
mes ॥
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
કળાવિત, સુખાલા.
lt ૬૫ u
૫ ૬૮ ।
॥ ૭૦ ॥
બ્રેડાઇમાં ભૂંડપણું છે, ભૂંડાઇ એ છે ચંડાળ; લડાઇમાં ભળેા !! ન ક્યારે, ભલાઇમાં ધરજે મહુ વ્હાલ. ॥ ૬૪ ॥ ભલાઈ કરતાં દુ;ખા પડતાં, અંતર્થી નિહ ત્યાગ !! ભલાઇ; સલાઇમાંહી પ્રભુ પરગટ છે, પરમાતમની મળે વધાઈ. ભલાઈનાં ભણતર સહુ ભણુવાં, ભલાઇનાં કરવાં સૈા કાજ; ભલા જનાની વ્હારે ચઢવું, તેથી પ્રગટે શિવ સામ્રાજ્ય ॥ ૬૬ u ભલાઈ કરતાં ભય નહિ ધરવા, લજ્જા ખેદને દૂ૨ નિવાર !!; ભલું કરવામાં પ્રાણ સમર્પી !!, ભલું કરવામાં રહે !! તૈયાર. ૫૬ા શકું કરવામાં આતમ !! જાવું, ભલાઈમાંહી લે !! ઝટ ભાગ; ભલું કરતાં પ્રાણ પડે પણુ, ભલાઇના છંડેડ !! નહિં રાગ, ભાવીમાં સારૂં તુજ થાશે, કરીલે !! સાચી ધમ ભલાઈ; ભાગીદાર અનેા !! પુણ્યામાં, કરીલે !! સાચી ધર્મે કમાઇ. ॥ ૬૯ ॥ ભાંડ દુશ્મન પાપી લેાકેા, તે પણ છંડ !! ન ધર્મ ભલાઈ, ભલું કરતાં નિંદા સહવી, ત્યજવી છૂટી આપ વડાઇ. ભલાની દુનિયા નહિઁ છે એવું,– ભાખે છે જગ નરને નાર; અલે કહે દુનિયા એવું પણુ, ભલું કરો !! થઇને હુંશિયાર. ।। ૧ ।। શકું કરીને સ્હામા ખલા,- લેવાની ઇચ્છા નહિં રાખ !!; ભલું કરીને ફૂલી જા !! નહિં, જ્યાં ત્યાં ફૂલી જૂઠન ભાખ !!, uછરા ભલું કરીને કહે ન કેાને, કીર્તિની ઇચ્છા નહિં રાખ !!; ભલું કરંતાં નામ રૂપનું, માહ તજીને શીવ સુખ ચાખ !!, II ૭૩ ll ભગવદ્ ઉપર પૂરણુ શ્રદ્ધા, રાખીને દુનિયામાં ચાલ !!; ભગવદ્ ભિકત કરવા માટે,-અંતમાં પ્રીતિથી વ્હાલ, ભગવદ્ ગીતા ગાવાં ભાવે, ભાવથકી કર !! પશ્ચાતાપ; ભલાઈનાં કર !! કાર્યો સારાં, ટાળા !! મનના સા સંતાપ. ॥ ૭૫ l ભાજન કરતાં પહેલાં ભાવે,-પ્રભુની ભકિત કરી લે !! ભવ્ય !!; લેાજન કરતાં પહેલાં ભાવે, દાન કરી લે !! સત્કર્તવ્ય. ભાગીદારી સારી ધમે, પાપમાં થા !! નહિં ભાગીદાર; ભરમાઈશ નહિં ધૂર્તાથી કઢિ, માહવૃત્તિને ઝટ સંહાર ! !. ૫ ૭૭ ॥
u or u
For Private And Personal Use Only
૫ ૭૪ ।।
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ક્રશ્નાવલિ સુધ-ા.
be )
| ૮૦ |
ભ્રમણા ટાળા !! મનની જાડી, જડમાં સુખની ભ્રમણા ત્યાગ !!; ભ્રાંતિ ત્યાગા !! વ્હેમની જૂડી, આતમસુખથી ઘટમાં જાગ !!. ૫છા સાળા થા !! નહિ દુનિયાં માંહી, વિવેકથી કર !! સા કર્તવ્ય; ભજન કરી લે !! પલપલ પ્રેગે, સદા હૃદયમાં પ્રભુ સ્મર્તવ્ય. ૫ ૭ ભાગી જા !! નહિં ભીરૂ થઇને, સત્કર્તવ્યેા કર !! નિર્ધાર; ભીરૂ જીવી શકે ન જગમાં, ભીરૂનુ જીવન ધિક્કાર. ભીરૂ થા !! નહિં દુ:ખે. પડતાં, મૃત્યુ થતાં નહિ ભીતિ ધાર ! !; ભલું કરતાં ભીતિ ધર ! ! નહિં, ભીરૂના થાજે રખવાળ. ॥ ૧॥ ભારૂઓને શૂરા કરવા, ભીરૂઆને દેવી સહાય; ભીઆની વ્હારે ચઢવું, ભીરૂને શીખામણુ ન્યાય. ભીરૂ થઇને વળ !! નહું પાછે, મૃત્યુ થતાં પણુ આગળ ચાă !!; ભીરૂઆના સંગ કરીને, શૂરા કરવા ધરજે ખ્યાલ.
॥ ૨ ॥
૫૮૩૫
ભી
૫ ૮૬ u
ભીરૂ થાતાં ભય નહિં જાવે, મરતાં ડરવું નહિં લગાર; ભાવી ભાવ તે નક્કી બનતું,“માટે ભીતિ કરવી વાર ! ! ॥૪॥ ભીરૂઆને મળે ન મુક્તિ, ભીરૂ કર્દિ થાય ન સિદ્ધ; ભીરૂએ કિદે અને ન બહાર, ભીરૂએને મળે ન રિદ્ધા ૮૫ ૫ થઈ મરવામાં જે,-ભીતિ ધરતાં નરને નાર; ભલાઇનું તે કાર્ય કરે નહિ,–ગુલામીનું જીવન ધરનાર. ભ્રષ્ટ ન થાવું ધર્મ કર્મથી, એવા આતમ નિશ્ચય ધાર ! !; ભ્રષ્ટ થવું નહિં પ્રાણ પડંતાં, મરણે પણ નિર્ભયતા ધાર!!. ૫૮૭૫ ભ્રષ્ટ ન થાય તે ભણી ગણીને, ધર્મમાર્ગમાં રહે !! પવિત્ર; ભ્રષ્ટોને કદિ ધિક્કારે !! નહિં, ભ્રષ્ટોનું ભલું કર !! શુભ રીત. ॥ ૮૮ ॥ ભ્રષ્ટજનાનું ભલું કરવામાં, તન મન ધન અરપી દો !! પ્રાણ; ભ્રષ્ટોને નહિં હેઠા પાડા!!, દેવાં તેને પ્રગતિ દાન. ભ્રષ્ટોને પણ આગળ ચઢવા, ખુલ્લાં મૂકે !! સર્વે દ્વાર; ભ્રષ્ટ બનીને સન્મતિ ચેાગે, ભ્રષ્ટોના થાતા ઉદ્ધાર !!. ભણતર આતમ શુદ્ધિનું શુભ,-સર્વલેાકને સત્ય ભણાવ !!; ભણી લે !! એકડે એક આતમ !!, પરમેશ્વરને દીલ પ્રગટાવ !!. ili
| ૮૯ ૫
For Private And Personal Use Only
um
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૦)
કાલિ ભાજ
મમ્મા મેહનત કરીને જીવે , મહાન થવાનાં કર !! સહ કાજ મજબૂત બનશો વીર્યને રક્ષા, મન વશ કરતાં મુકિતશજ. ૧ મતભેદે કદિ મોહ ન કરીએ, સત્યને ખેંચી લેવું સાર; મમતા માયા ડ!! આતમ!!, મરતાં નિર્ભય ભાવને ધાર !!. શા મન વશ કરીને આતમ બળથી,-નિષ્કામે કર ! સઘળાં કર્મ, મન તે સ્વર્ગ નરક છે જાણ, મન વશ કર! થાવે શિવ શર્મા મનની મારામારી જગમાં, મન સાધતાં સાધ્યું સવે; મન મરતાં મુક્તિ સુખ અહીં છે, મન જીત્યું એમ કરન ગવાજા મર્દ બનીને દર્દ સહ !! સહ, માઁ મરજીવા વખણાય; મર્દ વિના મડદાલ જનથી -દેશ સંઘની પડતી થાય. ૫. મન ઈન્દ્રિયે દુર્ગુણ વશમાં, મર્દ નહીં તે જગ કહેવાય મરતાં બીવે મર્દ નહીં તે, નામર્દોથી કશું ન થાય. ૫ ૬ છે મઝામુંજમાં રાચ ! ન આતમ છે, મર્યાદા સારી નહીં મૂક માગણ અન્ય કરે તેહને, નિજ શક્તિયે કદિ ન ચૂક!!. ૭ મતિ ધર્મમાં ધારણ કરજે, મદ સહુ જાતના વેગે ત્યાગ !! મનને મેલ નિવારે!! આમ, મુનિ ગુરૂપર ધરજે રાગ. માટીની કાયા માટીમાં મળતી સહુની નજરે દેખ , મમતા કરી શું મુંઝે આતમ, પરભવ ચાલે છે પેખ!. . ૯ મરજીવા જૈ જો ! જગમાં, સાક્ષી ભાવે રહીને સત્ય; મરવું આતમજ્ઞાને કરવું, સ્વાધિકાર કરીને કૃત્ય. છે ૧૦ છે. માનપૂજા કીર્તિની ઈચ્છા, ત્યાગી આતમભાવે વર્ત !! માયાથી ત્યારે ગણ આતમ !!, વહેં !! મુક્તપણાની શર્ત. ૧૧ મારું તારૂં જગમાં કરે શું ?, મૂકી સઘળું સર્વે જનાર; મુક્તિ માટે માનવ ભવ છે, મૂચ્છ સઘળી જ્ઞાને વાર !!. ૫ ૧૨ મુઝ!! ન આતમ!! જગમાં કયાંયે, નામ રૂપથી તું છે ભિન્ન જડદેહાદિક તે તું નહીં છે, ચિદાનંદ આતમ ! તું પીન. ૧૦
For Private And Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિ અમલ અ
(૩૮૧ )
। ૧૫ ।।
૫ ૧૮ ૫
૫ ૧૯ ॥
મૃત્યુ જય આદિ સહુ ભયને, આતમજ્ઞાને ક્રૂર નિવાર !! ; અમર આત્મા મરે નહીં તું, દેહને પ્રાણના નાશ વિચાર!!. ૫ ૧૪ા મુનિવરને વંદા !! ને પૂજો !!, સુનિની સંગે મુક્તિ થાય; અનંત ભવનાં કર્યાં વિષ્ણુસે, સુનિ ગુણ આચાર-નિર્માય મેળા જગમાં સર્વજીવાને, અનંત સગપણ કીધા મેળ; પશુ આતમવણુ કાઈન સાથે; માહના સઘળા કર્મના ખેલ. ૧૬૫ માહ શયતાનની સાથે લડીને, આતમ થા !! મુક્તિના ભૂપ; મેહની સઘળી વૃત્તિ વારી,—આતમ થા !! તું આપ સ્વરૂપ. ૫ ૧૭ । માહને જીતે છત્યું સઘળું, મેહ વશી સહુ જીવા દાસ; મડદા સરખા જીવંતા તે, કામિનીભાગે માં સુખઆશ. મેહને મારે તે જગ મોં, ખીજી સધળી માથાકૂટ; જગમાં રાગને રાષ ભાવથી, માહ કરે છે સહુની લૂંટ. મંડા!! આતમશુદ્ધિ કરવા, પામેા !! તેથી મુક્તિ મહેલ; મનમાં પ્રગટી દુષ્ટેચ્છાઓ,વારા !! કરશેા !! નિજ ગુણુ સહેલ.ારના મળિયા માનવ ભવ નહીં હારા !!, માહ મારીને જીવા !! ભવ્ય !!; મળશે! જ્યેાતિજ્યેાતે ધ્યાને, પરમાત્મપદ તુજ કર્તવ્ય. ॥ ૨૧ ॥ માયા મમતા મારીને જે, આત્માપયેાગે વતે તે; મોટા જગમાં તે નક્કી, દેહ છતાં જે હાય વિદેહ. મિત્ર તે આતમ અભેદ ભાવી, આપમાં આપે ધન પ્રાણ; મન તન જુદાં આતમ એકય જ્યાં,—મિત્રપણું ત્યાં સાચુ માન!!.ારા મિત્ર તે મિત્રશલામાં જીવે, નિષ્કામી મિત્રા છે સત્ય; મિત્રવિના સૂનું જગ જાણા !!, મિત્રપણાનાં મેટાં નૃત્ય. ૫ ૨૪ ૫ મિત્ર ખરા દુર્લભ છે. જગમાં, મિત્ર વિના છે જૂનું સ્વર્ગ; મિત્ર કર્યા સાચા મુનિવરને, તેને મળતું શિવ અપવર્ગ. મિત્રમૈત્રીના નામે મેં રચિયા,ગ્રન્થ લાકના બહુ હિતકાર; મિત્ર સ્વરૂપનું વર્ણન તેમાં, જોશેા ત્યાંથી બહુ અધિકાર. ॥ ૨૬ ૫ મરતાં પહેલાં માહુને મારા !!, મરવું પડે નહીં ખીજીવાર; મૃત્યુ જન્મ્યા તેનું થાતું, મૃત્યુ અણધાર્યું નિર્ધાર.
૫ ૨૩:૫
૨૫ ॥
For Private And Personal Use Only
૫ ૨૭ ૫
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૨)
માવલિ આપ-અ. મલિનાથ તીર્થકર જેવા –કપટે પામ્યા સ્ત્રી અવતાર, માયા ત્યાગથી કરમાં મુક્તિ, આતમ!! કર !! માયા પરિહાર. ર૮ મનસુબા કંઈ કરે!! કરડે,–તેથી થાય ના કાર્યની સિદ્ધિ મનમાં નિશ્ચય કરી પ્રવર્તા!!, આતમ સુખ પામે !! સમૃદ્ધિ, રહ્યા મહુડ ફળ દીઠો નાગો, આંબે ફળ તે ઢાંક દેખ!!; મોટા નીચાનું એ અંત, સ્વભાવથી સમજાતું પખ!!. | ૩૦ | મહાવીર પ્રભુને વંદુ ધ્યાવું,સર્પ ડયે પણ કરી ન રીસ, મહ મહામલ જેણે છળે, તીર્થકર છેલ્લા જગદીશ. એ ૩૧ છે મહાવીર પ્રભુએ જેનધર્મને-સ્થા ટાળ્યાં સોનાં દુઃખ; મહાવીર પ્રભુજી કેવલજ્ઞાની, પરમેશ્વર જગ આપે સુખ. ૩૨ મહાવીર પ્રભુનાં શાસ્ત્રો વાંચ્યાં,–તેથી થયે હું પ્રભુને ભક્ત; મહાવીર પ્રભુ દેવ છે મારા-વ્યાપી રહ્યા દેહમાં મહાશક્ત. ૩૩ મારા શુદ્ધાદર્શ મહાવીર, પરમેશ્વર સાચા ભગવાન ; મહાવીરરૂપમાં છવું જ્ઞાને, મહાવીરમાં બનિયે મસ્તાન. ૩૪ મહાવીર પ્રભુએ તત્વ પ્રકાશ્યો,–તેમાં પૂરણ મુજ વિશ્વાસ; મહાવીર આતમ અસંખ્ય પ્રદેશી, અધ્યાત્મ મહાવીર હું ખાસ. પાપા મહાવીર જૈને મહાવીર સેવું,-ધ્યાવું આતમ મહાવીર દેવ; મહાવીર પરમબ્રહ્મ પરમાતમ, સાત નથી કરૂં હું સેવ. ૩૬ મહાવીર પ્રભુમાં સર્વે સ્વાર્પણ, મહાવીર ભાવે જીવવું સત્ય મહાવીર સેવા ભકિત અર્થે, તન મન વાણી સઘળાં કૃય. ૫ ૩૭ છે. મનમાં પ્રગટ્યા રાગ રેષને,મારે તે જન મહાવીર થાય; મહાવીર થાતે આતમ પિત, દર્શન જ્ઞાન ચારિત્રે ન્યાય. છે ૩૮ છે મહાવીર પ્રભુરૂપ આતમ જાણે-વતે તે મહાવીરજ થાય; મન જીત્યાથી મહાવીર આતમ, પૂર્ણ શુદ્ધિએ સ્વયં સહાય. ૩લા મેહ કર્મ છે આઠ કર્મમાં, બળવંત શયતાન જ તે જાણુ! !; મેહને મારે તે પ્રભુ પોતે,-ફરે ન લાખ ચોરાશી ખાણ છે ૪૦ છે મેહ રાજ્યના છ સેવક, યુદ્ધયુદ્ધા મેહે થાય; એડની પ્રકૃતિ અઠ્ઠાવીશ,-હણે તે યોગી પ્રભુ સહાય. ! ૪૧ છે
For Private And Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કડકહિ મેલબ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 34;)
૫ ૪૫૫
માહને પ્રભુને કરાડ ગાઉનું, છે. અંતર્ સમો !! ભવ્ય !!; મનમાં મેાહ પ્રવેશી કરાવે,તેવાં કરો !! ન પાપનાં નૃત્ય. ॥ ૪૨ ૫ માહને મારે તે છે મુનિ ઋષિવર, નામને વેષે થાય ન કાજ, મનમાં માયા મેહ તે માહ્યથી, ખાટાં મોટાં કરવાં રાજ્ય. ૫૪મા મીઠી ખરી ધારી ન ઘેખર, મીઠી ના લાગે મન દ્રાખ; મીઠું મનમાં જે રૂચે તે, રૂચિ સમું મીઠું નહીં ચાખ !!. ॥ ૪૪ ૫ મીઠું ન સ્વાર્થ સમું કે જગમાં, જ્યાં જેની રૂચિ તે મિષ્ટ; મીઠી લેંઘાને વિષ્ટા છે, રૂચિ વિના બીજું છે અમિષ્ટ, મીઠું ખાવું મીઠું પીવું, મીઠું ઉંઘવું મીઠું ખેલ !!; મીઠું કરવું મીઠું ફરવું, સત્ય મિષ્ટ અંતમાં તેાલ ! !. મૈથુન સેવન કામે ક્રોધે, રાગે લાજે સ્વાર્થે થાય; મૈથુન ભયથી જડ સુખ માહે,-જીવાવડે જગમાં સેવાય. ૫ ૪૭ ॥ મૈથુનસંજ્ઞા મેાહ સ્વરૂપી, મૈથુનથી સુખ દિ ન થાય; મૈથુનથી દુ:ખ પરંપરા છે, મૈથુનાથે લગ્ન કરાય. મૈથુન જે કાયા મનનું છે,તેમાં હાય ન વિશુદ્ધ પ્રેમ; મૈથુનવણુ જગ સુખિયા સતા, મૈથુન છંડે શાંતિ ક્ષેમ. મનતનુ વાણી ગુપ્ત ધારા !!, આતમ !! જ્ઞાને નિજ ઉપયોગ; મુક્તિનાં સુખ અહિયાં ભાગવ! !, પુદ્ગલભાગને માની રાગ. પા મૂર્તિપૂજા માન્યતા ભાખી,-જૈનશાસ્ત્ર આગમમાં પાઠ; મૂર્તિપૂજા પ્રેમીઓને,-પ્રથમ દશામાં છે ગુણુહાટ. મૂર્તિપૂજા ગુણી જિનવરની, જિનવર ગુણુ લેવાને હેત; મૂર્તિપૂજા મુક્તિ પગથિયું, ગુણુ લેવાના શુભ સંકેત. મનમાં પરણ્યા મનમાં રાંડ્યા, તેથી ન સિદ્ધ કાર્ય લગાર; મનમાં લાવી કાર્યને કરજે, મનથી સ્વર્ગને નરક વિચાર !! મનની ગતિને કાઈ ન પહોંચે, મન જીતે છત્યા સંસાર; મનને અશ્વની પેઠે હળવે,હળવે વશ કર !! તું નિર્ધાર. મનવાણી તનુ ઈન્દ્રિયાથી, આતમ !! ન્યારા છે ભગવંત; મન આદિ સાધનને જાણી, મુકિત સાધ્ય !! તું ચેને સંત. ૫ ૫૫
૫૪૯ ૫
॥ પર !
॥ પરૂ ॥
૫ ૫૪ ૫
For Private And Personal Use Only
૫.૪૬ u
૫ ૪૮ ॥
૫ ૫૧ ॥
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૪)
કાકાવલિ સભામનવચ કાયા ત્રણમાં એકજ, સંત સજજન તે કહેવાય; મનાતન વચને જાદુ જૂદુ, દુર્જન દુરી તેહ કથાય છે ૫૬ છે માગણ સરખે કે નહીં હલકે, માગે છે બેઈ નિજલાજ માગણથી પણ અધમ નીચ તે, માગણને કરતે નારાજ. પ૭ માગણ રંકની પાસે માગે, તે અધમાધમ નીચે જાણ!!; માગણ વેળા મહાગુલામી–વૃત્તિથી ષિાતા પ્રાણ છે ૫૮ છે મુંજ સરીખા રાજાએ પણ, –મેહે ભાગી ઘરઘર ભીખ; મેહ નચાવે નાચે !! સહુને, સમજુને લાગે મન શીખ. ૧ ૫૯ છે મનુષ્યપણું છે સત્કર્મોથી, સગુણ શક્તિથી નિર્ધાર; મનુષ્ય, પ્રભુને પ્રતિનિધિ પે!!, અનેક ગુણને જે ભંડાર. દશા મનુષ્યપણું વિદ્યાને જ્ઞાને-સદગુણથી ખીલવે !! નરનાર. મનુષ્ય તરીકે જન્મમાત્રથી, મનુષ્યત્વ પ્રગટે નહીં સાર. છે ૬૧ છે મનુષ્યત્વ પ્રગટાવવું જ્ઞાન, ચારિત્રે કરી આત્મવિકાસ, મનુષ્ય તે સર્વજ્ઞ બને છે, તીર્થંકર આદિપદ ખાસ. મનુષ્ય સર્વગુણોએ ખીલે, આતમને તે કરતો દેવ; માનવભવ પામીને આતમ! !, કર !!સગુણ સત્કાર્યની સેવા છે ૬૩ મોટામાં મોટી પિલે, નાનામાં નાની પિલ; મોટાઓનું સઘળું મોટું, કરે વિવેકે જ્ઞાની તેલ છે ૬૪ છે મેતાર્ય મુનિવરને ધનધન્ય, કેની ઉપર કર્યો ને રષ; મમતા દેહની ઠંડી સમતા,–ભાવે પામ્યા શિવ સંતેષ. ૬પ છે. મેઘકુમાર મુનિવર મોટા, છંડયું દેહનું જેણે મમત્વ, મેઘરથરાજા મહા મોટું,-દયા ધરીને રાખ્યું સત્વ. ૬૬ છે. મહાવીર પ્રભુના કાને ખીલા, –માર્યા ગયે ધરીને ક્રોધ મનમાં ન્હોયે સમતા ધારી, ધન્ય ધન્ય મહાવીરને બેધ. | ૬૭ | મન કલ્પના અનેક રીતે, ઇશ્વરરૂપ ઘડે અનેક મન કલપના પેલી પારે, ઇશ્વર સમજે !! ધરી વિવેક. ૫ ૬૮ છે મનુષ્યને નહીં અશકય જગમાં, મનુષ્ય ધારે કરે તે સર્વ મનુષ્યની કિમત નહીં થાતી, મનુષ્ય હારે કરીને ગર્વ છે ૬૯ :
૨૧. વડ અનક;
For Private And Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુમેધ-મ.
( ૩૮૫ )
૫.૭૨ ૫
।। ૭૩ ।।
॥ ૫॥
મક્ષ તે મૂકાવું સહુકમૈત્રી, એવંભૂત નયે એ મુક્તિ; માક્ષ તે કર્મબંધથી મુક્તિ, સાત નયાથી મેાક્ષની યુક્તિ; I ૭૦ I મેાક્ષ તે આત્મની પૂરણ શુદ્ધિ, મેાક્ષ તે પૂરણ જ્ઞાનાનન્દ, માક્ષ તે સર્વથા દુ:ખથી છૂટવું, ટાળવા સર્વથા માહુને વૃંદ. ॥ ૭૧ ॥ મનુષ્ય તે મનુષ્યભવમાં ધ્યેય છે, સર્વધ્યેયનું મુખ્ય તે ધ્યેય; માધ્યેયવણ બીજા ધ્યેયા, મેાક્ષ દૃષ્ટિએ છે આદેય. મન છે અંધ ને મેાક્ષનું કારણ, મન છે સ્વર્ગ ને નરક પિછાણુ ! !; મન જેવું તેવા છે જીવા, મનથી મતની તાણાતાણુ. મન ક્ષણમાં જ્યાં ત્યાં બહુ ભમતું, મનને જીતે તે છે મ; મન વશમાં તે ઘટમાં મુકેત, મનથી સઘળાં જગમાં દર્દ. ા ૭૪ । મન તે સ્વર્ગ છે દયા દાન દમ, પ્રેમ ભક્તિ સાત્વિકગુણખાણુ; મન તે નરક છે હિંસા જૂઠું, ચારીવાળું દુર્ગુણુ ઠાણુ. મન સમજાવી વશમાં કરતા,–તે વીરા ભક્તો છે સંત; મન ના વશ તે ગુલામ હલકા, દુર્ગુણી દુ:ખી છે પરતંત્ર. ૫ ૭૬ મન વશ કરનારા મહાવીરા, કર્માધિ તરી પારે જાય; મન વશ થાતું હળવે હળવે, અશ્વને ગજની પેઠે ન્યાય. માન છે ચાર પ્રકારે મેટું, માનથી સત્યગુણ્ણા ન ગ્રહાય; માનથી અંધા પાટા આંખે, માને ગુણ આવ્યા તે જાય, માનથી જગમાં રાવણુ હાર્યા, માને દુર્યોધનની હાર; માને વિદ્યા વિનય ન આવે, દુર્ગુણના વધતા અંબાર. માને અંતર્ બાહ્યમાં શત્રુ, માને દિલમાં છે અંધાર; માને મનની છે નબળાઈ, નિર્માને આતમગુણુ ધાર ! !. ૫૮૦ ॥ માન તે બ્રાંતિ માન તે રાગ છે, અજ્ઞાને દિલ પ્રગટે માન; આન ઢળે આત્મજ્ઞાન વણુ, નામોને માન છે જાણું ! !.
૫ ૭૭ !
૫ ૭૮ ૫
૫ ૮૧ ૫
For Private And Personal Use Only
૫ ૭૯ n
૫ ૮૨
માન છે અજ્ઞાની લેાકેાને, ભૂલેલાએને છે માન; માનમાં જૂઠી છે મેટાઈ, માન કરતાં તે નાદાન. માન ગર્વ અહંકાર તજી દે !!, અગુરૃ લઘુ નિજ આતમભાવ; મહત્તા શુદ્ધાતમ ભાવે છે, આતમ !! નિજમાં ગર્યુંન લાવ્ય !! ૫૮૩k
ટ્
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬.)
કક્કાવલિ સુમેધમ.
૫ ૮૫૫
૫ ૮૬ u
| ૦ |
માયા કપટ તે નબળાઇ છે, આત્મશક્તિયાની છે હાન; માયાથી અંતમાં પ્રભુની,--સાથે મળતાં પડદા ઋણુ ! !. ૫૮૪ ॥ માયા ચાર પ્રકારે જાણા ! !, શુભાશુભ માયાના ભેદ; માયાથી આતમ !! પ્રભુ દૂરે, અંતર્મહી વર્ષે ખેદ. માયાથી તપ જપ વ્રત કિરિયા, ચારિત્ર પાળ્યું નિષ્કુલ જાય; માયાથી સ્ત્રીના અવતારા, આત્મપ્રભુ પ્રાકટ્ય ન થાય. માયા ટાળ્યામાં મર્દાઈ, માયામાં છે નામદોઈ; માયા ટાળેા !! મેાક્ષાર્થે જન, તેથી વધશે આપ વડાઇ. મર્દ તે અંતર્ શત્રુ જીતે, દોષોની ટાળે નબળાઈ; મદે તે ગવે ને માયા જીતે, વ્યભિચાર ટાળે દુઃખદાઇ. મર્દ તે દુર્ગુણુ દોષ ન સેવે, મેહવૃત્તિના કરે વિનાશ; મદ્રે તે પરમાર્થે કે પ્રાણા, નિર્ભય કદિ રહે ન ઉદાસ. મર્દ તે કામને ક્રોધને જીતે, દુ:ખીઓની કરતા સહાય; મર્દ તે ખૂરી કામના જીતે, મર્દ તે કરે નહીં અન્યાય. મર્દુ તે ગુલામી બંધન તેડે, મરવાથી ડરતા નહીં લેશ; મર્દ અનેા !! નિજ આતમ શૂરા, ટાળા !! રાગ અને મહાદ્વેષ. ૫૯૧ મર્દ બનીને જગમાં જીવા !!, મોથી જગમાં જીવાય; માઇવણ જના મરેલાં, જાણા !! જીવંતાં એ ન્યાય. માંઇ નહીં શિકાર ખેલે, નખળાઓના કરે વિનાશ; માઁઈ નહીં જૂલ્મ કર્યામાં, સાત્ત્વિક મર્દને સ્વર્ગમાં વાસ. ॥ ૯૩ ॥ મર્દ તે મન ઇન્દ્રિયા જીતે, સહે નહીં જાહ્ને અન્યાય; માઁ તે દુ:ખીજનની વ્હારે,-દોડે પ્રાર્થકને ઢે સ્હાય. મઢે પરાક્રમગુણથી શાલે, નામોમાં સ્વાર્થ ને ભીતિ; સક્રોઈ છાની નહીં રહેતી, નામોમાંહી અનીતિ. મૃત્યુ છે દુનિયાના શિક્ષક, મૃત્યુ ભયથી પ્રભુ ભજાય; મૃત્યુય સમ ભીતિ ન કાઇ, મૃત્યુ ભયથી ધર્મ સધાય. ॥ ૯૬ ॥ મૃત્યુ સામું ખડું કરીને, વર્ત કે જેથી થાય ન પાપ; મૃત્યુ ઓચિ ંતુ ઝટ આવે, પાપીને મરણા સંતાપ.
For Private And Personal Use Only
૫ ૮૭ ॥
૫ ૮૮ ।।
૫ ૮૯૫
॥ ૬ ॥
૫ ૯૪ ૫
॥ ૯૫ ૫
| ૭ ||
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુમેધ-મ.
મૃત્યુકાલે પ્રભુમાં મન ધર !!, પાપાનેા કર !! પશ્ચાત્તાપ; મૃત્યુકાલે સર્વજીવાને, ખમાવી લે !! તજ !! મેાહનાં પાપ. ડા ૯૮ ડાં મૃત્યુશય જેને મન લાગે,—તે ચેતી કરતા પ્રભુધ્યાન; મૃત્યુ પૂર્વે આતમ !!સાચું,—ધર્મ કર્મ કરી લે !! મન માન. ॥ ૯ & મૃત્યુના પડદાની પાછળ, સત્યધીને આનંદ શાંતિ; મૃત્યુકાલે મહેાત્સવ તેને, પ્રભુમાં મન ટળી જેની ભ્રાંતિ. ॥ ૧૦૦ મૃત્યુને મહેાત્સવસમ લેખે, જ્ઞાની ભક્તા યાગી સંત; મૃત્યુ તે આતમની ઉન્નતિ, હેતે જાણે મુનિ મહંત, મૃત્યુથી નિર્ભય છે જ્ઞાની, પાપીએ ભય પામે ખૂબ; મૃત્યુસમ શિક્ષક નહીં કાઈ, મૃત્યુ છે ગુણ શિક્ષા લુંખ. ॥ ૧૦૨ ॥ મૃત્યુના પડદાની પાછળ, સારા ખાટા બહુ અવતાર; મૃત્યુથી આગળ નિજભાવી, કર્મનું ફળ ભાગવવું સાર. મૃત્યુ પહેલાં સદ્ગુણ સઘળા, સત્કર્મો કરીલે !! નિર્ધાર; મૃત્યુ પહેલાં આતમ !! ચેતી, ધર્મ કરી લ્યે!! તૈયાર. ૫ ૧૦૪ u મૃત્યુ પ્રતિપળ સામું રાખી,પ્રભુભક્તિ કરશેા નરનાર; મૃત્યુ મરતાં અનેક પાપા,-ટળતાં મૃત્યુભયે નિર્ધાર. મૃત્યુ દેહ ને પ્રાણુ વિયેાગે, થાતું વ્યવહારે કહેવાય; મૃત્યુ ન આતમનું નિશ્ર્ચયથી, અજર અમર આતમ લેખાય. ૫૧૦૬૫ મૃત્યુપૂર્વે મેહને મારા !!, મર્યા પછી નહીં જન્મ થાય; મૃત્યુ વખતે મતિ તેવી ગતિ છે, પ્રભુ ભજંતાં દુઃખા જાય. ૫ ૧૦૭ના મહાત્ માટેા લક્ષ્મી રાજ્યથી, સત્તાથી માને તે ફેક; મોટાઈ જે બાહ્ય સંબંધે,--તેને જ્ઞાની સમજે પાક.
|| ૧૦૩ ૫
For Private And Personal Use Only
( ૩૮૭ )
મા ૧૦૧ ૫
॥ ૧૦૫૫
૫ ૧૦૮}
i૧૦ ॥
મોટાઇ દુનિયા ષ્ટિએ, જૂડી તે છે સ્વમ સમાન; મોટાઈમાં બહુ નબળાઇ, વધે ન તેથી આતમવાન. મેળ ખરી જ્યાં મળે નહીં ત્યાં, સગપણ સ્નેહના નહિ સંબંધ; મેળ મળ્યાવણુ લગ્ન નકામાં, શુદ્ધ પ્રેમ ત્યાં મેળના બંધ. ૫૧૧૦મા મેળ મળ્યાવળું પત્ની સાથે, પતિ સાથે દુ:ખદાયી લગ્ન; મેળ જ્યાં સગુણ સત્કર્મોથી, પતિપત્ની સુખમાંહી મગન, ૫૧૧૧/
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૮ )
કક્કાવલિ સુધ-મ.
મેળ વિના ઉપરથી મળવું,—તેથી થાય ન મનમાં હર્ષ;
મેળ તે વિશુદ્ધ શ્રદ્ધા પ્રેમે,-થાતા ત્યાં પ્રગટે ઉત્કર્ષ. ૫૧૧૨૫ મેળ ન જયાં મનમાં માયાને, ભિન્ન સ્વાર્થથી મળવું થાય; મેળ ન અકરી સિંહના કયાંયે, સરખા સરખી મેળ સુહાય. ૫૧૧૩ગા મેળ ન ગરીબ લક્ષ્મીવંતનેા, મેળ ન સ્વામી શેઠના થાય; મેળ ન ઉંચા નીચા ભાવે, ભિન્ન ધીમાં મેળ ન કયાંય. ૫૧૧૪ મેળ ન સામા સામી સ્વાર્થે, દયાળુ નિર્દયને નહીં મેળ; મેળ ન ઘરડાને ખાલકના, સમાનતાએ મેળના ખેલ. ૧૧પાા મેળ મળે છે સ્વભાવ વયને, ગુણુકાં જ્યાં સરખાં ત્યાંય; મેળ મળે નહીં ભિન્ન વિચારે, વિરૂદ્ધ મેળે સુખ નહીં કયાંય. ૫૧૧૬૫ મેળ ખરા જ્યાં આત્મસ્વભાવે, સર્વજીવાથી મળવું થાય; મેળ પ્રભુથી પ્રભુરૂપ થાતાં, ઐકયભાવમાં મેળ સુહાય. મેળ જે મનને તે મન ફેરે, મેળ ક્રે છે અસંખ્ય વાર; સન તનના સઘળા મેળેા તે, ક્ષણિક છે દેખા ! ! નરનાર. ૫૧૧૮ા મેળ જે શુદ્ધાતમ પ્રીતિથી, આતમથી મળે આતમ જ્યાંય; મેળ તે શુદ્ધાતમના સાચા, ચિદાનંદ પ્રભુ પ્રગટે ત્યાંય. ૫૧૧૯૫ મેળ પરસ્પર પ્રેમને શ્રદ્ધા, સામ્યગુણેા કર્મોથી થાય; મેળ ન અળિયાથી નિર્મળના, ખરાખરીમાં મેળ સહાય. ૫૧૨૦ના
૫૧૧ા
મન આતમ મળે ત્યાં છે મેળા, કર્મે સર્વજીવાથી મેળ; મનથી કીધા વાર અનંતી, મનના મેળા નાટક ખેલ. ૫૧૨૧ા મેળા સકામભાવે દુ:ખકર, સુખકર નિષ્કામે છે મેળ મેળ કરે !! તેા પ્રભુને સંતથી, ગુરૂથી મેળ કરો !! સુખરેલ. ૫૧૨૨ા મેળ કર્યાની પહેલાં મેળનેા,-અનુભવ કરશેા સાચી શીખ; મેળ છે સ્વર્ગને નરકસમા ખડું, મેળના સાચા બને!! પરીખ. ૫૧૨૩મા મેળ જે આતમ પ્રેમ વિનાના, સ્વાર્થે તે દુ:ખના દાતાર; મેળ જે માહની સાથે કરવા, ડગલે ડગલે દુ:ખ દેનાર. મેળ ન અજ્ઞાનીઓ જાગે, સ્વાથી એને જૂડી મેળ; મેળ ચામડી ભાગના સ્વાર્થે, તેમાં દુ:ખદાયક છે ઝેર. ૧૨પા
For Private And Personal Use Only
૫૧૨૪ા
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-મ.
(૩૮૯) મેળ જે લક્ષમી સત્તા સ્વાર્થે,-તેમાં બળતું છે મશાણ; મેળ જે કામે લેભે થાતે, જીવંતાં તે કબ્ર સમાન. ૧૨દા મેળ જે સગુણ સત્કમીને, અરસ્પરસ ત્યાં સુખની લહેર; મેળ જ્ઞાનાનન્દ સ્વભાવે –વર્તે નહીં ત્યાં કંઇ અધેર. ૧૨૭ મેળ છે આત્મસ્વભાવે મારે, સર્વજોથી અંતર્ બેશ; મળ્યો પ્રભુથી વિશ્વથી જ્ઞાને, વિશુદ્ધ પ્રેમ રહ્યો ન કલેશ. ૧૨૮ મુનિસુવ્રત જિનવર જયકારી, વીસમા તીર્થંકર સુખકાર; મુક્તિ સુખદાતા પ્રભુ પૂરણ, જન્મ મરણ દુઃખના હરનાર. ૧૨૯ મેળ કરીને આતમભાવે, જગમાં હળીમળીને ચાલ! ! મળતા વિચારે સહુની સાથે, મળીને રહેવું નિશ્ચય ધાર! !. ૧૩ના મળતા વિચારેને આચારો,–જે નહીં આવે અન્યની સાથે મતભેદે ત્યાં શ્રેષ ન કરે, દ્વેષે મળે ન ત્રિભુવનનાથ. ૧૩૧ મળતા જે જે અંશે આવે, અન્યના આચાર વિચાર; મળતા તે તે અંશે રહીએ, અન્યથી શુભ એ વ્યવહાર. ૧૩રા મતપંથ દર્શન ધર્મ ઘણું જગ, મતભેદથી લડવું ફેક; મતપંથ દર્શન ધર્મ રહસ્ય,–જાણે એવા લડે ન લોક ૧૩૩ મનની હયાતી સુધી જગમાં, મતિ મતામત રહે હયાત; મન મર્યા પછી શુદ્ધાતમમાં, મતો કદાગ્રહ રહે ન જાત. ૧૩૪ મતપંથને ધર્મોને જે-સાત નથી જાણે જેહુ; મત દાયે તે સાપેક્ષાએ,–જાણું જેન બને ગુણગેહ. ૧૩પા મત ધર્મોની મારામારી, અનાર્ય લોકોમાં બહુ થાય; મ્હાવીર પ્રભુનાં તો જાણે –તો વીતરાગદશા જીવ પાય. ૧૩લા મતિકૃત અવધિ ને મન:પર્યવ, પંચમ વ્યાપક કેવલજ્ઞાન, મહાવીર પ્રભુએ પાંચ જ્ઞાનનું સ્વરૂપ પ્રકાયું સુખકર જાણ!!. ૧૩ણા મળતા રહીએ મળતા સાથે, સદ્દગુણ આત્માર્થે જ્યાં ત્યાંય; મળીએ હળીએ મત્રીભાવે, મિત્રભાવ ધર !! માંડ્યા. ૧૩૮ માઠું કહેવું કોને ન મીઠું,–લાગે મનમાં નિશ્ચય ધાર; મીઠું ખાવું પીવું મીઠું, કહેવું રહેવું સુવું સાર.
૧૩૯શ.
For Private And Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૦ )
કક્કાવલ સુખાધ–મ.
૫૧૪૧૫
૫૧૪૩ગા
મીઠું વર્તન મીઠી વાણી, મીઠી મિત્રાચારી રાખ ! !; મીઠું કહેતાં કાર્યસરે તા,-કડવું નહી નિજપુત્રને ભાખ ! ! ૧૪૦ના મીઠું જેને જે રૂચે તે, મીઠું તે વણુ બીજું ન કાંઇ; મન જીન્હાથી મીઠું તે પણુ, કડવું અપેક્ષાએ દુઃખદાઈ. મીઠું પણ કડવું પરિણામે, કડવું પણ પરિણામે મિષ્ટ; મીઠું કડવું સહુ ઉપયાગી, સાપેક્ષાએ ઇષ્ટાનિષ્ટ. મજીઠ રાગથકી પણ અધિક, દેવ ગુરૂપુર લાગે રાગ; મનની શુદ્ધિ ત્યારે થાતી, પ્રગટે યાગ અને વૈરાગ્ય. સેલ જે મનના તેથી મેલાં, જગમાં ાણેા ! ! નરને નાર; મેલા ફ્રેંડથી મનથી નિમલ, એ મેલા નહી જાણું !! લગાર. ૫૧૪૪ા મહેલ માગ વાડી ને ગાડી, લાડી પુત્રાદિક પરિવાર; મૂકી જાવું અંતે પરભવ, માટે ધર્મનું શરણું ધાર !! . મુંજી કુંજીસથી પણ માગણુ, ઉદારતાથી ધ્યેજ મહાત્; સુંજી ખાવે પીવે ન દેવે, જગમાં તે મેટા હેવાન, મખ્ખીચુસની પાસે માગે, તે માગણુ પણ છે નાદાન; માગણુની પાસે જે માગે,-નાદાનાના તે શયતાન. માગણથી પણ હલકો તે છે,-માગણુ પાસે માગી ખાય; માગણને જે આપે નહીં તે, માગણુથી હલકા કહેવાય. માઠું જગમાં માગવું તે છે, મુખવાણી મન દીનતા થાય; મત્યુથકી પણ માગવું ખરૂં, જીવતાં મૃત્યુ કહેવાય. મૃત્યુ દેહાદિકનું થાતું—માડું વહેલું જગમાં જાણુ ! !; મૃત્યુદશાની પૂર્વે જ્ઞાને, નિર્ભયતાને દિલમાં આણુ ! ! મૃત્યુ પ્રસંગે આત્મપયોગી, નિર્ભય થૈ ધર !! સમતા ભાવ; મૃત્યુ પછીથી ધર્મ પ્રતાપે, જ્ઞાનાનંદના પ્રગટે હાવ.. મૃત્યુ શિક્ષક સરખું સાને, સુખદુ:ખ શીખામણુ દે સાર; મૃત્યુ જીવન એ એ પર્યાયા, કર્મયાગથી અનંત ધાર !!. ॥ ૧૫૨ । મૃત્યુ શ્વેતાં મૃત્યુ ફળશે, મરતાં પ્રાણીઓને ઉગાર !! મરનારાને કરી ! ! સહાયા, મરનારાનાં દુ:ખ નિવાર !!. ૫ ૨૫૩ ની
॥ ૧૫૦ ૫
। ૧૫૧ ૫
દે
For Private And Personal Use Only
૫૧૪રા
૫૧૪મા
૫૧૪૬ા
૫૧૪ા
૫૧૪૮૫
૫૧૪ના
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધમ.
(૩ ) મરનારાને નિર્ણય કરશે, પ્રભુ ધર્મને આપી બેધ; મરવાનું કે નહિ કહેશે, મૃત્યુ કારણ અંતર્ ધ ! !. ૧૫૪ મરવું એ શબ્દ ન કેને,સારો લાગે જગમાં જાણ!! મરવાનું તું કહે નહિં કોને, જગમાં સૌને વ્હાલા પ્રાણી છે૧૫૫ છે મરણ ભીતિથી દુઃખી જેઓ –તેઓને નિર્ભયતા આપ ! ! મરણ દુઃખથી દુ:ખીઓનાં,-દુઃખને વેગે તું કાપ ! !. ૫ ૧૫૬ છે મરણ થકી રો ! ! સૌ જી-તેથી પુણ્ય ઘણું બંધાય; મરનારાની સેવા કરતાં–પ્રગટ પ્રભુ નયને નિરખાય. જે ૧૫૭ છે માર !! ન કોને કોધે ક્યારે, જીને દે ! ! નહિં સંતાપ; મારંતાં નહિં ધર્મ પ્રગટતાં, માર્ચામાં છે ઝાઝું પાપ છે ૧૫૮ છે મર!! એ કદિ શબ્દ બેલ !!નહિં –કોધાદિકથી આતમરાજ !!! મારવું મરાવવું અનુમોદવું,-એ સૈ પાપ તણું છે કાજ. ૧૫૯ છે મૃત્યુ પોતાને બહાલું નહિં –એવું બીજાનું તું જાણ!! મરકી આદિ રોગથી મરના, જીના રક્ષે ! ! શુભ પ્રાણ. ૧૬ મરવું શિખો !! ધર્મમાર્ગમાં, મરતાં અમર છ થઈ જાવ! ! મરીને અન્ય બચાવો ! ! જીવ, મારણુ વૃત્તિ વેગે હઠાવ !!. ૧૬૧ મરતાં નિર્ભય આતમ કરવું, અમર આતમા જાણું નિત્ય; મરે તે દેહાદિક છે પ્રાણ, દેહ વિનાશી સદા અનિત્ય. ૫ ૧૬૨ છે મનની મારા મારી જગમાં, મનથી મરવું જીવવું થાય; મન તે જાણે!! સ્વર્ગે નરક છે, મનથી ભવની મુકિત પમાય. ૧૬૩ મનથી મરવું મનથી તરવું, મનથી જગમાં હારને જીત; મનને જીત્યાં જીત્યું સઘળું, શાને મનને ધાર ! ! પવિત્ર છે ૧૬૪ મનડું જેવું તેવું ભાસે,-દુનિયામાં સો નિશ્ચય જાણું !! મનની ભૂલ ભૂલામણી જગમાં, મનવશ કરતાં મુકિત માન!!. ૧૬પા મનમાં મેલ તે મેલું સો છે, પવિત્ર મન તો સર્વ પવિત્ર મન શુદ્ધ જ તે આત્મપ્રભુ છે,–એવી સમજે !! મનની રીત. ૧૬૬ મનડું હળવે હળવે વશમાં–થાતું, એ નિશ્ચય ધાર !; મિન વશમાં તો દેવ છે પાસે, અંતરમાં તીર્થો નિરધાર. ૧ ૧૬૭
For Private And Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૨)
કક્કાવલિ સુધ-મ. મન વચ કાયા સાધન સઘળાં, આતમની શુદ્ધિ છે સાધ્ય; મનને વશમાં રાખી આતમ !!, પરમાતમપદને આરાધ્ય!!. ૧૬૮ મનમાં પ્રગટ્યા દેવ હઠા !!, મનમાં પ્રગટ્યા તાળ !! કવાય; મન જીત્યાવણ થાયે નમુક્તિ, મનને આતમ સન્મુખ વન્ય W૧૬લા મનને મેહ તજી દો !! આતમ !!, મારૂં તારું સત્ય ન કોઈ, મારું તારું મેહે માની દુનિયા લેકે રહ્યા છે રાઈ છે ૧૭૦ મનમાં પ્રગટ્યો કાંધ નિવાર, મનમાં પ્રગટ્યો છડે !! માન; મનમાં પ્રગટી માયા છેડે!!, છેડે ! લોભ તણું સૌ સ્થાન. પ૧૭૧ મનમાં પ્રગટ કામ નિવારે છે, કામોદયથી સુખ નહિં થાય; મનની જૂઠી કામના છેડે !!, જડભોગે નહિ શાંતિ સુહાય. ૧૭રા મનના સંબંધ સર્વે બેટા, વાસના જેવાં જમો થાય; મનની કામના દુઃખ કરનારી,–તેથી સાચું સુખ ન ન્યાય. છે ૧૭૩ મનની સઘળી ભ્રમણા ત્યાગે !!, આત્મપ્રભુમાં ધારો ! પ્રેમ, મરજીવાથી મુક્તિ પામે છે, પ્રભુને ભજત યોગને ક્ષેમ. ૧૭૪ છે મૃત્યુથી ભય ધારણ કરતાં, મૃત્યુથી જળ બચે ન કોય; મનમાં મૃત્યુ ભય નહિં ધારીશ, ભવિતવ્યતા અવશ્ય હોય. ૧૭૫ા મન છે મરકટ જેવું ચંચળ, મોહ દારૂ પીને મસ્તાન; મરકટ જેવું દેડે જયાં ત્યાં, ભૂલીને નિજ આતમ ભાન. મે ૧૭૬ ૫ મેહે જન્મ મરણ છે જગમાં, મેહે આત્મપ્રભુ છે દૂર; મેહે અનંત દુઃખ પ્રકટે, મેહે મનડું ગાંડું તૂર. મે ૧૭૭ | મેહને તે જગ જીપક, મેહથી હાર્યો તેહ ગુલામ; મેહની મારામારી જગમાં, મેહ ત્યાં લેશન સમજે !! રામ. ૧૭૮ મેહ ત્યાં ઘોર અંધારૂં જગમાં, નિર્મોહ છે આત્મપ્રકાશ મેહને મારી જગમાં છો !!, મેહ જીતવા કર !! અભ્યાસ. ૧૭ મોહને જીતે !! આતમજ્ઞાને, આત્મજ્ઞાનથી મેહ હણાય; મેહ મટ્ટને જીતવા કોજે-પાપો માનવ ભવ સુખદાય. ૧૮૦ છે. મનુષ્ય ભવને હાર ! ન આતમ ! !, રત્નત્રયી તું ઘટ આરાધ્ય છે; મનમાં સાધ્યનું લક્ષ્ય જ રાખી, આ પગે મુક્તિ સાધ્ય !!.૧૮
For Private And Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I૧૮૭
કાકાવલિ સુબોધ-ન્મ
(૩૩). મૈથુન સંજ્ઞા ત્યાગો !! આતમ !, મૈથુનથી નહીં સુખની આશ; મધુબિન્દુ દષ્ટાંતે જાણે!!, મૈથુન સુખને ત્યજ વિશ્વાસ. ૧૮રા મૈથુન દુઃખનું કારણ પહેલું, ક્ષણિક સુખને દુખ અનંત મૈથુનસંજ્ઞા ટળતાં આતમ !! પરમાતમ થાતેજ સ્વતંત્ર. ૧૮૩ મૈથુનસંજ્ઞા ભવનું કારણ, મૈથુન સંજ્ઞા એ સંસાર; મૈથુનસંજ્ઞા પરિહરવાથી, આતમ પામે ભવનો પાર. ૧૮૪ મેથુનસંજ્ઞા વેદજ જાણે !!, ગુણ સ્થાનક દશમાએ અંત; મૈથુન ત્યાગે આત્મપ્રભુજી, પ્રગટપણે વર્તે ભગવત. ૧૮૫ મૈથુનસંજ્ઞા જીતી પછી,–આવે જલ્દી ભવને અંત મૈથુનસંજ્ઞા મનમાં વર્તે –ત્યાં સુધી નહીં કેઈ સંત. ૧૮૬ મેથુનસંજ્ઞાથી જગ જી-કષાય વશ થઈ કરતા પાપ; મૈથુનસંજ્ઞાથી જગ જી–પામે જગમાં બહુ સંતાપ. મૈથુનસંજ્ઞા છતે જે-તે જીનવર છે યોગી મહંત; મૈથુનસંજ્ઞા ત્યાગ્યાવણુતા –કદિ ન આવે ભવનો અંત. ૧૮૮ મૈથુનના જગજી દાસે, મૈથુન માટે જીવ્યા જાય; મૈથુનસંજ્ઞા મરતાં આતમ ! !, અનંત શાન્તિ સુખને પાય. ૧૮લા મૈથુનવૃત્તિ ત્યાગે !! આતમ !, મૈથુનમાં દુઃખ જાણું સર્વ મૈથુનસંજ્ઞા ટળતાં નક્કી થાશે શાશ્વત સુખ અપવર્ગ. ૧૯ મૈથુનસંજ્ઞામાં તુહીં મુંઝે !!, મૈથુન વૃત્તિ વેગે ટાળ !! મૈથુનના વિચારે રેકી -આતમસુખમાં મનડું વાળ !!. ૧૯૧૫ મિથુનનું નહીં સ્વપ્ન આવે, સ્વપ્નામાં નહી મૈથુન ભેગ; મારી નાંખે છે કામની વૃત્તિ,–તેથી પ્રગટે સુખ સંગ. ૧૯૨ા મૈત્રી ભાવના ભાવે ! આતમ, સર્વજી છે મિત્ર સમાન; મિત્ર સરીખા જ માને !!,–તેથી થાશે!! જીન ભગવાન. ૧૩ મૈત્રીભાવે જગમાં વર્ગો !!, અન્યજીવને શત્રુ ન ધાર ! મિત્ર સરીખી દુનિયા થાતાં, આતમ પામે ભવનો પાર. ૧૯૪ મૈત્રી આદિ ચારે ભાવના, ભાવંતાં પ્રગટે છે મુક્તિ; મિત્રભાવજો !! સર્વજીપર,પ્રગટે તે શાશ્વતપદ યુક્તિ. ૧૯પા
For Private And Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૪)
કક્કાવલ સુબે-એ. મૈત્રીભાવના સિદ્ધિ થાતાં,–જગમાં વેરી રહે ન કોય; મૈત્રીભાવના સિદ્ધિ થાતાં-હિંસા બુદ્ધિ રહે ન જોય. ૧૯દ્દા મૈત્રીભાવના સિદ્ધિ થાતાં,–આત્મસમું જગ મન વર્તાય; મૈત્રીભાવના સિદ્ધિ થાતાં,-વ્યક્ત પ્રભુ આતમ જૈ જાય. ૧૯૭ા મનને મિત્ર કરીને આતમ !!, સગુણગણમાં તેને વાવ્ય ! મન જે મિત્રસમું થયું તો પછી-રહેતી નહી ભવદુઃખ જંજાળ. ૧૯૮ મનથી મિત્રો મનથી અમિત્રે, મનથી ઉઠી સે જે જાળ; મનને મારુંતાં મુક્તિ છે, સર્વધર્મમાં એ ખ્યાલ. ૧૯૯૫ મિત્ર કરે !! આતમને આતમ !!, આતમ મિત્ર તે મુક્તિ પાસ; મિત્રાઈ શુદ્ધાતમની શુભ, આતમમિત્રમાં ધર !! વિશ્વાસ. ર૦૦ મિત્રાઈ જે પ્રભુની પ્રગટે, રહે ન મૃત્યુ ભીતિ લેશ; મિત્રપણું આતમનું સાચું,–પ્રગટે તો નહીં રાગને દ્વેષ. ર૦૧ મરવું જીવવું એમાં જેને,-હર્ષ વા શોક નહિ જ લગાર; મરણ જીવનમાં સમભાવી જે-ધન્ય ધન્ય તે નરને નાર. ર૦રા મરવું જીવવું દેહને પ્રાણે, આતમભાવે નહિં લગાર; મરવું જીવવું ધર્માર્થે જ્યાં,- આ ન્નતિ ત્યાં છે નિર્ધાર. ર૦૩ કરવામાં કદિ શેક કરીશ નહિ, મૃત્યુ પાછળ તું છે નિત્ય; મનમાં આ નિશ્ચય રાખી –મનવચ કાયને કરો !! પવિત્ર. ર૦૪ મરવાથી કદિ ડર ! ! નહિ આતમ !!, મૃત્યુ પાછળ આત્મપ્રકાશ, માનો ! જ્ઞાનપ્રતાપે નક્કી, ધારી લે !! પ્રભુનો વિશ્વાસ. ર૦પા મરવું પંડિત મરણે સારું, અજ્ઞાની મૃત્યુ દુઃખકાર; મૃત્યુ પણ મહોત્સવ સમ થાતું,-સંતોને જાણે! ! નિર્ધાર. મારા માને !! સર્વજીને નિજસમ, સર્વ લેકને દે ! સત્કાર; મર્દાઈ ધરી કર!! સત્કાર્યો, માનવભવ એળે નહિં હાર !!. મારા માખીને પણ દુઃખ નહિ દે!!, શત્રુને પણ દે !! નહિં માર; મારદેવને જીતી ચાલે !!, પરમેશ્વર પર ધરીને પ્યાર. ર૦૮ મુસાફરીમાં આગળ ચાલવું, ઉંઘો !! નહિં મારગમાં ભવ્ય !! માનવ !! તું મુસાફર જગમાં, મુસાફરીનાં કર !! કર્તવ્ય. પારકલા
For Private And Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધભ.
(૩૯૫) માનવભવનું મૂલ્ય ન થાતું, માનવ ભવથી મૃત્યુ વિનાશ; માનવભવથી મુકિત થાતી, પ્રભુમાં પૂરણ ધર!! વિશ્વાસ. ર૧ના માનવભવની મુસાફરીમાં –કરી લે!! સાચી ધર્મ કમાઈ માને !! સઘળી જાતના સરખા, સોમાં દેખે !! પ્રભુ વડાઈ ર૧૧ માનવ જાતને ધિક્કાર !! નહીં, વર્ણાદિ ભેદથી લેશ; માનવજાતિને સંહારે! નહીં, માનવના હર !! સઘળા કલેશ. ર૧રના માનવ મેટું સર્વજીમાં, સર્વ જીવોને છે રખવાળ; માનવ ઈશ્વર રૂપ બને છે, સર્વલોકનો તારણહાર. ૨૧૩ માનવ જાતને દુખ !! નહિં કદિ, પશુ પંખીના જી ઉગાર છે; મનમાં જીવે છે તે પણ, મરવું તેને કરે છે વિચાર. ર૧૪માં મનમાંહી છે જીવવું હોયે, મરવું શાથી થાય વિચાર છે; મનપર કોની સત્તા એવી –શોધે ! તેને શોધનહાર. ર૧પ મરણ જીવન બેથી જે ન્યારું, બેમાં રહીને ખેલે ખેલ; મરણાદિકને સાક્ષી રહે તે,-એ આતમપ્રભુ સહેલ. ર૧૬ મુજપર સત્તા બીજી વર્તે –એ સત્તાને કરજે ખ્યાલ; મેટી સત્તા જગમાં એ કઈ, શોધ કરી લે !! થઈ તૈયાર. ર૧છા મોટામાં મોટો પ્રભુ ઈશ્વર, સર્વવિશ્વને તારણહાર; મોટાઈ એની આગળ શું? મ્હારી, મનમાંહી તું જરી વિચાર!. ૨૧૮ મેટાઈથી ફૂલે ફેગટ, મૃત્યુ આગળ શી મેટાઈ; મૃત્યુ આગળ ચલે ન તુંજ કંઈ, ફોગટ કરે શું આપ વડાઈ.ર૧લા મેટાઈ તજ !! જૂઠી મિથ્યા, પ્રભુની આગળ લઘુતા ધારા; માન મહત્તા દુનિયાની સહુ, જૂઠી ધારી લે છે નિર્ધાર. ૨૨ મરવું એક દીન સૈને નક્કી, મારું તારું કરવું છેક; મારું તારું સ્વપ્નની બાજી,જાણ મોહની વૃત્તિ રેક!!. ૫ ૨૨૧ મરવું આગળ પાછળ સેને, ફેગટ કરવી મારામાર; મૃત્યુ થાતાં કેઈ ન સાથે-આવશે એ નિશ્ચય ધાર !. મારા મૃત્યુ થાતાં પરભવમાંહી, પુણ્ય પાપ એ આવે સાથ; મૃત્યુ થાતાં પહેલાં પ્રેમ, ભજી લે !! આતમ!ત્રિભુવનનાથ. ર૨૩
For Private And Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
કક્કાવલિ સુબેધ-મ. મારું તારું કરે શું મેહે, પડતું રહેશે અહીં સવે; મારામારી કરે શું મેહે, મૃત્યુ આગળ ચલે ન ગર્વ. ર૨૪ મારું મારું કરી શું મુંઝે !!, હારૂં જગમાં છે નહિ કેય; મૃત્યુ થતાં હારું નહિ કેઈ, પુણ્ય પાપ બે સાથે જોય. છે ૨૨૫ છે માથાકૂટ કરે શું મેહ, માયા મમતા ઘરે મૂક!!; મનમાં પ્રભુને પ્રેમ ધરી લે છે, પ્રભુસ્મરણને ક્ષણનહિં ચૂક!!ારદા મેહને જીતે તે મર્દો છે, નામર્દો તે મેહ ગુલામ; મૂઢ તે મેહના તાબે રહેતા-પાપનાં કરતા બૂરાં કામ. પરરણા મેહની સંગે મૂઢ બને!! નહિ, શરણ કરી લે!! આતમરામ; મદઈ સાચી પ્રગટાવે છે, કરી હો!! સાચાં ધર્મનાં કામ. ૨૨૮ મોજ મજામાં ભૂલ ! ન આતમ!!, આત્મગુણોને ઝટ પ્રગટાવ!!; મર્દ બનીને દર્દ સહી લે!!, નામ રૂપના જૂઠા દાવ. એ ર૨૯ મેહની સાથે કુસ્તી કરતાં,-હળવે હળવે મેહ છતાય; મનમાં પ્રભુને નિશ્ચય ધારી, આતમ પરમાતમ થઈ જાય. ૨૩૦ મુંઝ!! ન આતમ !! મેહ વિચારે, હારું શુદ્ધ સ્વરૂપ વિચાર! મળવું પ્રભુની સાથે ધારી, મુસાફરીમાં થા ! તૈયાર. | ૨૩૧ છે મળશે મુજને સંત સમાગમ, મળશ મુજને ઇશ્વર દેવ; મળશે મુજને પ્રભુ ભક્ત બહુ મળશે મુજને સાચી સેવ. ર૩રા મેળે થાશે સંતની સાથે, મળશે મુજને આત્મપ્રકાશ; મળશે મુજને નિર્ભય પ્રભુતા, રહે!! સદા મુજ પ્રભુ વિશ્વાસ માર૩૩ મળશે સદ્ગુરૂ બે સાચા, મળશે શુદ્ધાતમ ચારિત્ર, મળશો પ્રભુની ભક્તિ સેવા, મળશે જ્ઞાની સંત પવિત્ર. | ૨૩૪ છે મળશે આતમ મિત્ર મજાના, મળશે કેવળજ્ઞાની દેવ મળશ મુજને જ્ઞાની લોકે,–જેથી નાસે કર્મ કુટેવ. ર૩૫ | મળશે નિર્ભય પ્રભુની પ્રીતિ, પ્રભુની સાથે મળશે મેળ; મળશે જ્ઞાનાનંદની મસ્તી, ટળશે મેહ દશાના ફેલ. ર૩૬ છે મળશે મુક્તિ ચિદાનંદમય, પૂર્ણબ્રહ્મ મળે છે સુખકાર, મળશે આપ આપને આતમ!, અસંખ્ય પ્રદેશ પ્રભુ નિર્ધાર. ર૩ળા
For Private And Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-મ. ય. (૩૯૭). મળશો પરમાતમપદ પ્રાપ્તિ, ટળશે અનંત કર્મનાં દુઃખ; મળશે પૂર્ણાનંદમયી પ્રભુ, અનંત સાચું મળશે સુખ. | ૨૩૮ છે
યાચક પ્રભુપદને યાચે !!, જડ સુખ યાચના જૂઠી જાણ!!;. જડસુખયાચક સૈથી હલકે, સગુણ યાચે !! પામી જ્ઞાન. ૧ યજ્ઞ નિવારો ! ! હિંસામય સહ, યજ્ઞની હિંસા દુ:ખદાતાર; પ્રભુને પશુની કુર્બાનીની,–જરૂર છે નહીં સત્ય વિચાર !!. ર છે યજ્ઞને દેવીને નહીં ખપ છે,–પશુરક્તને સમજો !! સત્ય; પશુ યજ્ઞો હિંસામય છેડે, યજ્ઞ અહિંસા સુખકર કૃત્ય. ૩ યારી કરશે નહીં દુર્જનની, નહીં નાદાનની યારી બેશ; યજે ! પ્રભુ ગુરૂ સંત જનોને,–જેથી નાસે દુઃખકર લેશ. | ૪ | યુતિ સત્યની સમજી!! સાચી, યુવકદશાને બહુ સંભાળ !!; થવન નદીની રેલ સરીખું, પવન પામી દુર્ગણ ટાળ!!. ૫
વનની મસ્તી સંભાળે છે, ડગલે ડગલે ધરી વિવેક; યચ્યા ભણ્યા ગણ્યા કહેવાશ, નિત્ય નિયમ ધારીને ટેક. ૫ ૬i યુદ્ધો જગમાં થાતાં વારે !!, યુદ્ધોથી સુખશાંતિ ન થાય; યુદ્ધથી પડતી સંપથી ચડતી, યુદ્ધથી દુઃખ જગ ઉભરાય. ૭ યાદી ક્ષણ ક્ષણ પ્રભુની કરવી, પ્રભુની યાદી સુરતા જાણુ!!; યેગને આઠ પ્રકારે ધાર !!, યેગી થાતાં સુખ નિર્વાણ ૫ ૮ છે યોજના કરજે ધર્મ કર્મની, પલપલ આતમપ્રભુ સંભાર !!;
ગેશ્વર પ્રભુ અરિહંત છે, મહાવીર વંદે !! કટિવાર. ૯ યોગાભ્યાસે જીવન ગાળો !!, રાજગથી મુક્તિ થનાર; હઠાગે તન પ્રાણની પુષ્ટિ, ઉપયોગ જ છે સહુ શિરદાર. છે ૧૦ યોગ દીપક શુભ ગ્રન્થની રચના કરીને કીધે ગપ્રકાશ
ગાભ્યાસી નરનારીને,-તેથી થાતે આત્મવિકાસ. | ૧૧ છે યુદ્ધ કરે શયતાનની સાથે, જીતે તેને તે છે કે, ચોધા મેહને મારે તે છે,-સમજી મન શયતાનને રે !!. ૧૨. છે
For Private And Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
કક્કાવલિ સુબોધચ. ગીઓ સાચા કહેવાતા, સાધે પરમાતમને ગ; યુવતીઓના રૂપને સ્પર્શને, સ્વપ્નામાં છે નહીં ભેગ. મે ૧૩ યુવતીઓના રૂપને સ્પર્શથી, સ્વપ્નામાં કદિ સુખ નહીં થાય; યુવક દશામાં કર!!નહીં દે, મનકપિને વશ કર !! સુખ થાય. ૧૪ ૌવનવય જીત્યો તે જ છે, પૈવન હાર્યો તે મડદાલ, યશપત્ર વિદ્યા પ્રભુભક્તિ, વૈવનમાં ધર ! ! કરી સંભાલ. ૧૫ છે યુરોપમાં વિદ્યા વિજ્ઞાનને, હુન્નર બળ કળ સ્પર્ધા માન !!; યુકિત પ્રયુક્તિ યુદ્ધને હિંસા, ભૈતિક જડસુખ સેવક જાણ. ૧૬ યશવિજ્યજી વાચક જ્ઞાની, હરિભદ્ર સરખે અવતાર; યશ કીર્તિને પ્રતિષ્ઠા જેની, જેમાં જેની નિર્ધાર. ૧ળા યજ્ઞ તે ઉપગ્રહો છે પરસ્પર, પરોપકારને ધર્મનું દાન યજ્ઞ તે શુભ ઉપકાર કરવા, યજ્ઞ તે સેવા ભક્તિ માન છે. ૧૮ યજ્ઞ તે સજીવોની સેવા, પરોપકારે હોમવા પ્રાણ; યજ્ઞ તે પ્રભુમાં સર્વાહિત,-અપઈ જાવું સાચું માન !!. ૧લા યજ્ઞ તે ગુરૂને સંતની સેવા, દેવ ધમની સેવા જાણ!!; યજવા માત પિતા ઉપકારી વર્ગને સાચા ભાવે માન !!. પર યજ્ઞ તે ભૂખ્યાઓને ભેજન, તરસ્યાઓને પાછું દાન; યજ્ઞ તે ધમી જનનું રક્ષણ કરવું આપી નિજના પ્રાણ પર યજ્ઞ તે સર્વજીને પ્રભુરૂપ,-માની કરવું રક્ષણ બેશ. યજ્ઞ તે પારમાર્થિક કૃત્યે સહુ, દુઃખી દીનના હરવા કલેશ. પરરા યજ્ઞ અહિંસા સત્યાગ્નેય છે, બ્રહ્મચર્ય દમને છે દાન; યજ્ઞ તે તપ જપ સંયમ સંતોષ, વ્રત ચારિત્રને આતમજ્ઞાન. પારકા યજ્ઞ તે મન વચ કાયા ધનને વિદ્યાને જે સદુપયેગ; યજ્ઞ તે ઉપકારીની સેવા, ભક્તિ નિષ્કામેજ પ્રગ. પારકા યજ્ઞ તે ધર્યપ્રવૃત્તિ સઘળી, દેશ કોમ સંઘ રક્ષણ કર્મ યજ્ઞ તે સંઘ ચતુર્વિધ સેવા,–જેથી પ્રગટે શાશ્વત શર્મ. રપા યજ્ઞ તે ધર્મનાં કર્મો એવાં,અલ્પ દોષને ધર્મ અનંત ય અનેક છે તમે રજો ગુણ, સાત્તિવક સમજે જ્ઞાની સંત. સરદા
For Private And Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવાસ સુખાય ન્ય, ૨.
યુગપ્રધાન છે યુગમાં મેટા, ધર્મપ્રવર્તક તારણહાર; યુગપ્રધાના સેકે સેકે,-થાતા ચારિત્રી સુખકાર. યુગપ્રધાન તે યુગમાં સાથી, પ્રધાનતાને ધારે જે; યુગમાં ઉદ્ધારક પ્રગતિમય, કર્તબ્યાને કરતા તેહ, યુગપ્રધાનથી ધર્મ પ્રવર્તે, અધર્મ દુર્ગુણ થાય વિનાશ; યુગપ્રધાને તે તે કાલે, અંશે હરક ખાસ. યુગપ્રધાના જૈન જગમાં, હજાર એને ઉપરે ચાર; યુગમાં પંચમ આરામાંહી, ધર્મ પ્રવર્તક મુનિવર સાર. યુગે યુગે જન્મે છે મેટા, યુગપ્રધાના સૌમાં શ્રેષ્ઠ; યુગમાં મુખ્યપણે છે ધાર્મિક, નેતાએ ખીા તસ હેઠ યુગપ્રધાન છે જ્ઞાની ધ્યાની, ચારિત્રી ઉપદેશક ધીર; યુગપ્રધાન છે પ્રભાવશાલી, તત્કાલીન વીરેશમાં વીર. યુગમાં સાધુવૃન્દમાં મેટા, શ્રુતજ્ઞાની ગીતાર્થ મહાન; યુગમાં ધર્મપ્રવર્તક શક્તિ, બુદ્ધિ ધારક પ્રભુ ગુણવાન્. યુગપ્રધાનની સેવા ભક્તિ,-કરતાં આતમ શુદ્ધિ થાય; યુગપ્રધાન સૂરિ ગણુ આજ્ઞા,-ધારતાં પાપા દૂર જાય.
For Private And Personal Use Only
( ૩૯૯ )
}રા
||રા
ારકા
i૩ના
૫૩૧ા
ારા
શાકશા
||૩૪ા
(*)
રારમશે આતમ ગુણુમાં, રહે !! સ્વભાવે ધરી ઉપયાગ; રતિલહેા !! નિજઆતમ રસની, રજસ્તમ ગુણ ટાળેા!! ભાગ. શા રસિયા મનશે! પ્રભુ ગુણ રાગે, આતમરામ ભજો !! ભગવંત; રામને કામ રહે નહીં સાથે, રાજી થાતા પ્રભુપર સંત, રહેમ કરી !! સહુવા ઉપર, તેથી થાશેા પ્રભુ રહિમાન; રાગ ને રાષ નિવારે મુક્તિ, અરિહંત ભાખે ભગવાન. રાગ ધરે !! અરિહંત ગુરૂપર, ધર્મ ઉપર મુક્તિને હેત; રતિ રાખો !! ધર્મ કર્મની, રૂવે !! પ્રભુમાટે શિવસંકેત રીજી આતમ !! દુનિયા ખીજની,-પરવા કરશેા નહી લગાર; રંગ ધરા !! પ્રભુ ધ્યાને નિશદિન, રંક થતાં નહીં શાકને ધાર!!. ાપાા
! ૪ !.
॥૨॥
૫ ૩ !!
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|
૯
|
(૪૦૦). કક્કાવલિ સુબોધ-ર. રાજી રહેવું પ્રભુને ભજતાં, સુખ દુઃખમાં નહીં હર્ષને શેક; ર એવું ભણતાં ગણતાં, કદિ ન પડતી દુઃખની પિક. ૫૬ છે રાગીઓના રાગ નિવારે !!, દવા ઔષધ આદિથી ભવ્ય !!! રેગીઓની સેવા કરવી-માનવ!! તારૂ છે કર્તવ્ય. રાજા મેઘસો નહીં કેઈ, સર્વવિશ્વ જીવાડે જેહ, રંક તે માગણસ ન કેઈ, હાથ ધરી પોષે નિજ દેહ. ૮ રાજા તે રૈયત રક્ષણમાં, તન મન ધન ને આપે પ્રાણ; રાણું તે પુત્રી સમ રૈયતમાની સ્વાર્પણ કરે સુજાણ. રેવું તેની આગળ સારું,-છાને રાખી ટાળે દુ:ખ; રાજી થાવું તેને દેખી–સહાય કરે ને આપે સુખ. છે ૧૦ | રામ તે શુદ્ધાતમ અન પ્રભુ, ઘટ ઘટ વસતો આતમ રામ; રામ રામ નિજ આતમ ભજતાં, રાગ રેષને વિણશે કામ. ૧૧ રામ રામ જપે પણ જે લેકે, રામના સરખે ધરે ન ન્યાય; રામના સરખા ગુગનહીં ધારે, રામ ભજે તેનું શું થાય. ૫ ૧૨ . રામ એક દશરથ નંદન છે, ઘટ ઘટ વ્યાપક આતમરામ; રામ એક દશપ્રાણને ઉપજે, વ્યવહારે તે આતમનામ. મે ૧૩ રામ રામ એમ પોપટ બોલે, રામનાં કરે ન ગુણ ને કૃત્ય રામ ભજી તે સત્ય ન પામે, રામ ત્યાં કામ નહી દુષ્કૃત્ય. ૧૪ રામ છે સાત્વિક આતમ પતે, કર્માનીત શુદ્ધાતમ રામ; રામ ને સમજી રામ ભજે તે રામ અને ગુણ અનંતધામ. . ૧૫ રામ જે આતમ સીતા સમતા, મેહ તે રાવણ અંતર્ જાણ! !; રામાયણ અધ્યાત્મ સ્વરૂપે,-સમજી વર્તે તે ભગવાન. ૫ ૧૬ છે રાજ્ય તે રામના રાજ્ય સરીખું,-પ્રજા ભૂપના સરખા ન્યાય; રાજ્ય ખરૂં જ્યાં નહીં અનીતિ, પ્રજા ઉપર જુમો નહીં થાય.૧૭ના રાજ્ય ખરૂં જ્યાં રાજા રેયત,બન્નેથી ચાલે સહુ કાજ; રાજ્ય તે જૂઠું રાજ પ્રજાની, અરસ્પર નહીં થાતી સાજ. ૧૮ રાજ્યમાં વિપત્તિકર બહ, અન્યાયે રૈયત પિડાય; રાજ્ય તે તામસ રાક્ષસ સરીખું, એવું રાજ્ય ટળે સુખ થાય. પાલા
For Private And Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુબેધ-ર-લ. (૪૧) રાજ્ય જ્યાં ભૂપના લેભે સ્વાર્થે,–થાતું રૈયતને પોકાર; રક્ષણ કરનાર જ્યાં મારે, રાજ્ય તે જૂઠું નરક ને ધાર ! !. ૨૦ રાજા રૈયત બને ન્યાયે. સંપી કાર્ય કરે તે રાજ્ય; રાજ્યને રાજા નેકર જે, સાપેક્ષાએ છે સામ્રાટ. || ૨૧ છે રાજી નહી રાજાથી રૈયત, બકરાં ઉપર જેવો વાઘ રાજ્ય કરે જે રાજા એ –રેવત પર તે પાપી નાગ છે ૨૨ ૫ રાજી કરે નહીં રેવતને જે-રાજ્ય નહીં તે વિવે બે રાજ્ય જ્યાં સાત્વિક, સ્વતંત્રતા ત્યાં સુખ શાંતિ શક્તિ હમેશ. રા રેગો પ્રગટે રે!! નહીં આતમ!! જાણજે રેગનું સત્ય નિદાન; રેગનું કારણ પ્રથમથી વારે !!, દિયે રેગે છે જાણ!!. ૨૪ રિગ તે શિક્ષક સરખો જાણે !!, આપે શિક્ષા કર !! નહીં ભૂલ; રોગથી રે !! નહીં રાંક બની ને, રેગે ચિંતામાં નહીં ડૂલ !! ારપા રેગનાં કારણે સર્વે સમજે છે, વૈદકનું કરી સાચું જ્ઞાન રેગનું ઔષધ કરવું યત્ન, રેગીને દે !! ઔષધદાન. ૨૬ રેગીઓની સેવા કરતાં, પ્રભુ ભક્તિ છે નિશ્વય જાણ! !; રેગીઓના રોગ નિવારણ માટે કરજે યોગ્ય જ દાન. ૨૭ રેગ થયાથી આધ્યાનને –રૌદ્રધ્યાન થાતું 2 વાર ! રોગથી સમજે સાચું તેને, સદ્ગુણ સમતિ થાતી સર. ૨૮ છે રહેણુવણ કહેણું છે મિથ્યા, રહેણની નહીં કિંમત થાય; રી!! રહેણીથી નરનારી, કથનીમાત્રથી વળે ન કાંય. ૨૯ | રાત ને દિન બે ઉપયોગી છે, નિવૃતિ ને પ્રવૃતિ હેત; રજ સરખી પણ છે ઉપયોગી, જ્ઞાની ગુપ્ત લહે સંકેત. ૨ ૩૦ રીજ પડે જેની જ્યાં પ્રીતિ,–તેને ત્યાં નિશ્વય મન ધાર !! રીજની રીતના અનંત ભેદ, અધિકારે રીજના આચાર. B ૩૧ |
લલ્લા પ્રભુની લગની લગાવો!!, પ્રભુ ભકિતમાં ધરે !! ન લાજ લલુતા દુનિયાની સહુ છડે છે, લાભ ન માને !! મળતાં રાજ. ના
For Private And Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
કક્કાવલિ સુબેધ-લ. લાભાલાભે સમતા ધારે છે, લાલચ જડ સુખની સહુ ધૂળ; લાખણે નરભવ નહીં હારે !!, સર્વ દુઃખનું મોહ છે મૂલ, ૨ લાયક થાશે વિનય વિવેકે, લોક વાસના દરે વાર!! લેભે લક્ષણ ગુણ સહુ વિણશે, લોભથી પાપ થાય અપાર. ૩૫ લોભ છે સઘળા પાપનું કારણ, લોભ તજી પ્રભુલગની લગાવ!! લલ્લા એવું ભણું ગણીને, આતમ ગુણને પ્રેમ જગાવ!!. . ૪ લાંચ ન લેશે લાલચ ધારી, બેટી સહુ લાલચને વાર !! લાંબા ન થાશે શક્તિ બાહેર, લેપાશે નહીં જગ નિર્ધાર. ૫ લુંટ કરે ! ગુણીજનના ગુણની, જૂઠી પાપી લુંટને ત્યાગ !!; લુટારાનો સંગ ન કરજે, લક્ષ્મીપર ધરજે વૈરાગ્ય. ૫ ૬ . લક્ષ્મી વધતાં વધ્યું ન કિંચિત, મિસાગર પારને પાવ!!; લક્ષમાં રાખો !! પ્રભુ ગુણોને, આત્મગુણેને ઝટ પ્રગટાવ!!. છો લુચ્ચાઈ કરી ગ્રહો !! ને લક્ષમી, લુચ્ચાઈથી પ્રગટે પાપ; લાભ મળે પણ ન્યાય ન છંડે !!, લુચ્ચાઈથી છે સંતાપ. મેં ૮ લઘુતાથી પ્રભુતા પ્રગટે છે, લઘુતાથી નાસે અહંકાર; લઘુ ગુરૂ નહીં આત્મપ્રભુજી, જાણી મિથ્યા ભ્રાંતિ વાર !!. ૯ લાખો અજોની થઈરાખે, લાલચ લેલુપતાને ત્યાગ !; . લક્ષ્ય લગા!! પ્રભુમાં લગની, લગાવીને અંતમાં જાગ !!. ૧ળા લખતાં વાંચતાં આવડવાથી, જ્ઞાની કઈ જગમાં થાય; લખતાં વાંચતાં નહીં આવડતાં, અજ્ઞાની સર્વે ન કથાય. ૧૧ લાલા લજપતરાયે કીધા, જેન ધર્મપર આક્ષેપ જેહ; ' લાલાને જૈન ધર્મના નામે, આપે ઉત્તર વચ્ચે !! એહ. મે ૧૨ છે લેક પ્રવાહની પાછળ જાતે, સાધારણ માનવ સમુદાય; લેક પ્રવાહને ફેરવી નાખે, અસાધારણ વીર એ ન્યાય. તે ૧૩ લગ્ન એગ્ય જેનામાં શક્તિ, બુદ્ધિ બળ કળ વિદ્યા હોય; લાયક ગુણ કર્મો એ સરખાં, જીવનશકિત વૃત્તિ જેય. ૧૪ લખ્યા જે ગ્રન્થો લખ્યા નિબંધે, ભૂલચૂકની માગું માફ લખ્યું વિવજન શ્રેયને માટે –લીધું તેવું આપ્યું સાફ ! ૧૫ છે
For Private And Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કwાવલિ સુબોધ-લ–વ. (૪૦૩) લખું વાંચું ઉપદેશું સર્વે,–કરું તે પ્રભુપદ પ્રાપ્તિ હેત; લખાણ આદિ આત્મશુદ્ધિની –સેવાના નિશ્ચય સંકેત. ૧ લગની આત્મપ્રભુની પૂરી -શુદ્ધિ માટે પ્રગટી છે જ; લક્ષ્ય ધ્યેય પ્રભુપદને વરવું, જ્ઞાન ક્રિયા એ યુગ છે હેજ. ૧ળા
વળ્યા વશ મન તનને કરવું, ઈન્દ્રિયો વશ કરશે સર્વ વળશે મુક્તિપુરીની વાટે –વધતાં શક્તિ કરે !! ને ગર્વ છે ૧ | વચન વિચારીને ભવી બોલે !!, વજ સરીખું કરશે દિલ; વડભાગી થાશે વૈરાગ્યે, વ્યભિચારથી છ દીન. ૨ વનમાં ઘરમાં ધમેં મંગલ, –થાશે અંતે ધર !! વિશ્વાસ હાલ કરે!! આતમ સમ સઘળા-જી ઉપર બને!!નદાસ. વા વર્ણભેદથી ખેદ ન કરશે, સર્વજી ગણ!! આત્મ સમાન વ! ન કેની સાથે વૈર, વજે!! વિષય વિકારનું ધ્યાન. જા વહેમે મિથ્યા દૂરનિવારે !!, વસો !! આત્મગુણ સુખની માંહ્યા, વકપણે ત્યજી સરલ બને!! ઘટવેરીને પણ કરશે સહાય. પાપા વાતે સારી હિતકર કરવી, સાંભળવી શુભ ધર્મની વાત વાદ કરો !! નહીં શઠની સાથે, કરો !! નહીં વિશ્વાસઘાત. પદ વાસના કામદિક દોની,-વાર!! આતમ આપે આપ; ક્રોધાદિકની તજે !! વાસના, ટળશે તેથી ત્રિવિધ તાપ છે ૭ વિનય સમું નહીં વશીકરણ કેઈ, વિનયે વિદ્યા પ્રાપ્તિ થાય; વિનયે વૈરી થાતા વશમાં, ધર્મનું મૂલ છે વિનય સદાય. ૮ વૃદ્ધજનેને માતપિતાને,–ગુરૂને વિનય કરે!! નરનાર; વિદ્યા ભણશે જૈન ધર્મની, દુઃખીઓની કરશે વહાર. ૧લા
વ્યાપારે રહે!! સત્ય પ્રમાણિક, વિધ્ર ટળે છે ધમેં જાણ વેશ્યાની સંગત નહીં કરશે, વ્યભિચારી દેશે દુખ ખાણ ૧૦ વિષયવાસના વારે!! આતમ!!, વિષયવાસનાથી સહુ દુઃખ; વિષયવાસના કામે ન તૃપ્તિ, વિષય મેહ ટળતાં છે સુખ. ૧૧
1
,
૧ ૧
ક.
For Private And Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪)
કાકાલ સુબેધ-વ. વ્યસન નિવારે !! સર્વ જાતનાં, વ્યસન થકી પરતંત્ર ગુલામ; દારૂ માંસને વેશ્યા જૂગટું, ચેરી પરસ્ત્રી તેજે !! તમામ. ૧ર વાંકન કરશે ગરીબને પણ, વૈર અને ત્યાગ ! ! વઢવાડ; વિધવારે!!નાને સર, વ્યાલથી ખેલ ન સારા ભાળ!!. ૧૩ વિચાર કરશે પળપળ સારા, વેરીને કર!! નહિ વિશ્વાસ; વાસ ન કર દુમન ઘરમાં, વિવેકથ્રી-વર્તે !! જગ ખાસ. ૧૪ વીર્યની રક્ષા બ્રહ્મચર્યથી,-કરશે જગમાં નરને નાર; વીર્ય ગયું તે સર્વ ગયું એમ સમજી વીર્યનું રક્ષણ ધાર !!. ૧પ વિના વીર્ય કઈ વીર ન બનત, વિના વીર્ય છ મડદાલ; મન વચ તનુ આતમના વીર્યનું રક્ષણ કરવા ધરશે હાલ. ૧દા વિષયસેગ મિથુનકમે જે, વીર્યાદિકને કરતો નાશ; જગમાં જીવતાં જ મરેલે, હડકાયા કુતરાસમ ખાસ. ૧૭ વત્સવાસના નિયમ વિના જે, વીર્યને હારે નરને નાર; દેશ કેમને ધર્મની પડતી કરતાં તેઓને ધિક્કાર. ૫ ૧૮ છે વિષયવાસના હડકવાયુ,-વારે! ! કોટિ કરી ઉપાય; વામા દેખી વિષય ન જાગે, બ્રહ્મચર્ય ત્યારે સુખદાય. ૧૯ વ્યભિચારની વૃત્તિ છે જગ, હડકાયા કુતરાસમ ખાસ; વ્યતિપાત વ્યભિચાર છે જાણે!!, વ્યભિચારને કરશે નાશ..૨૦ વાઘથકી પણ વ્યભિચારની –વૃત્તિથી મરણ છે અનંત, વ્યભિચારસમ કેઈ ન વૈરી, નિજ ભૂલ ટાળે તેહ મહંત. છે ૨૧ છે જોરથી વેર વધે જગમાંહી,–વૈરથી વૈરી ન વશમાં થાય; વૈર શમા !! પ્રેમને દાને,વિનયે વૈરી લાગે પાય. ૨૨ વેરી ઉપર પ્રેમ કરીને –વૈરીનું કરતા શુભકાજ; વિવેકી સાધુઓ તે જગમાં,–પામ્યા માને !! પ્રભુ સામ્રાજ્ય. ૨૩ વેશ્યા વૈદ્યને વકીલ ત્રણે,-રેકડીમાં છે વિશ્વમઝાર; વણિક વેશ્યા વૈદ્ય વકીલથી-માયા પ્રગટી જગ નિર્ધાર. . ૨૪ વાસ ન કર વૈરી ઘરમાં, હિંસક લોભી ઘર્તાવાસ; વિશ્વાસથી થા !! ના ધૂર્તને, વ્યસની વૈરીને તજ !! વાસ. રપા
For Private And Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-વ.
(૪૫) વાટે વિશ્વાસની સાથે,–જાવું કરી પરીક્ષા સાર; વાટવિષે અતિ સાવધ રહેવું, જીવથી મરે જીવ અપાર છે ૨૬
વ્યાધિ વ્યાજ બે વધતાં જાતાં, વાઘ વ્યાધ સરખાં દુઃખકાર; વધતું વારે !! વ્યાધિ વ્યાજને, વેરને વારે !! ધારી પ્યાર. ૨૭ વાડામાંહી બકરાં આદિ,–રહેતાં સમજે !! નરને નાર! !; વાડે વળે નહીં મસ્ત મુનિને, મત પન્થના વાડા ધાર!!. ૨૮ વાઘને વાડે થતો ન ક્યારે, મતમતાંતર વાડા જાણ! . વ્યવહારે વાડાઓ વળતા, નિશ્ચયથી નહિ વાડા માન! ! ! ૨૯ વૈકુંઠ છે નિજ આતમમાંહી, જ્ઞાનાનન્દ પ્રગટતા બેશ; વૈકુંઠનું સુખ આતમમાં છે, જ્યાં નહીં દુઃખને ભીતિ કલેશ. છે ૩ છે વેઠ તે નિજ આતમ શુદ્ધિ, મહાદિ દેને નાશ ' વિવેકથી સત્કર્મો કરવાં, પ્રગટે આતમ સુખ પ્રકાશ. છે ૩૧ વૈરી વિરોધી લેક થાવે,-હારી તેમાં તારે દેષ; વગર વિચારે કાયા વાણીથી,-બેલ!!ના મનમાં રાખ !! નરેષ. ૩રા વેરી વા હાલો કરે તે–આતમ !! હારા હાથમાં જાણ!! ; વિવેક વિનયને હાલથી વર્તે છે, વૈર થિરાધીની છે હાણ. ૩૩ ૫ વ્યાપક શ્રદ્ધા પ્રીતિ ભક્તિ ગે આતમ વ્યાપક થાય; વ્યાપક ભક્તિમાં પ્રભુ પ્રગટે, આતમ પરંમતમયેદ પાય. ૩૪ વિષ્ણુ શુદ્ધાતમ પ્રભુ અહંન, કેવલજ્ઞાને વ્યાપક સર્વ વૈરે મેહ દેને હણ્યા તે,-માર્યો રાક્ષસ કામને ગર્વ છે ૩૫ વિશ્વરૂપ વૈરાટ પ્રભુ તે, સર્વવિશ્વજીને સંઘ; વિશ્વરૂપ પ્રભુ સાપેક્ષાએ, વિશ્વરૂપ પ્રભુનું હું અંગ. | ૩૬ છે વિશ્વરૂપ પ્રભુ આતમ હું છું, સંગ્રહ નય સાપેક્ષે સત્ય; વિશ્વમાં હુંને મુજમાં વિશ્વ છે, વિધાર્થે મુજ જીવન કૃત્ય. ૩૭ વિશ્વ જેને સંઘ તે વિષ્ણુ, માની સેવે વિષ્ણુ જેહ; વિષ્ણુ સ્વરૂપે આતમ પોતે, કેવલજ્ઞાને પ્રગટે તેહ. વિગણ તે હું આતમ અરિહંત, ઘટઘટ આતમ વિઘણુ સત્ય; વૈરાગે ત્યારે ભક્તિ, અહંન વિષ્ણુ પૂજા કૃત્ય. ૩૯
For Private And Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪૦૬ )
કક્કાવલિ સુમેધ - વ–શ.
વાસુ પૂજ્ય તીર્થંકર બારમા, વિમલનાથ છે તેરમા દેવ; વૈરાગી થૈ પ્રભુને ભજતાં, સર્વ કર્મની ટળે દેવ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાડામાં બકરા આદિ રહે, સિંહના વાડા હાય ન કયાંય; વાડા નહીં જ્ઞાની સન્તાના, મસ્ત ભક્તના એવા ન્યાય.
*
॥ ૪૦ ॥
For Private And Personal Use Only
( ૬ )
॥ ૨ ॥
શશા શત્રુ મિત્રના ભેદો,-સમજી વર્તો !! થૈ હુશિયાર; શત્રુને વિશ્વાસ કરે !! નહીં, શાણપણું પામેા !! નરનારુ. ૫૧ ૫ શુભાશુભ સહુ સમજો !! જ્ઞાને, શાણા જનના કરીએ સગ; શાણાજનની સલાહ લેવી, શૈાય ધરીને રાખે! ! ! રંગ. શાસ્ત્રો સઘળાં વિવેક બુદ્ધિ,−ગુરૂ ગમથી વાંચા !! નરનાર; જનને વિશ્વાસ કરી !! નહીં, શ ંકાના કરી !! ઝટ રિહાર. ૫ગા શનૈ: શને: મન વશમાં આવે, શાપ દીજે નહિં કરીએ ક્રોધ. શાહુકારી રાખીને વર્તા !!, શ્વાસેાવાસે ધરા!! શુભ ખાય. ૫ ૪ ૫ શીખામણુ સજ્જન સંતાની, અનુભવીની માનેા !! એશ; શિક્ષા ગુરૂજન આપે તેથી,-કદિ ન કરીએ મનમાં ફ્લેશ ॥ ૫ ॥ શિષ્યને શિક્ષા સત્ય આપવું, શીર પડતાં પણ કરો !! ન પાપ; શાહ રંકના ન્યાય સરીખા, થાતા ત્યાં ટળતા સંતાપ. શરીર સારૂ’ રાખો !! સમજી, શને ધારા!! સારા હેત; શાથી જન્મ્યા શાથી મરવું, તેને સમજો !! ઝટ સંકેત. ૫.૭ સ્મશાન ઘારમાં અસ`ખ્ય જનનાં,—શરીરીની થઇ ગઇ છે ધૂળ; શૂરા થૈને ધર્મને ધારા !!, તન ધન સંસારે નહીં કુલ. શોર્ય વાપરા !! ધર્મકાર્યમાં, પાપકામાં બને !! ન ચૂક શિક્ષા દેતાં રીસ ન કરીએ, શક્તિથી જીવા ! ! ભરપુર. શક્તિયે મન તન આતમની,-પ્રગટાવા !! કરી કાઢ ઉપાય; શક્તિ વિનાનું જીવવું શાનું, શક્તિયે સુખ સઘળાં થાય. । ૧૦ ।। શક્તિયા જે સર્વ જાતની, મેળવી થાવું શક્તિમત; શક્તિ વિના નહીં ધર્મ જ ટતા, શક્તિવિના જીવા પરતંત્ર, ૫૧૧૫ા
॥ ૬ ॥
9 1
॥૮॥
૫ ૯ ૧
૫ ૪૧ ૫
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધ-શ.
( ૪૦૭ )
૫ ૧૪ ૫
k૧૫ ૫
૫ ૧૬ ।।
શૂન્ય છે જીવન શક્તિ વિનાનું, જીવતી શક્તિ પ્રગટાવ ! !; આતમની શાક્તા સઘળુ, શીય ધરીને જીવ !! જગાવ!!. ૫૧૨૫ શૂળીનું સિંહાસન થાવે, શીયલ પાળતાં નરને નાર; શીયલ પાળતાં શકિત પ્રગટે, શીયલ વિના નહિં શકિત લગાર. ૫ ૧૩૫ શાણી સતીએ શીયલવંતીએ, શીયલથી વખણાઇ એશ; શીયલથી સંકટ સહુ ટળતાં, શીયલ પાળે નાશે કલેશ. શાંતિ માહ્યાંતરૂની પામેા !!, શુદ્ધિ આતમની કરશે; શાંત ખનીને શુદ્ધ વિચારા,-કરા ભવસાગર તરશેા. શાહની શાખે ઝાઝા ચાલે, શાખ પ્રતિષ્ઠા નહીં ગુમાવ ! !; શાહપણું છે સત્યથી વર્તે, સત્ય પ્રમાણે વર્તન લાવ!!. શોચને સયમ આતમશુદ્ધિ,-થાવાથી પ્રભુ મુકિત મેળ; શલ્ય નિવારી સર્વ જાતનાં, શુદ્ધોપયેાગે આતમ!! ખેલ !!, ॥ ૧૭ શયતાનજ મન મેાહ છે મેાટે, શયતાન જ છે શત્રુ મહાન્ ; તેને મારે !! પ્રભુ પદ મળશે,-આપોઆપ થશેા ભગવાન. ૫ ૧૮ ૫ શ્રવણ કરાને ગુરૂમુખ શાસ્ત્રો, સાંભળીયે સહુ સારાં તત્ત્વ; શ્રદ્ધાથી શક્તિયેા પ્રગટે, શ્રદ્ધાથી પ્રગટે છે સત્ત્વ. શ્રદ્ધા એ છે ધર્મના પાયા, શ્રદ્ધા ગુણથી પ્રગટે સર્વ, શઢતા કુતર્કવાદને છડી,શ્રદ્ધા ધારા !! તજીને ગ દેવગુરૂને ધર્મની શ્રદ્ધા, જૈનશાસ્ત્ર શ્રદ્ધા ધરનાર; શ્રાવક ધમી કહેવાતા તે, સમકિત વ્રત ગુણુ પાલણુહાર. ॥ ૨૧ માં શેક ન કરીએ સંકટ પડતાં, ઝુઝે !! નહીં નવરસ શ્રુંગાર; શેાધી લેઇએ સત્યને જ્ઞાને, આતમ શેશભા પામેા !! સાર. ॥ ૨૨ ॥ શુભ પેાતાનુ ઘરનુ' કરવું', શુભાશુભે ધારા !! સમભાવ; શિવ વરવાની એહ નિશાની, શાણાએ સમજો !! શુભ દાવ. ૫રગા શુદ્ધોપયેાગે આતમ રહેશેા !!, શુભાશુભ પરિણામને ત્યાગ !!; જ્ઞાનાન્દમયી આતમ તુ, ધર !! પેાતાના પોતે રાગ. ॥ ૨૪ ર શ્વાના પણ નિજ સ્વામી માટે,-સેવામાંહી છંડે પ્રાણ; સડેલ શઠ એવા જે સેવક,—શ્વાનથી નીચા પાપી જાણ !!. ૫ ૨૫
૫ ૧૯ ૫
For Private And Personal Use Only
| ૨૦ |
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦૮ )
કક્કાવલિ સુમેલન્સ.
àાક ભણે પણ શીખ ન સમજે, સન:ધારે નહીં જેહ; શાસ્ત્રો ભણીને શાસ્ત્રી થતાં પણુ,—અજ્ઞાનીમાં પહેલા એહ. શાણપણું જેનામાં આવ્યું, ભણ્યા તેહ માનેા !! સહુ ગ્રન્થ; શાણાની સંગત કરવાથી,-વિપત્તિના જાશે પન્થ.
૫રદા
For Private And Personal Use Only
॥ ૨૭.
શેઠ થવાના નિશ્ચય ઇચ્છા,~તા તુ સેવક પહેલા થાવ !!; શ્રેષ્ઠ કાર્ય આચાર વિચારે, શ્રેષ્ઠપણ નિજમાં પ્રગટાવ !!. ૫ ૨૮ ૫ શઠપ્રતિ શાઠ્ય કરવું એ તા, દુનિયાના લેાકેાની નીતિ; શપ્રતિ સજ્જનતાને સત્યતા, સત મુનિવરની એ રીતિ. ।। ૨૯ તા શઠતા છાંડી શાહ અનેા !! જીવ !!, સન્તજનાના એ પ્રભુ પન્થ; શાહુપણું ધારા !! વર્તનમાં, વળે શું ? વાંચે ફેગટ ગ્રન્થ. ૫૩ના શહેનશાહી ત્રણ્યજીવનની, આતમ અનુભવ જ્ઞાને જોય; શહેનશાહી દુનિયાની જે, દુ:ખ સકટમય ક્ષણક્ષણ હાય. ॥ ૩૧ ૫ શૂરાઓ જગ તે કહેવાતા, જીતે મનવતી શયતાન; શૂરા નહીં મારે નમળાને, શૂરાનાં થાતાં સન્માન. શયતાને સહુ જગ જીવાને, નિજ વશમાં કીધા નિર્ધાર; શયતાનીયતથી થયા જે ન્યારા, તે સ ંતે પ્રભુ પામે સાર, ૫ ૩૩ ,-તે શ્રાવક તે કહેવાતા સાચા, શ્રદ્ધા વ્રત ગુણ ધરે વિવેક; સવાવસાની દયા ધરે ને,-જૈનધર્મની સાચી ટેક.
॥ ૩૨ ॥
૫ ૩૪૫
શ્રાદ્ધ કરે જે મરેલ વનું, જીવતાની કરે ન સેવ; શ્રાદ્ધ નહીં તે શ્રદ્ધા હીનનું, સેવે ના જે સદ્ગુણી દેવ. શ્રાદ્ધ ખરૂં જીવતી માની,-પિતા વૃદ્ધની કરવી ભક્તિ; શ્રદ્ધાવણુ ખળું શક્તિ ન પ્રગટે, શ્રદ્ધાવણ રહેતી ના નીતિ. ૫ ૩૬ શિત ખીલવવી તનુમન વચની, ખીલવ!! સર્વ પ્રકારની શક્તિ; શરીરને કસરતને કવાયતે, ખીલવ !! સર્વ પ્રકારની નીતિ. I ૩૭ U શિષ્યાપનિષદ્ ગ્રન્થ રચ્યા મે', શિષ્ય ધર્મ સમજાવ્યા સાર; શિષ્ય જે ગુરૂમાં અપચા તે,-શિષ્ય બને છે ગુરૂ નિર્ધાર. ॥૩૮॥ શરીર ગાડી ઇન્દ્રિય અહ્વા, મનડું સારથિ સયમ રાશ; શિવપુર પન્થે ગાડી ચલાવેા!!,-આતમ સાહિમ !! સુખ પ્રકાશ,ા૩૯ના
॥૩૫॥
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-શ. ષ (૪૦) શિવપુર પળે આત્મપ્રભુજી, શરીર ગાડી વેગે ચલાવ!!; સમ્યગ્દર્શન જ્ઞાન બે આંખે,–દેખી શત્રુ દૂર હઠાવ!!. ૪૦ શિષે પાંચસે સ્કંધક સૂરિના,ક્ષમા ધરી પામ્યા નિવાણ; સમતાથી નિજ આતમ ભાવ્ય-ધન્ય ધન્ય સાધુ ભગવાન ૪૧. શિવસ્વરૂપ મુજ દેહપિતાશ્રી, શિવ નામે ઉપકારી મહાન; શિવાર્થ મુજને ભણતાં સહાયક બન્યા દયાળુ સગુણવાન છે ૪૨ શિવસ્વરૂપ મુજ આતમ કરવા –થયા તમારા જે ઉપકાર; શતભવમાં પણ વાળી શકું નહીં, શાન્તિ મળે!!તમને નિર્ધાર..૩ શિક્ષકસમું આદર્શ જીવન-મદ બાલ્યાવસ્થામાંહિ; શિક્ષાઓ દેનારા સહાયક, જનકનેહ નહીં જગમાં કયાંહિ.૪૪ શહેનશાહી ફકીરીમાંહી, દુનિયા માયા મેહ ન જ્યાંય; શહેનશાહ સાચા સંતો છે,–સમ જલ પીવે જ્ઞાનને ખાય. ૪૫ શિષ્યોપનિષદ્ ગ્રન્થ ર મેં, શિવેને હિત સુખકરનાર; શિષ્યના ગુણ કર્તવ્ય જણાવ્યાં,-શ્રદ્ધા પ્રીતિથી હિતકાર. કદા શ્રાવકધર્મસ્વરૂપ જણાવ્યું, બે ભાગોમાં ગુણ કરનાર; શ્રાવકધર્મ સ્વરૂપને વાંચી -શ્રાવકે સગુણ લહે આચાર. ૪૭ છે શ્રદ્ધા વિવેક સત્ કિરિયાથી –શ્રાવક સ્વાધિકાર શ્રેષ્ઠ, શ્રદ્ધાવણું સંશય મિથ્યાત્વથી,નબળો આતમ હલકે ઠેઠ. એ ૪૮ શ્રદ્ધાવણ નહીં કાર્યની સિદ્ધિ, સંશયમાં સઘળી નબળાઈ શ્રદ્ધાસમ બળ કઈ ન જગમાં, શ્રદ્ધામાં સઘળી સબળાઈ. છે ક છે શ્રદ્ધાવણ છે આતમ મડદું, શ્રદ્ધાવણ નહીં ધર્મની શકિત; શ્રદ્ધાવણુ મડદા સમ માનવ, શ્રદ્ધાવણ નહીં સબળી વ્યકિત. ૫ શ્રદ્ધાથી સમકિત ગુણ પ્રગટે, શ્રદ્ધા એ છે તંત્રને મંત્ર; શ્રદ્ધાથી સબળે છે આતમ, શ્રદ્ધામાંથી પ્રગટે યંત્ર.. છે ૫૧ છે
(૧) પત્કારક ષકો સમજે છે, પદ્ધનું કરશે જ્ઞાન, આત્મદ્રવ્યનું જ્ઞાન કરીને, ઉપગે થા! ! મસ્તાન. ૧ પર
For Private And Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧૦)
કક્કાવલિ સુમેલ-૧. સ.
ડ્ઝન પણ જૈનધર્મનાં, સાપેક્ષાએ અંગે। સત્ય; ષરિપુને જીતે તે સાચા,–જૈન મની કરતા શુભકૃત્ય. ષડ્ આવશ્યક કર્મો કરવાં, ષોડશ ત્યાગા !! દુષ્ટ કષાય; ષડ્ લેસ્યાનું સ્વરૂપ સમજી,–ઉત્તમ લેસ્યા ધર !! સુખદાય. ૫ ૩ । ષદ્ ગુણુ હાનિ, ષડ્ ગુણ વૃદ્ધિ, ષદ્ધવ્યામાં સદા રહેત; ષટ્ કાયાના જીવની રક્ષા,-કરતા ઉત્તમ જ્ઞાની સંત. ષટ્ સંપત્તિ જ્ઞાનને દર્શન, સચ્ચારિત્રને સમતા ભાવ; ક્ષમા અને નિ:સ ંગતા પામેા !!, અહિંયાં તેથી મુક્તિ લ્હાવ. ૫ પા ષદ્ધવ્યાનુ જ્ઞાન થવાને,-ગ્રન્થ રચ્યા ષડ્વવ્ય વિચાર; ષદ્ધવ્યાનુ સ્વરૂપ ભાખ્યું, આત્મતત્ત્વ સમજાવ્યું સાર.
।। ૨ ।।
॥ ૪ ॥
For Private And Personal Use Only
" E !
स
સસ્સા સમજો !! સત્ય તત્ત્વને, સત્ય ન ઈંડા!! પડતાં પ્રાણ; સત્યને વદીએ સત્યને કરીએ, તેથી પ્રભુપદ પામે !! જ્ઞાન. ।। ૧ । સાત્ત્વિક પાન કરેા !! નરનાર; સાત્ત્વિક બુદ્ધિ ધરશેા સાર. ।। ૨ ।
॥ ૪ ॥
સાદાં વસ્ત્રો સાત્ત્વિક ભાજન, સાત્ત્વિક શાસ્ત્રો સાત્ત્વિક કર્મા, સમજણુ સારી નિશદિન લેવી, સમય વિચારી કરવું કૃત્ય; સમય વિચારી એલે !! વર્તો !!, સાપેક્ષાએ સમજો !! સત્ય, પ્રા સત્યને છડીએ નહીં સારૂં, સગપણને સાચવીએ વિવેક; સહાય કરીએ અન્યજીવાને, પ્રભુપદ વરવા ધરીએ ટેક. સલાહ સાચી લઇએ દઇએ, સાચી શિખામણને ધાર !!; સાચા સંત ને સાધુ સેવા !!, સંતની સ ંગતિ ક્ષણ સુખકાર. ॥ ૫ ॥ સુખદુ:ખમાં સમભાવે રહીએ, સમતાભાવે સહીએ દુ:ખ; શત્રુ મિત્રપર સમતા ધારા !!,—એથી મળતું મુક્તિ સુખ. ॥ ૬ ॥ સર્વની સાથે સ`પી વર્તો !!, સ્વપ્ના સમ જાણેા !! સંસાર; સાચું સમજી સાચુ વર્તો !!, સમભાવી પ્રભુના અવતાર.
|| ૭ |
સદ્ગુણ સઘળા સમજી સાને,-પ્રગટાવીએ કરી પુરૂષાર્થ; સદ્ગુણુથી સુખશાંતિ સારી, સદ્ગુણ સમો !! સારા સ્વાર્થ. ૫૮ાા
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-સ.
(કો ) સર્વજીને આતમ સરખા-માનીને તે !! સંસાર; સુખ છે આતમમાંહી સાચું, જડમાં સુખની બુદ્ધિ વાર છે. જે ૯ સુખને દરિયો આતમ ભરિયે, કામગથી સુખ ન થાય; કામગથી દુઃખના દરિયા, સંતે સમજી શાંતિ પાય. ૧૦ સદગુણી સજજન સંગત કરવી, સડેલ શઠન કરે !! ન સંગ; સારૂં તે મારું માનીને-સાચું કર સારૂં કર !! અંગ... ૧૧ છે સાધુ સતીની સેવા કરવી, સાધુ સતીને નહીં સંતાપ; સાધુ સતીની હાય ન લેશે, સંત સતાવતાં પ્રગટે પાપ છે ૧૨ સેવા કરશે ગુરૂ સંતની, માતપિતાની કરશે સેવ; સેવા કરતાં દેવ મળે છે, નિજ આતમ થાત ઘટ દેવ. 1 ૧૩ છે સહન કરે!! દુઃખ સંકટ પડિયાં, સમકિત જ્ઞાન થકી નરનાર; સમતાભાવે કર્મવિપાકે,–ગવતાં નિજ મુક્તિ થનાર. છે ૧૪ સની સાથે હળીમળીને,–રહેવું આ સંસાર મઝાર; સર્વધર્મીઓ સાથે સમથી,-વર્તતાં મુક્તિ નિર્ધાર. ૧૫ સહિષગુ વૃત્તિ ખીલવો !! દિલમાં, ધરે !! ન ધર્મના ભેદે ખેદ; સવિચાર કરે છે પ્રતિક્ષણ, દુર્વિચારને ઝટ છેદ !! . . ૧૬ સુધર્યા તે સાચા જગ જાણે!!, દુર્ગણ દુર્વ્યસનથી દૂર, સદ્દગુણ સદાચારમાં રહેતાં,–પામ્યા આતમ આનંદ પૂર. ૧૭ સુધરેલા નામે બગડેલા-કુશ્રદ્ધા નાસ્તિક ને સડેલ; દુરાચાર દુર્ગુણથી સડેલા,-શાના તેઓ કેળવાયેલ. જે ૧૮ | સદવર્તનવણ કોઈ ન સુધર્યા, સદવર્તની છે ધમી બેશ; સદવર્તનવણ સંત ન સાધુ, સાધુ જેને રાગ ન ટ્વેષ. મે ૧૯ સાક્ષી ચૈને વર્તે !! જગમાં, સ્વાર્પણ કરીને સે !! સંત, સૌના સારામાં નિજ સારૂં,-માની વાત !! બુદ્ધિમત. | ૨૦ || સત્ય સલાહ લેશે દેશે, સંપે વર્તે !! નરને નાર; સંપ જપ ને શાંતિ સુખ છે, સંપથી શક્તિ વધે અપાર. છે ૨૧ છે સારી સંગને સારા સંગે,–પ્રભુપદ પામે !! નરને નાર; સ્મરણ કરે!! અરિહંત મહાવીર પ્રભુનું જગમાં એ છે સારવાર
For Private And Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
કશ્નાવલિ સુમેાધ–સ.
૫ ૨૫।।
સિદ્ધિયેામાં નહીં મુઝાતાં,સાધેા !! આતમ !! ધ્યાન સમાધિ; આધિ ઉપાધિ વ્યાધિમાંહી, સમભાવે વર્તા!! શિવસાધ્યું. ॥ ૨૩ ॥ સ્વા થકી અન્યાયને પાપા,-હિંસા કરશેા નહીં નરનાર; સ્નેહ કરી હત્યા !! સાચી રીતે, ધર્મસ્નેહથી દોષ જનાર. સચમ સાધે તે સાધુઆ, સ'સારે નહીં માને સાર; સંસારે નહીં સ્નેહ ધરે તે,-ઉતરે ભવસાગરની પાર. સ્મરણ કરે !! પલપલ અરિહંતનુ, સુરતા સાથેા !! આતમ સાર; પ્રભુ સ્મરણથી પાપ ન પ્રગટે, આતમ થાતા ત્રિભુવન નાથ. ૫૨૬ સાડહું સદ્ગુ' આતમ સમા !!, આત્મસ્મરણુ સુરતાજ વિચાર; સેડ' સાઽહં ષટ્ચક્રોમાં,--ધ્યાને આતમ શુદ્ધિ ધાર !!. ૫ ર૭ In સિદ્ધ યુદ્ધ પરમાતમ થાવું,“આતમ તારા સાચા ધર્મ; ચિદાન દ તે આત્મ સ્વરાજ્ય છે, સ્થિરતા ધારા !! નાસે કર્મ, ારા સાગર જેવા ગંભીર થાશેા, સાગરવર ગંભીરા સત; સાચને આંચ ન કયારે લાગે, સત્યથી શક્તિ સિદ્ધિ મહંત. ારા સ્વર્ગના દાસ થવાથી સારૂં, નરકના રાજા થાવું એહુ; સતનું દાસપણું છે સારૂં, મૂર્ખ ભૂપ થાવું દુ:ખહ. સ્વતંત્રતાને સ્વછંદતામાં, મેરૂ સ પ સરખા ફેર; મનતનુ ઇન્દ્રિયા વશ કરવી,-સ્વતંત્રતા એવી સુખ લ્હેર. ॥ ૩૧ મનતનુ ઇન્દ્રિના વશ થાવું, દુર્ગુણદાષના થાવું દાસ; સ્વચ્છંદતા એવી મન ઇચ્છા, વર્તન તેથી દુ:ખપ્રકાશ. સાબરમતી ગુણુ શિક્ષણુ કાવ્યમાં,—ભાખી મે શિક્ષાએ એશ સમજીને જે એમ પ્રવર્તે, તેના નાસે સઘળા લેશ. સરસ્વતીના પુત્રા જ્ઞાની, નિધન પણ સુખિયા તે થાય; લક્ષ્મી પુત્રા જડ ધનવતા, અંતર્ સુખિયા નહીં સમજાય. ૫૩૪ા સવર ભાવે રહેતાં સુખ છે, સ્વતંત્રતા પ્રગટે છે એશ; સ્વરાજ્ય સત્ય સ્વદેશની પ્રાપ્તિ,—આનંă તેથી હેાય હુ ંમેશ ।।૩પપ્પા સરખા સર્વે સિદ્ધ સ્થાનમાં, કર્મે જીવા નહીં સમાન; સુન્દરતા આતમમાં દેખા !!, સ્વમા સમ દુનિયા સહુ જાણુ !!. ૫૩૬॥
॥ ૩૨ ।।
૫ ૩૩ ૫
For Private And Personal Use Only
શારદા
॥ ૩૦ તા
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલ સુખાધ–સ.
( ૪૧૩)
સત્ય તથ્યને પથ્યને બેલા !!, સત્યને બેલેા કરશે! સત્ય; સંકટ પડતાં સત્ય ન ઈ ંડા !!, સજ્જનતાનાં કરશે। કૃત્ય. ૫ ૩૭ ૫ સરવર વૃક્ષને સંતસાધુઓ, જીવીને કરતા પરમા;
૫૫ ૩૯
સઘળુ સ્વાર્પણું ઉપકારાર્થે, ઇચ્છે નહીં તે બીજો સ્વાર્થ. ૫ ૩૮ ૫ સત્તા સાહિબી સાતા શાભા, સલામ કરતા જૂકી લેાક; સળગી જાશે પુણ્ય ટળ્યાથી, અંતે પાછળ પડશે પાક. સત્તાએ છાકી ના જાતા, સ્વમ સરીખી સત્તા જાણુ !!; સાહિબી તારી સદા ન રહેશે, સત્ય પ્રભુને દિલમાં આણુ !!. ૫૪૦ના સારા નિજને લેક એલે,−તેથી આતમ! ! લેશ ન કુલ્લ!!; સારી શિક્ષા દેતાં કાપે, સમો !! તેનુ જીવન ધૂળ. સુષુમ્જા નાડી જખ ચાલે,ત્યારે સંકલ્પે સહુ ત્યાગ !!; સમતા ભાવે આતમ ધ્યાવેા !!, આતમ ઉપયોગે દ્વિલજાગ !!. જરા સામાયક તે સમતા ભાવ છે, જડ જીવામાં રાગ ન રાષ; સામાયક એવું સુખમય છે, સાગ્યે આતમ ગુણને પાષ !!. ૫ ૪૩ ૫ સંઘની પ્રગતિ કરવા માટે, સ`ઘ પ્રતિ નામે શુભ ગ્રન્થ;
૫ ૪૧ ॥
U XE U
સર્વ સંઘ સેવાર્થે રચતાં,—આતમ વળિયા સુકિત પન્થ. ।। ૪૪ ૫ સર્વ જીવા સત્તા એ પ્રભુ છે, જાણી કર !! તું સર્વની સેવ. સર્વ જીવે નિજ આતમ સરખા,—સેવા કરતાં અનીશ દેવ. ૫ ૪૫ ૫ સત્ય સ્વરૂપ નામે એક પુસ્તક, રચ્યું છે સર્વ જીવાના હેત; દયા ધર્મની વાત કરી મે,—જેમાં મુક્તિના સકેત. સુખસાગર ગુરૂગીતા રચી મેં, સદ્ગુણગણના કર્યા પ્રકાશ; સુખસાગર રૂપ આતમ મુકિત, વાંચા !! વર્તે પામે!! ખાસ, ૫ ૪૭૫ સ્નેહ થકી છે સગપણ સાચું, સ્નેહ વિનાના સળે! ન કાય; સ્નેહ ન છુપાતા જે સાચા, સ્નેહ જણાવે આખા જોય. ૫ ૪૮ ૫ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા, સંઘ ચતુર્વિધ વિશ્વ મહાન; સઘની સેવાભક્તિ કરવી, સંઘને નમતા જિન ભગવાન્ . ૫ ૪૯ ૫ સંઘ છે પચ્ચીશમા તીર્થંકર, સંઘની સેવાભક્તિ ધાર ! !; સંઘની સેવાભક્તિ કરતાં,–મુક્તિપદ મળતું નિર્ધાર,
॥ ૫ ॥
For Private And Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૪)
કક્કાવલિ સુબોધ-સ. સંઘથી શાસન ચાલે જગમાં, સંઘ હયાતીમાં સહુધર્મ, સંઘના સંપે સંઘવૃદ્ધિથી, જૈનધર્મ પ્રગતિનાં કર્મ સંઘની સંખ્યા વૃદ્ધિનાં સહ દ્વારા જ્ઞાને શીધ્ર ઉઘાડ !!! સંઘના નાશે જેનધર્મના નાશને જાણ જેન જગાડ!!. | પર It સંપે ચડતી પ્રગટે સુખડાં, સંપે પ્રગટે શક્તિ સર્વ; સંપવિના પડતી સહુ વાતે-જાણ ત્યાગ !! બેટે ગર્વ છે પ૩ માં સાંખો !સની નિદામહેણું, સહો !વિપત્તિ સંકટ દુઃખ; સમતા હિંમત શોર્યને ધારો!! --અંતે પ્રગટે આતમ સુખ. ૫૪ છે સંયમથી શક્તિ પ્રગટે, સંયમ ચૂકે!! નહીં લગાર; સંયમ બળથી મેહને છતો!! -સમતા એજ સમાધિ ધાર !!. પપા સ્વરની પેઠે આતમ આંખે, પુણ્ય પાપ તનુ વ્યંજન જાણ!! સ્વર વ્યંજનની સૃષ્ટિ દ્વિધા છે, આત્મજ્ઞાનથી સત્ય તે માન !!. પદા સ્વધર્મના સહુ ગ્રન્થ પહેલા –વાંચી સાંભળો !! પામે!! જ્ઞાન, સ્વધર્મ સર્વ ઉપદેશ્ય, સત્યદેવ છે નિજ ભગવાન છે પ૭ સુધારકોમાં સઘળું સાચું –એ મત નહીં બાંધે !! કઈ; પ્રાચીન નવીન સુધારક સહુનું,-સમજી કરશે નિર્ણય જોઈ. પઠા સત્યવિચારાચારે ભયલજાતજો !!, સત્યતમારુંમાની ચાલો!! ભવ્ય સત્ય સલાહ લીજે દીજે સત્યનાં,-કરશે પ્રેમે ભવ્ય !! સત્કર્તવ્ય છે. સત્યને કરશે સત્ય વદે !! નરનારીએ;
પલા સુખ છે સાતવેદની ઇન્દ્રિય –દેહાદિકેગે થાનાર; ક્ષણિક સુખ તે જાણે!! દિલ્માં,વિષયભોગથા થયું મન ધાર!!.iાદો સત્ય છે સ્થાયી શાશ્વત સુખ જે.-સ્વભાવે આતમમાં નિધોર, સમાધિજ્ઞાને આતમસુખને –પ્રગટાવો!ઘટમાં નરનાર છે ૬૧ છે સર્વજીને સુખ છે હાલું, સવજીને દુઃખ અનીષ્ટ; સમજી સુખકર સર્વજીને –કેઈનું કર !! નહીં જ્યારે રિષ્ટ. મદરા સર્વ શક્તિ ખીલવ!! આતમ !!, સર્વગુણોને ઘટ પ્રગટાવ !!; સ્વદેશ સંઘને સ્વજન હિતાર્થે –ક્ત કરવા મન લાવ્ય! દવા સ્વાશ્રયે જી !! આતમ યત્ન, સ્વાશ્રયે જીવે તે સ્વતંત્ર સ્વાશ્રયવણુ પરની આશાએ –જીવવું તે જાણે !! પરતંત્ર. ૬૪ છે
For Private And Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-સ.
(૪૧૫) સ્વતંત્રતાને સ્વછંદતામાં,નભને પૃથ્વી સરખો ફેર; સ્વધર્મ માટે સ્વાર્પણ કરવું, જેનેને શિક્ષાસુખ લહેર. ૬૫ સંઘની સેવા ભક્તિ કરવી, સ્વદેશી સમાજનાં કરશે કર્મ;
ધમી બંધુ સેવા કરવી, સત્ય છે આતમ !! મુક્તિ ધર્મ છે ૬૬ સાચી સારી શીખ દેનારા,–ઉપર કદી ન કરજે રી; સારી શીખદેનારા દુર્લભ --કરડે તે છે વીશ પચીશ. એ ૬૭ છે. સાચાને કોઈ ખોટું માને,–તેમાં તેના કર્મને દેષ; સત્ય વિચારને સદાચારથી, ગુણવડે આતમને પિષ !!. ૫ ૬૮ સાચાને કદિ આંચ ન આવે, આવે છે તે દૂર પલાય; સત્ય ન છો! ! સંકટ પડતાં, સત્યમાં જીવે શક્તિ ન્યાય. તે ૬૯ સકામ સેવા ભક્તિ કરતાં, અનંતગુણ ઉંચી નિષ્કામ; સકામમાં જડ પુદ્ગલ સુખની, સ્વાચ્છા તે જાણ!! સકામ. ૭૦ છે સમષ્ટિ સમકિત જ્ઞાની, જેનેને સેવા નિષ્કામ; પરંપરાએ આજીવિકાદિ,--કર્મો પણ થા નિષ્કામ. | ૭૧ છે સર્વજ્ઞ મહાવીર પ્રભુનાં,–ત સદ્ગહે સમ્યગ્દષ્ટિ, સમકિત તે અરિહંત ગુરૂની-ધર્મની શ્રદ્ધા પૂર્ણ પ્રતીતિ. એ ૭૨ છે સમ્યગ્દષ્ટિ સમકિતતા,–જૈનોનું છે મુક્તિ ધ્યેય; સર્વ વિચારાચારે છે તેને, નિષ્કામે આદર્શાદેય. | ૭૩ !! સમ્યગ્દષ્ટિ પ્રગટે તેને–પરમાતમ આદર્શ જણાય; સાધ્યની સાપેક્ષાએ સઘળું,-નિષ્કામે પરિણમતું જાય. ૭૪ સકામ સઘળું નિષ્કામાર્થે-સમ્યજ્ઞાનને પ્રણમાય; સકામ પછી નિષ્કામ છે ભક્તિ-અધિકારે અનુક્રમે પ્રગટાય. ૭પા સેવાભક્તિ કરતાં સંકટ, દુ:ખ પડે ને ટળતા સ્વાર્થ, સહન કરી જે કમો કરતો,-નિષ્કામી સહુ નસ પરમાર્થ. ૫ ૭૬ છે સાકારપ્રભુ સાચા છે સંતે,-નિષ્કામે કરે સઘળાં કૃત્ય સાકાપ્રભુની પાસે રહેતાં –સેવાથી સહુ પ્રગટે સત્ય. ૭૭ છે સાકારપ્રભુરૂપ આતમ થાતાં-નિરાકાર થાતે પશ્ચાત, સાકારપ્રભુ અરિહંતને સુરિ –વાચક સાધુએ સાક્ષાત્. એ ૭૮
For Private And Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કઝાલિ સુબોધ–સ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬)
પણ,
સ્વદેશઉપર પ્રેમ કરે! ! ! સ્વધર્મ ઉપર પ્રેમ કરે !! પણ, સર્વવિશ્વમાં સર્વ જાતિના, જીવાપર જે પ્રેમજ થાય; સાર્વિક વ્યાપક પ્રેમને જાણે, વ્યાપક પ્રેમે પ્રભુ પ્રગટાય. ॥ ૮૦ ॥ સર્વ કળાનુ શિક્ષણ સારૂં', સર્વે ભાષા જાણેા !! એશ; સાયન્સ આદિ જ્ઞાન કર્યાથી,–જ્ઞાનની વૃદ્ધિ થાય હંમેશ; ॥ ૮૧ સાત્ત્વિકજ્ઞાનને સાત્ત્વિકભકિત, સાત્ત્વિકસેવા સાત્ત્વિકક ; સાત્વિકભાજન પાનના યેાગે, પ્રગટે મુકિત નિશ્ચય શર્મ. ॥ ૮૨ ॥ સાત્ત્વિકજ્ઞાનાદિક ગુણુથી પણ, ૬ આતમ !! કેવલજ્ઞાન; સાત્ત્વિકસુખથી જૂદું આતમ, સુખ છે અનુભવ આવે જાણુ !!. ૫૮૩ા સચ્ચારિત્રી નરનેનારી, જીવ્યાં મરીને જગમાં તેહ; સીતા દ્રોપદી દમયંતી શુભ,-સતીચેા સ્મરે !! જે ગુણગણુગૃહ, ૫૮૪ા સતીએ પતિવ્રતા દેવીઓ, સાત્ત્વિક ગુણવ્રત કર્માધાર;
સન્તા સતીઓથી જગ શેલે, સ્વર્ગ સમું જાણે! !! સુખકાર. ૫૮૫૫ા સત્યપંથમાં ચાલે સજ્જન, દુર્જન દુર્ગુણ પન્થે જાય; સુરસરખા સજ્જન સ તા છે, અસુર પાપોથી પરખાય. સ્વાર્થ સંબંધે સગપણ ધારે, સ્વાર્થ થકી જે ધારે રાગ; સ્વાર્થ સંબંધે સગા થતા જે, એવા તેથી મનમાં જાગ !!. ૫ ૮૭ રા સ્વાર્થ ભાગ જે આપે સ્નેહે, સત્ય સગા પોતાના ધાર !!; સગાં વ્હાલાં અવસરે સમજાતાં, સંકટ પડતાં સ્નેહ વિચાર !!. ૫૮૮ના સર્વ વાતમાં સર્વકાજમાં,—પહેલું કર્તવ્ય જ સત્સંગ; સત્સંગ જો ક્ષણ એકની થાવે,તેથી સુધરે સઘળા રંગ. ૫ ૮૯ ૫ સાહિબી ચક્રવર્તિને ઇન્દ્રની, મળે તેા પણ તેથી નહીં રાચ !!; સત્સંગ આગળ તે સહુ ઠું, સત્સંગે મુકિત છે સાચ. સત્સંગતિવણ ક્ષણ જે થાવે, તેથી કર !! મન પશ્ચાત્તાપ; સત્સંગતિને સદ્ગુરૂ સેવા, સગ્રન્થાથી નાસે પાપ. સત્સંગ - જ્યારે મળે નહીતા,સત્રન્થા વાંચી ગુણ ધાર !!; સદ્ગુરૂ એધ પ્રસંગ મળે તા,-તદા ગ્રન્થવાંચનને નિવાર !!. ઘરા
-
૫ ૯૦ ||
।। ૯૧ ।।
અન્યદેશપર ધરે !! ન દ્વેષ; અન્ય ધર્મ પર ધરા !!ન કલેશા
For Private And Personal Use Only
॥ ૮૬ ॥
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમ્રાવલિ સુબેધ- સ. (૪૧ ) સુખસાગરગુરૂ દીક્ષા દાયક,-શાંત અનેક જે ગુણનું ધામ; સુખસાગર ગુરૂ મહાપકારી,-બંદુ પૂરું કર્યું પ્રણામ. _ ૯૩ છે સહાયકે ઉપકારી મારા,–તેનાં નિશદિન સ્મરું સુનામ; સંત મુનિયો શિક્ષક શ્રાવક-સહાયક સમજું છું તમામ. . ૯૪ . સેવાભક્તિ ધર્મકાર્યમાં,—અલ્પ દોષને ધર્મ મહાન; સાધ્યદષ્ટિએ જાણું વર્તે !! -આતમ થાતે પ્રભુ ભગવાન, પલ્પા સર્વવિશ્વ માટે મુજ જીવન, સર્વવિશ્વ છે મારું અંગ; સર્વવિશ્વનું અંગ હું આતમ, નય સાપેક્ષે સમજુ ચંગ. છે ૬ સર્વવિશ્વવતિ છને –પરસ્પરે વને ઉપકાર; સવિશ્વજીને જડન,–જીને ઉપકાર છે સાર. છે ૯૭ સ્વતંત્રતાવણ રાજા શાને ?, સ્વતંત્રતાવણ નહીં સ્વરાજ્ય; સ્વતંત્રતાવણ લોકે સઘળા-મલ સરખા ખાય અનાજ. | ૯૮ સારું તે થોડું જગમાંહી, નઠારું તે જગમાં બહુ જાણ!! સારા લેકે ધમી થોડા, અધમી કોટિ અન્જ પ્રમાણ છે. ૯ સારાજન થોડા દેખીને,–અધમીલેકમાં ભળો !! ના ભવ્ય સુવર્ણ શેતું લેતું બહુ છે –સમજી કર!! સાચાં કર્તવ્ય. ૧૦૦ છે સંતે થાડા અધમી આજે, અનાદિકાલથકી એ ન્યાય; સર્વવિશ્વ કે કેઈ કાળે, સર્વે સંત બની નહીં જાય. તે ૧૦૧ છે સ્વર્ગ તે દેહનું શુભ આરોગ્ય, સાત્વિક આહારે તનુ પિષ ! સ્વર્ગ તે દેહનું બ્રહ્મચર્યને -સારા કૃત્યોથી સંતોષ. જે ૧૦૨ છે સ્વર્ગ તે દેહનું પાપ ન કરવું, ધર્મકાર્યમાં તનુ વપરાશ સ્વ તે વાણુનું વચ સમિતિ, સત્યવચનને બલવું ખાસ. ૧૦૩ સ્વર્ગ તે મનનું સાત્વિકગુણને, સાત્વિક વૃત્તિના વિચાર, સ્વર્ગ તે આત્મનું સાવિકજ્ઞાનને, સાત્વિક આનંદરસની ધાર.૧૦૪ સિદ્ધિ તે નિજ આત્મગુણેને પૂર્ણપણે જે થયે પ્રકાશ. સિદ્ધપણું તે સર્વકર્માના ગુણપર્યાયવિકાસ. એ ૧૦૫ છે. સરલપણું જ્યાં ઘટે ત્યાં ધરવું, સરલ વૃક્ષ જગમાં છેદાય; સમજી સરલપણને સમજે, વક વૃક્ષ ભાગ્યે જ કપાય. ૧૦૬
For Private And Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબેધ-સ સંવરતત્ત્વ તે કર્મબંધના–સર્વહેતુને જ્ઞાને ત્યાગ; સંવરતત્ત્વ તે ચારિત્રજ છે, સંવરભાવે આતમ જાગ !!. ૧૦ના સંવરના સત્તાવન ભેદ, અધ્યવસાયે અસંખ્ય ભેદ સંવર તે મન ઇન્દ્રિય વિષયે માંહી રાગ ન ષ ન વેદ !!. ૧૦૮ સંવરગે નવીન કર્મો,–આતમ સાથે નહીં બંધાય; સંવરને વર્તમાનમાં,અબંધ આતમ નિશ્ચય થાય. ૫૧૦ઢા સંવર તે છે સમતા સાચી, શુભાશુભ પરિણામને ત્યાગ સંવરભાવે ઈલાયચી ઝટ -કેવલજ્ઞાની બન્યા. મહાભાગ. ૧૧ સહજ યોગ તે રાજયોગ છે, જ્ઞાનયેગ છે સૈથી શ્રેષ્ઠ સહજ યુગમાં સમતા સાક્ષી –ભાવ છે તેથી બીજા હેઠ. ૧૧૧ સહજ મળ્યું તે અમૃત સરખું ખેંચી લીધું તે છે ઝેર; સ્વભાવ તે છે ધર્મ અકૃત્રિમ, આત્મ સ્વભાવમાં રમતાં હેર. ૧૧૨ સાધન સાધે સાપેક્ષાએ, સાધક સાધ્ય ધરે ઉપયોગ સાધનમાંહી સ્વતંત્ર રહેત,નિલેપે તે ભેગે અભેગ. ૧૧૩ સાધનમાંહી ભૂલ ભૂલામણ, અજ્ઞાને લેકને થાય; સાધનને તેમાં નહીં દોષજ, જ્ઞાની સાધક ભૂલ ન પાય. ૧૧૪ સાધનને સાધ્વજ ના માને !!, ક્ષેત્ર કાલ સાધન બદલાય; સંગને ફેરે સાધન-ફેરે જ્યાં ત્યાં થાતા જાય. ૧૧૫ સાધન સાધ્યને સાધક એ ત્રણે, તેમાં સાધક કર્તા જાણ ! !. સાધન તેહ અસાધન થાતું,-વિપરીત સંગે મન માન!!. ૧૧૬ સાધ્યદષ્ટિવણ સાધક જગમાં –કરે ને જગમાં કાર્યની સિદ્ધિ સાધક, ઉત્સા અપવાદેવ તે પામે જ પ્રસિદ્ધિ. ૧૧ણા સાધક ક્ષેત્ર કાલ નિજ શક્તિ–આદિ જાણે તે હુંશિયાર; સાધક જ્ઞાની યેગી થાતા –કરે કાર્ય સિદ્ધિ સુખકાર. ૧૧૧૮ સહાય કરજે યોગ્ય ભાવે, યથાશક્તિ એ ધરી વિવેક, સહાય સર્વજીને પરસ્પર સહાય કરતાં ઈડ !!ન ટેક. ૧૧લા સહાય સારી કરજે પ્રેમ, અલ્પ દોષ જ્યાં બહુ છે ધર્મ, સહાય સગાંસંબંધીઓને, દેવું એ છે ફજેનું કર્મ ૧૨ના
For Private And Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝાલિ સુક્ષ્માષ–સ, હ
(૪૧૯ )
સહાય નિષ્કામે શુભ કરવી, છતી શક્તિ ગેાપવ !! નહીં ભવ્ય !!; સહાય દેતાં સહાય મળશે, સહાયે કર ! ! તારૂં કર્ત્ત. ૧૨૧ાં સહાયકાને અવસર આવે,-દેવી તન ધન શક્તિ સહાય; સહાયકાની સેવા કરવી, સહાય કર !! નહીં ધરી અન્યાય. ૫૧૨૨ા સહાયક પરમાથી સારા, પરમાર્થે જગમાં જીવંત; સારા જગ સારૂ કરતા, અપકારીનું ભલું કરત. સહકારી સરવર નદી ધનવત્,—સતા નિષ્કામે કરે હાય; સહાયના બદલે ઈચ્છયાવણુ,—સહાય કરતા ગુણી સદાય. ૫૧૨૪ા હુામાનું બળ અધિકું જ્યાં ત્યાં,—સામા પડતાં થાતી ખેાટ; સામાનું મળ અધિક જ્યાં ત્યાં,- કળ યુક્તિથી વિજય સંચેાટ. ૫૧૨પા સામાસામી અળ જ્યાં સરખાં, લાભને હાનિ હાય સમાન; સામાનુ ખળ ઘટતુ ત્યાં તેા, યુદ્ધ કર્યાથી ચડતી જાણ !!. ૫૧૨૬॥ સમાનતા જ્યાં વર્ણ ધર્મને, વિદ્યા કર્યું શક્તિની એશ; સખ્ય ત્યાં પ્રકૃતિ સામ્સે રહેતુ,અન્યથા દુ:ખ વિપત્તિ કલેશ.૧૨ા સંભવ સુમતિ સુપાર્શ્વ સુવિધિ, શીતલને શ્રેયાંસ જિનેશ; શાંતિનાથ તીર્થંકર ધ્યાવું, પ્રભુભક્તિથી નાસે કલેશ.
For Private And Personal Use Only
૫૧૨૩ા
૫૧૨૮૫
દ
હુડ્ડા હરદમ પ્રભુ ભજી લ્યેા ! !; હજી છે હાથમાં માજી સુધાર !!; હજી પણ ચેતી લે !! ચેતન !! તું, હજી પણ આયુ એળે ન હાર!!. U હારી જા!! ના છેલ્લી માછ, હૈયામાં ધર !! ધ વિચાર; દુર્ગુણુ દાષા હરે તે હર છે,-આતમ !! એવા નિશ્ચય ધારી, રા હણુતા કામને લાભને માયા,ક્રોધ માનને હર કહેવાય; હવે સમજીને ધર્મ કરી હયા !!, હીન ન થાશેા ધારેમાં!! ન્યાય; પા હલકા માહથી મેતા જ્ઞાનથી,-સમતાનુ સજી લે!! હથિયાર; હાંસી કર !! નહીં કાની કયારે, હાજી હા જૂઠાની વાર!!. હાર્યા માહી દુગુ ણી વ્યસની, જીત્યા ધમી જ્ઞાની સ ંત; હાજર દેહદેવળમાં આતમ, દેવ છે તેને સેવ !! ભદત.
૪ ।।
#l
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦)
કાવલિ સુબોધ-સ. હશિયારી ધર !! સગુણ ધમેં, હેળી રાજા મેટી દુષ્ટ; હેલના કરશો નહિ સાધુની, હેમના મેહ થશે ન પુષ્ટ !!. . ૬ હિંમતની કિંમત નહીં થાતી, હિંમત ધરી કર !! સારાં કાજ; હિંમતથી નહિ હીરા મેટા, હિંમતથી રહેતી જગલાજ. . ૭. હઠો !! નહીં સત્કાર્યો કરતાં, હઠીલા થઈ કરશે શુભ કામ; પાપકર્મમાં હઠ નહીં કરશે,–કાર્યો કર ! ધારીને હામ. . ૮ હેશ થકી કર્તવ્ય કરવાં, હોંશીલા થઈ કર !! કર્તવ્ય હુશિયારીને હોંશથી આતમ –કર !! કાર્યો સુખકર હે ભવ્ય !!. છેલ્લા હિંસકનો વિશ્વાસ ન કર, હિંસકથી રહો !! સાવધ નિત્ય; હરામીને વિશ્વાસ ન કરે –અસ્થિર મન જેનું જે અમિત્ર. ૧૧ હળવું મળવું તેની સાથે, હરામખેરથી સાવધ થાય છે; હાર્યો હિંમત જેણે ત્યાગી, હાર !! ન આતમ ગુણ પ્રગટાવ!. ૧૧ હરિ તે આતમ કર્મ હરે તે,-અન્તરાત્મ પરમાતમ જાણ!!; હરિ તે આત્મપ્રભુ દિલ દેખો !!, કર્મ હરે હર આત્મ પ્રમાણું. ૧૨ હિંસકનો વિશ્વાસ ન કરે, હિંસકથી રહે !! સાવધ નિત્ય; હરામીને વિશ્વાસ ન કર, અસ્થિર મન જેનું જે અમિત્ર. ૧૩ હિંસા ક્રોધે માને કપટે, લેભે કામે સ્વાર્થે થાય; હિંસા ભયને હાસ્ય થાતી, પાપનું મૂળ હિંસા અન્યાય. મે ૧૪ હિંસા કરનારા ને પાપ કર્મ ભારે બંધાય; હિંસાથી નહીં સુખને શાન્તિ, હિંસાથી દુઃખો પ્રગટાય. છે ૧૫ કે હિંસા સુખને માટે કરતાં, દુઃખ વિપત્તિ અંતે થાય; હિંસા મન વચ કાયથી તજતાં, સુખ શાંતિ જગવતે ન્યા. ૧૬ હે પ્રભુ મારી વહારે આવે છે, મારે કરશો ઝટ ઉદ્ધાર; હે પ્રભુ તું છે વિશ્વનો પાલક, તુજ શકિત છે અપરંપાર છે ૧૭ છે હે પ્રભુ તારે પાર ન પામું, મારા દેષ કરે!! સહુ માફક હે પ્રભુ તારે બાલક જાણી --મારું હૃદય કરે !! ઝટ સાફ. ૧૮ છે હે પ્રભુ તારા માટે જીવવું, તુજવણુ મુજને ગમે ન કયાંય; હે પ્રભુ દિનદયાળ પાલક, બાપ હું ચહું છું તારી છાંય. ૧૯ ,
For Private And Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુબાપ-હ.
(૪૧) હે પ્રભુ જેવો તે પણ હું,–ત્યારે જાણું પાર ઉતાર !! હે પ્રભુ! હારું શરણું કીધું, મારે એક છે તું આધાર. | ૨૦ | હે પ્રભુ મુજને પ્રકાશ આપે!, અનંત ભવન ટાળે !! દુઃખ હે પ્રભુ શાશ્વત સાચું એવું, આપ !! મુજને આતમ સુખ. પરના હે પ્રભુ જે તુજને જાણું, –મારી યથામતિ અનુસાર; હે પ્રભુ તે તુજને માનું, તેમાં દેષ ન મારે લગાર. ૨૨ હે પ્રભુ જે જાણું તુજને,–તે તુજને ભજું નિર્ધાર; હે પ્રભુ તેમાં ભૂલ હોય તે-ભૂલ ચૂક સહુ દૂર નિવાર!!. કરવા હે પ્રભુ તારા સદગુણ વરવા,–તે પ્રભુ માની તારી ભકિત; હે પ્રભુ મારામાંહી રહેલા –ષને હણવા દેશે ! શકિત. એ ૨૪ હે પ્રભુ રામાનન્દ સ્વરૂપી.-તારે મહિમા અપરંપાર; હે પ્રભુ તુજને ભાવે વિનવું, મારા દે દૂર નિવાર !!. ૨૫ હે પ્રભુ મુજને સત્ય સુજાડે!!, તુજમાં રહી હું જીવું એ હે પ્રભુ ઈચ્છું તુજમય જીવન, તુજ ઉપયોગે બનું વિદેહ. ૨૬ હે પ્રભુ તુજને વરવા માટે,-તાલાવેલી પ્રગટ્યો ચાહ; હે પ્રભુ કૃપા કરીને ભાવે, ટાળે!! કામાગ્નિને દાહ. ર૭ | હે પ્રભુ તું છે પૂર્ણ દયાળુ, દયા કરી સેવક સંભાર !! હે પ્રભુ તારે પૂર્ણ રૂં-તું મારે છે તારણહાર. છે ૨૮ હે પ્રભુ મારા દિલ્માં પ્રગટે!!, અનંત ગુણ પર્યાયથી વ્યક્ત; હે પ્રભુ તારી લગની લાગી, જે તે છું તુજ ભકત. . ર૯ છે હે પ્રભુ મુજમાં સત્ય પ્રકાશ !!, દિલમાં રહેશે પાસના પાસ; હે પ્રભુ તારા ઉપર ધાર્યો–પૂર્ણપણે મનમાં વિશ્વાસ. એ ૩૦ મા હે પ્રભુ તુજને ઈચ્છું છું પ્રેમ, તુજવણ બીજું ચહું ન લેશ, હે પ્રભુ તું તે હું ને હું તે-તું એમાં જીવું હમેશ. છે ૩૧ છે હે પ્રભુ તુજમાં જગજીમાં–શુદ્ધ પ્રેમથી વર્તન થાય; હે પ્રભુ એવી રીતની પૂરી,-આપ !! મુજને ભક્તિ સ્વાય. મi૩રો હે પ્રભુ, જગના સર્વજીપરા-કરું હવે નહીં રાગને રેષ; હે પ્રભુ મારાવણ બીજાના જેવું નહીં હું જ્યારે દોષ. પછી
For Private And Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
કક્કાવલ સુબેલ-હ. ક્ષ. હે પ્રભુ, મારી આત્મવિશુદ્ધિ,-કરવાના સહુ હેતુ પ્રકાશ હે પ્રભુ !! મૃત્યુ કાલે તુજમાં–મારે પૂર્ણ રહે ! વિશ્વાસ. ૧૩૪ હે પ્રભુ સર્વજીનું સારું,-ઈચ્છું કરું ત્યાં આપ !! હાય; હે શુદ્ધાતમ પરમ પ્રભુ તું,-જ્ઞાને અનુભવ્યોજ સુહાય. રૂપા હે પ્રભુ, મેહની સાથે લડતાં,-હારું નહીં એવું બળ આપ !!; હે પ્રભુ! પ્રભુમય જીવન ધરવા, ઘાતી કર્મોને ઝટ કાપ ! !. ૩ાા હે પ્રભુ!! તું એક મારો હાલો, સ્વાર્પણ કીધું તુજને સર્વ હે પ્રભુ તારામાં હું સમાય, નામ રૂ૫ના રહ્યા ન ગર્વ. ૩૭ના હે પ્રભુ, તુજમાં રહીને જીવું,-કરૂં લખું ને દઉં ઉપદેશ; હે પ્રભુ એવું ચાહું વતું, જિનત્વ પ્રગટી રહે ! હમેશ. લા૩૮ હે પ્રભુ તું મારું સહુ જાણે, તું તે નેતિનેતિ થાય; હે પ્રભુ તું છે જીવન મારું, તુજવણ બીજે નહીં જીવાય. સાવલા હે પ્રભુ, શુદ્ધાતમ ઉપગે –રહી શુદ્ધપરિણામની પ્રાપ્તિ હે પ્રભુ! ક્ષાવિકભાવે કરવી-વિતરાગપદની શુભ આસિ. ૪ હે પ્રભુ ભ્રાતા પિતામાત તું, રહેશે દિલમાં સદા હજૂર; હે પ્રભુ પ્રેમે ઉગાર મુજને, તું છે જ્યોતિ અનંત નર. ૪૧ હે પ્રભુ તું સાકાર નિરાકાર, અનેકરૂપે અનંત દેવ; હે પ્રભુ સાપેક્ષાએ સઘળાં-દશન કસ્તાં તારી સેવ. ૪રા હે પ્રભુ તુજને પ્રાર્થ શું બહુ, તુજને ગમે તે કર !! મુજ ઈષ્ટ; હે પ્રભુ ચારિત્ર પંથે ચાલું, યથાશક્તિ કરું તુજ આદિષ્ટ. જરા હે પ્રભુ મન વચ કાયની સઘળી પ્રવૃત્તિ તે તુજ સેવા ભક્તિ; હે પ્રભુ તુજ રૂપ થાઉં એવી.-આપે!! સઘળી ઉત્તમ શક્તિ. ૪૪
ક્ષમા ધરે ! અપરાધી ઉપર, સહુ જીવે છે ભૂલને પાત્ર; ક્ષમાથકી ટળે વૈર વિરેાધ-નિર્વેરી થાવે જીવ માત્ર. શાન્તિ ધારો ! સર્વજીનું,-હેમ કરો ! ધરી ધમભાવ,
બને !! નહી પરિષહ આવે, સુધા પરિસહે સમતા લાવ પર
For Private And Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઝાલિ સુભાષન્સ.
u tu
ક્ષેાણીતલમાં ક્ષેાદિવનાનો, ક્ષતંત્રણ નહી કેા નરનેનાર; ક્ષીરેાદધિ સમ નિર્મલ આતમ,થાવા કર !! સદુપાય વિચાર. ૫ા ફ્રેમ ને યાગ છે ગુરૂકૃપાથી, ગુરૂકૃપાથી યાગને ક્ષેમ; ક્ષેમ યાગને સ તા ભક્તો,-પામી ધારી ઉત્તમ નેમ. ક્ષયે પશમભાવે મે' જ્ઞાને,લખ્યા લેખ ને કીધા ગ્રન્થ; ક્ષાપશમભાવે ઉપદેશા, દીધા વરવા મુકિત પન્થ. ક્ષયાપશમભાવે અંતમાં, ધ્યાન સમાધિ કર્યા વિચાર ક્ષાયે પશમિક દર્શન જ્ઞાનને, ચારિત્ર ભાવના ભાવી સાર ક્ષાયિકભાવે દર્શીન જ્ઞાનને, ચિરત્ર વરવા ધારી આશ; ક્ષયાપશમની ભાવના બળથી, પૂર્ણ મુક્તિ સુખ મળશે ખાસ. માણા ક્ષાપશમના દર્શન જ્ઞાનને,-ચરણના કરૂ–કરીશ અભ્યાસ; ક્ષયેાપશમથી ક્ષાયિક સિદ્ધિ,થાશે એવા છે વિશ્વાસ યેાપશમથી જ્ઞાન ચરણુનું, લખ્યુ વિચાર્યું પરાક્ષ ભાવ; ક્ષયાપશમથી ક્ષાયિકભાવે,સિદ્ધદશાના થશે બનાવ. ક્ષય નથી ધર્મપ્રવૃત્તિના કદિ, ધર્મ કર્યું નિષ્કુલ નહીં જાય; ક્ષય ક્યારે નહીં આત્મપ્રભુના, નિત્ય અખંડ છે આતમરાય ૫૧૦ના ક્ષણે ક્ષણે પ્રભુ મરૂં હું ભાવે,જ્ઞાને ક્ષણમાં મુક્તિ થાય; ક્ષણિકપણું પુદ્ગલમાયાનું, જાણી ચેતા ! ! આતમરાય. ક્ષણિક છે દેહાર્દિક સહુ વસ્તુ, ક્ષણિક છે લેગ વિષયનું સુખ; ક્ષણિક છે ભાગવિલાસા સર્વે, મેાહંદશામાં જ્યાં ત્યાં દુ:ખ. ॥૧॥ ક્ષણ ક્ષણ આયુષ્ય વિણસે તેથી, ક્ષણ ક્ષણ આયુ મૃત્યુ થાય; ક્ષણિકદશાનું સુખને દુ:ખ બહુ,–એવામાં તું ક્યાં મુંઝાય. ૫૧ગા ક્ષણ પણ માનવભવની મુકિત,—માટે થાય છે જાણી ચેત !!; ક્ષણમાં અણુધાર્યું જવાનું, કાલ ઝપાટા શિરપર દેત. ૧૪ા ક્ષણુપણ કર!! નહીં પ્રમાદ આતમ, જ્ઞાનધ્યાનમાં આયુષ્ય ગાળ; !! ક્ષણુપણું એક જો જ્ઞાન ધ્યાનમાં,જાવે પ્રગટે પ્રભુ વ્હાલ. ॥૫॥
૫ ૯ .
૫૧૧૫
For Private And Personal Use Only
(૪૩)
૫૪
॥ ૫ ॥
૫ ૮ ॥
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુધર,
Inયા
જ્ઞાન થકી છે સુખને શાંતિ, જ્ઞાને ક્ષણમાં મુક્તિ થાય; જ્ઞાન થકી છે જીવતો આતમ, જ્ઞાને પ્રભુ મળતા નિર્માય છે જ્ઞાનીની સેવા ભક્તિથી,–પ્રગટે છે નિજ આતમજ્ઞાન, જ્ઞાની આઠે કર્મને ટાળે, જ્ઞાની પામે છે નિર્વાણ. જ્ઞાનાનન્દમયી છે આતમ, અનંત નામે આતમ દેવ; જનધર્મનો સાર છે આતમ, પરમાતમ કર તતખેવ. મારા જ્ઞાતા બનશે !! સર્વતત્વના, જ્ઞાન વિના સહ લેક ગમાર;
જાણે !! જ્ઞાને સઘળાં, જ્ઞાનથી દુઃખ સહુ ટળનાર. ૪ જ્ઞાને મન જીતાય છે, ગુરૂથી પ્રગટે જ્ઞાન જ્ઞાનથી ધ્યાન ચારિત્ર છે, ચારિત્રથી નિર્વાણ. જ્ઞાનકિયાથી મોક્ષ છે, જ્ઞાન છે જ્ઞાની પાસ જ્ઞાની ક્ષણમાં મુકિતને પામે પ્રભુ કહે ખાસ.
દા. જ્ઞાનાનંદમયી છે આમ,ચિદાનંદને ઝટ પ્રગટાવ!!. ચિદાનન્દ પ્રગટે તે પ્રભુ છે, અનંત જ્યોતિ પ્રભુ જગાવ!!. આશા જ્ઞાનાનન્દ સ્વરૂપ આતમ છેતે છે અસંખ્ય નામે દેવર જ્ઞાન કરીને સમ્યક સમજે !!, નિજને નિજ નિજ જ્ઞાને સેવ!!. ૮ જ્ઞાનીઓની સેવા ભક્તિ-સંગતિમાં સહુ જીવન ગાળ!!; જ્ઞાન કરે!! પ્રતિદિનનવનવલું,-જ્ઞાની આગળ થઈ જા! બાળ. ૫ જ્ઞાની આગળ ગર્વ ન કરે, જ્ઞાનીનું કરી બહુ સમાન; જ્ઞાન મળે ત્યાં અÍઈ જા !!, સર્વ લોકને આપે !! જ્ઞાન. ૧ જ્ઞાનસમું નહીં પવિત્ર કોઈ નહીં અજ્ઞાન સમ કો દેષ; જ્ઞાની સંગે જ્ઞાન મળે છે, જ્ઞાની સંગે આતમ પોષ!. ૧૧ જ્ઞાન ક્રિયાથી મુક્તિ નકકી, સૈથી મોટું આતમજ્ઞાન; જ્ઞાની શ્વાસમાં મુકિત પામે છે એ નક્કી માન !!. ૧રા જ્ઞાની ગુરૂથી જ્ઞાન પ્રકટે, અજ્ઞાની ગુરૂ હેય ન જાણ!!? જ્ઞાનીઓના અનુભવ જાણે !! -સાપેક્ષા એ કરશે જ્ઞાન. ૧૩
– સિમાપ્ત. –
For Private And Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવળી સુધ.
(૨૫)
પ્રશસ્તિ. પેથાપુરમાં ઓગણીસ એંસી, સાલનું ચોમાસુ કર્યું સાર; ત્યાંથી માગશર સુદી તેરશ, દીન રાંધેજા કર્યો વિહાર | ૧ રાંધેજાથી લીંબોદર થઈ, માણસા માંહી કર્યો પ્રવેશ ત્યાંથી લોદ્રા થઈ પિષ વદિમાં, મહુડી યાત્રા કરી વિશેષ છે ૨ છે પિોષવદી એકમ રવિવારે, મહુડી વાંદ્યા પદ્મઆણંદ; રવિવારે રચના શરૂ કીધી, સર્વ જીને દે સુખકંદ છે ૩. મહુડીમાંહી રચના કીધી, ત્યાંથી પ્રાંતિજ પુર વિહાર માઘ શુદી બીજે કીધે શુભ, પ્રતિદિન ત્યાં રચના કરી સાર ૪ માઘ વદિ સાતમે પ્રાંતિજથી, મધુપુરી (મહુડીમાંહી) વિહાર, મધુપુરી પ્રતિદિન રચના, કીધી લાવી હર્ષ અપાર છે પો મધુપુરીમાં ધ્યાન સમાધિ, ઉપગે આનંદ રસ લીધો નિર્જન સ્થાનો કેતરો માંહિ, આત્મસ્વરૂપવિચારણા કીધ છે ૬ મધુપુરીથી ફાળુન શુદિ ત્રીજ, દિવસે સૂર્યોદયે વિહાર; કરીને વિજાપુરમાં પ્રવેશી, વ્યાખ્યાને આપ્યાં સુખકાર છે ૭ વિજાપુર પ્રતિદિન રચના, કીધી મેક્ષાથી સુખકાર; ચિત્ર શુદિ પંચમીએ પહોંચ્યા, વૃદ્ધિસાગર સ્વર્ગ મઝાર | ૮ ચૈત્ર પૂર્ણિમા શુક્રવાર દિને, પુર્ણ કર્યો કકકાવલિ ગ્રંથ; ભણેગણે જે ભાવે સાંભળે, પામે તે શિવપુરનો પંથ છે ૯ કક્કાવલિ બે રચી મેં પૂર્વે, ગુણરાગીને હિત કરનાર. કક્કાવલિ સધ ર મેં, તેમાં કીધો શિખ વિસ્તાર છે ૧૦ | કક્કાવલિ સુધ રો મેં, સર્વ વિશ્વ જીવ હિત કરનાર; પ્રભુ પ્રાપ્તિને મોક્ષની પ્રાપ્તિ, જણાવી શબ્દોથી સુખકાર ૧૧ કકકાવલિ સુધમાં જે જે, ભૂલચૂકને થયે દેષ; સર્વ સંઘની આગળ તેની, માફી માગુ બહુ ગુણપોષ છે ૧૨ કક્કાવલિ સુબેધને જેઓ, શ્રદ્ધાએ વાંચે નરનાર; સર્વ ગુણેની કરીને પ્રાપ્તિ, નક્કી પાયે પ્રભુપદ સાર; ૧ ૧૩ . નિષ્કામે સે લેકને માટે, લખ્યું મેં મારી મતિ અનુસાર; સવે વિશ્વની સેવા ભક્તિ, એ રીતે મેં કરી નિર્ધાર. છે ૧૪
For Private And Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૬)
કક્કાવળી સુબેધ. ભણ્યામાં ભૂલ, લખ્યામાં ભૂલુ, છસ્થ જ્ઞાનથી ભૂલ થાય એવી મારી દશા વિચારી, જ્ઞાનીઓ કરશો મુજ સ્વાય છે ૧૫ છે વિજાપુર વિદ્યાશાળામાં, આત્મોન્નતિનાં બીજે સિદ્ધ વિજાપુર વિદ્યાશાળામાં, ગ્રંથની રચના પૂર્ણ પ્રસિદ્ધ છે ૧૬ વિજાપુરમાં જન્મભૂમિ છે, મુજપર વિજાપુર ઉપકાર વિજાપુરની સર્વ કમને, ઉપદેશ દીધા હિતકાર છે ૧૭ | કક્કાવલિમાં આભેગારે, આત્મદેશથી પ્રકટ્યા બહાર; કક્કાવલિ સુબોધને વાંચી, સુખડાં પામે નરને નાર. ૧૮ નથી લેખક ને નથી કવિ હું, નથી જ્ઞાની વા નથી વિદ્વાન બાલક ચાલે પ્રેમે લખ્યું મેં, સત્ય જણાય તે લેશે જ્ઞાન ૧૯ પ્રભુને બાલક ગાંડે ઘેલે, ચાહું અંતરથી પ્રભુ દેવ, હે પ્રભુ! તુજ રૂપ વિશ્વને જાણી, કીધી કાંઈપણ તારી સેવ પારના તારે ભેદ ન પૂરે પામ્યો, પ્રભુ છે ત્યારૂ સ્વરૂપ અનંત; કક્કાવલિ શબ્દથી ન્યારે, તુજને સમજે જ્ઞાની સંત છે ૨૧ . તેપણ કકકાવલિ શબ્દોથી, તારૂ કઈક સ્વરૂપ સમજાય; શાસ્ત્રો તે માટે ઉપયેગી, નકશા સરખાં કરતાં હોય છે ૨૨ છે ખમું ખાવું સર્વ ને, ભૂલ્યા તેની માગું માફ પ્રભુ હું તારી વાટે ચાલું, શાશન દે કરશે હાય ને ૨૩ છે સર્વ વિશ્વમાં શાંતિ પ્રકટે, થાઓ લેકેનું કલ્યાણ; સર્વ લોકમાં સત્ય પ્રકાશ, દિલમાં પ્રકટો શ્રી ભગવાન ૨૪ . શાંતિ તુષ્ટિ પુષ્ટિ પામે, છ પામે મંગલ માળ.! આત્મિક અદ્ધિ સિદ્ધિ પામે, પામે આત્મ મહાવીર લાલ રપા ગુરૂ રવિસાગર સુખસાગર ગુરૂ પામી તેને પૂર્ણ પસાય; બુદ્ધિસાગર મંગળમાળા, ગ્રંથ રચી પાપે સુખદાય છે ૨૬ વાંચક શ્રોતા ગ્રહસ્થ ત્યાગી, સાધુ શિષ્ય પામે જ્ઞાન, બુદ્ધિસાગર મંગળ સુખકર, પ્રકટે પરમાતમ ભગવાન છે ૨૭ છે ભણે ગણે તે મંગલ પામો, આશિશ એવી આપું બેશ; બુદ્ધિસાગર શાંતિ તુષ્ટિ, આનંદ મંગળ લહે હમેશ રે ૨૮ છે
For Private And Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only