________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કકાવલિ સુબોધ આ
(૩૧ ) આનંદઘન પદસંગ્રહ ઉપર, કીધે મેં ભાવાર્થ પ્રકાશ વાંચે તે ગ્રન્થ તેઓ તરશે, થાશે અનુભવ જ્ઞાન પ્રકાશ. આજના આયુષ્ય એંબે ગાળ ન આતમ!!, આડો અવળો કયાં અથડાય આવક જાવક વિવેક કરતાં, આપત્તિ આવે ન કદાય. ૪૧ણા આપત્કાલે આ૫૬ ધમે, રહેવું અવસર જાણું ભવ્ય આજ્ઞા–માતપિતા સદગુરૂની, પાળે કરશે સત્કર્તવ્ય. ૪૧૮ આજનું કરવું કાલની ઉપર, રખે નહીં જગમાં નરનાર, આશ્રય આપ નિશ્રિતને, સારિવક કરશે શુભ આહાર, u૪૧લા આપત્તિમાં ધીરજ ધરવી, જી !!! નહીં રાખી પર આશ; આચાર્યોની સેવા કરશે, આચારેને પાળે ખાસ. જરા આળ ન દેશ છે કે પર, આળથી પરભવ આવે આળ; આળ ચડાવે નહીં શત્રુપર, આળથી પાપ ને દુઃખજંઝાલ.૪૨૧ આમ્ર સરીખા થાવું મીઠા, પરોપકાર કરીને સત્ય આયુષ્ય પૂરું થાવા પહેલાં, ધર્મકર્મનાં કરી લે કૃત્ય. ૪રરા આર્યદેશમાં આત્મજ્ઞાનને, આધ્યાત્મિક તને પ્રકાશ; આવિભૉવે પામ્યો પૂર, જૈનને હિંદુ આયોં ખાસ. ૪ર૩ આસ્તિક તે કહેવાતા લેકે, દેવગુરૂને માને ધર્મ સ્વર્ગ નરક મુક્તિને માને, પુનર્જન્મ આતમને કર્મ. ૪૨૪ આનંદઘન મુનિવરની પેઠે, આતમને આદર્શ જગાવ!! આત્મારામની પેઠે પંડિત, કર્મયેગી થઈ ધર્મ જણાવ. ૪૨પા. આદર્શજ છે આતમશુદ્ધિ, કરી નિજમાં પ્રભુને પ્રગટાવ!! આતમ આપોઆપ પ્રભુ છે, ચિદાનંદ ચેતનને જગાવ. ૪૨લા આતમ સાક્ષીએ સહ કરવું, જગ જનરંજન વૃત્તિ ટાળ; આહારે વ્યવહારે લજજા ભીતિ આદિ દોષ નિવાર, ઝરણા આશુક માશુક આતમ પિતે, પ્યારે પ્યારી આતમ જાણું આશયે જાણે આતમ સઘળા, આતમ આપો આપ પ્રમાણ કરતા આવળ આકડા આંબલી આંબે, પરોપકારે જીવે ઝાડ; આલેચી લે અંતર્ તારૂં, તુજથી મટાં જેને તાડ. ઇરલા
For Private And Personal Use Only