________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કછાવલિ સુબેધ-પ-ફ. પરમાનંદ સ્વરૂપ છે હારૂ, હારીમાં છે મંગળમાલ; પ્રેમ પ્રતીત પ્રગટાવે !! તે, તુજ અનંત અદ્ધિ વિશાલ. ૫૭૩ છે
ફફફા કુલણ થઈ નહીં ફુલે છે, ફજેતીકારક છડે ! દેષ;
ગટ જડમાં સુખની બુદ્ધિ, તજશે ધરશે મન સંતેષ. ૧ ફાતડા સરખા બનો!! ન બલ્સ, ફેલી ખાશો નહીં પરવિત્ત, ફફફાનું ભણતર એ ભણશે –તેથી થાશે વિશ્વ પવિત્ર. ૫ ૨ ફાગણ માસના હેળી રાજા,-સરખા થશો ન મેહે લેશ; ફાવડી સરખી દે!! ન વાણી, ફરજ અદા કરે ! રહી નિર્દોષ. ૩. જંદા માયાના લખ મેટિ, ફસાઓ !! નહીં તેમાંહી લગાર; ફકીર થાશે ફીકર તજીને, જૂઠે ગણે છે સઘળે સંસાર. તે જ છે ફાકી ભરશો અનુભવ જ્ઞાનના, ફાંકે ધરે !! ન ગુણને કેઈ; ગુણધર્મોથી આતમ ફલે!!, ઉપગે રહો !! આતમ જોઈ. ૫ ફાવે તે કરશે શુભ કાર્યો કરો!!નહીં ક્યારે બદફેલ ફાંદ વધારે !નહીં આલસથી, કુલસમા થઈ કરે!! ન સહેલ. ૬ ફળની આશા રાખ્યાવણ સહ, સ્વાધિકારે કરશે કાજ; ફરજ દે પિતાના કેળ, સ્વાતંયે નિજ કરશે રાજ્ય. એ ૭ ફકીરેને સંતેષી રાખો !, ફકીરોની લેશે નહિં હાય; ફકીર ગરીબ હાય શાપથી, વંશ કુલને નાશ થાય છે ૮ ફકીરીમાંહી સુખ છે સાચું, અમીરીમાં સુખ નહીં તેવું;. કિર વિના સુખ મસ્તી પ્રગટે, ફકીરી માંહી ફરતા રહેવું છે ૯ છે પીકર તજે જે સર્વજાતની, સર્વ વિક૫રહિત થઈ જાય; ફકીર ખરા તે પરા પારને, પ્રભુને સત્ય અનુભવ થાય. | ૧૦ || કિર વિના જે કરે કર્તવ્ય, ચિંતા શેક રહિત થઈ જાય; કિર વિનાને આતમ બળિયે, જગમાં અનંત શક્તિ પાયા ૧૧ ફિકર તજીને કર !! કર્તવ્ય, પ્રભુ ધરીને દિલ વિશ્વાસ; ફકડ થઈને જગમાં ફરવું, રહેવું નહિ ક્ષણમાત્ર ઉદાસ છે ૧૨ .
For Private And Personal Use Only