________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ )
કક્કાવલિ સુમધ આ.
tiraoll
૪૩૧ા
આાંખે દેખા દિમાં વિચારશ, આજુબાજુને કરા વિચાર; સાવજા જાવક આકૃત દુ:ખને, જાણી કાર્ય કરી નરનાર. આતમ તે નિજ ઘટમાં અા, આતમ વ અવા નહીં કોઇ; આશા તૃષ્ણા માહને મારે, આપાઆપ પ્રભુ યે જોઇ. આવે તેનું સ્વાગત કરવુ, જાવે તેને કરા જુહાર. આવવું' જીવવું કદશાથી, સમજીને વર્તો સસાર. આજે કરવાં શાં કબ્યા, તેના આતમ !! કરેા વિચાર; આાજ કર્યું શું સારૂ ખાટું, વિવેક કરી ધર શુભ આચાર. ૪૩૩ના આજે કરવાં ધર્માંનાં કાર્યો, એવા આતમ નિશ્ચય લાવ !!; આસવ, રાગાદિક દાષા છે, આાસવ કર્માંચાર વિચાર. માદિ અંત ન જગના કયારે, આતમ કર્મ અનાદિ દાય; માતમ કર્મ એ એ તત્ત્વાનુ, જગત અનાદિથી અવલાય. ૫૪૩પા માળસમાં નહીં ગાળા જીવતર, ઉધેઈથી આલસ્ય ખરાખ; આળસુ જનનું સઘળું ઉગે, આળસ ઉપર મૂકા દામ. આતમશિક્ષા ભાવના ઉપર-પ્રકાશે નામે ચિયા ગ્રન્થ; આતમને પમાતમ કરવા, પ્રકાશ કરવા મુક્તિ પન્થ આગમા પિસ્તાલીશ ઉપર છે, કરવા શુદ્ધાતમપ્રકાશ; આગમાં ગુરૂગમે સુણા ને વાંચા, તેથી પામા મુક્તિવાસ. ૫૪૩૮ના આદર્શ જીવન જેવુ` મનમાં, ધારા તેવા થાશેા સભ્ય; આદ્ય અરિહંત જીવન ધારા, ઉત્તમ મુક્તિનું કર્તવ્ય, આચાર્યા જગમાં ઉપકારી, ૫ંચમહાવ્રત પંચાચાર-; માચરતા તે આચાર્ય શુભ, સેવા પામેા ધર્માધાર. આતમ સાથે આઠ ક`ના, અનાદિં કાલથી છે સંચાગ; આઠ કના નાશ કર્યોથી, માતમ તે પરમાત્મપ્રયાગ. આચ્છાદન કરે આત્મગુણેાનુ, તે કર્મોના આત્મથી મધ, આતમ, આપ સ્વભાવે ખેલે, નાસે મેહાદ સહુ ધધ. માત્મજ્ઞાનને આત્મસમાધિ–ચગે અનંત સુખ પ્રગટાય; આત્મજ્ઞાન ઘણુ કમ ટળેનહીં, મનના માહે દુ:ખ જણાય. un
For Private And Personal Use Only
૫૪૩૨ા
૫૪૩૪ાા
૫૪૩૬॥
૫૪૩ણા
૫૪૩૯૫
૪૪મા
luxu
૫૪૪ા