________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૬ )
કક્કાવલિ સુમાત્ર-૫.
પદ્માસન આદિ સહુ ગ્માસન, સિદ્ધ કરી કર !! પ્રાણાયામ, પ્રત્યાહારને ધારણા ધ્યાતાં, ધ્યાન સમાધિ સિદ્ધિ ઠામ. ॥ ૫૫૯ ॥ પરિષહુ પ્રગટ્યા સર્વ સહીને, સમતાભાવે ધર !! ચારિત્ર; પાપેાદયથી પરિષદ્ઘ પ્રગટે, આતમ છે તેથી અતિરિકત. ૫ ૫૬૦ li પવિત્ર રહેજે મન વચ કાયથી, સ`ખશ્રીએને કરેા !! પવિત્ર; પવિત્ર મનમાં પ્રભુજી પ્રગટે,—એવી અનાદિ કૃત કુલરીત. ૫૫૬૧૫ પડાવી લે!! ના અન્યના ધનને, અન્યને ખાડામાંહી ન પાડ !!; પડવાના હેતુ સહુ ત્યાગા !!, ૫'થ ચલતાં ત્યજ !! વઢવાડ. પા પરની સાથે સત્તા પ્રમાણિક, પ્રથમથી નિજ જીવન ગાળ ! !; પરના સારામાં નિજ સારૂં',-સમજી પ્રભુથી કરજે વ્હાલ, ॥ પ૬૩ ।। પ્રાણાન્તુ ત્યજ !! નહીં સદ્દવર્તન, પ્રાણાન્ત પશુ ત્યજ !! નહીં ધરું; પ્રાણાંતે પણ પાપ કરીશ નહીં, પ્રાણાંતે પણ કર!! શુભ કર્મ, ૫ ૫૬૪ ॥ પર્વાદિકમાં માનદી થઇ, નિર્દોષ નિજ જીવન ગાળ !!; પંચાતમાં માર ! ! ન માથુ, ૫ંચાતે છે જૂડી ખ્યાલ. ॥ ૫૬૫ ૫ પવિત્ર થઈને જગમાં રહેવુ, મન વાણીને ધાર !! પવિત્ર; પવિત્ર પાસે સદા પ્રભુ છે, રૂડાં તેનાં સદા ચિરત્ર.
॥ પદ ॥
॥ ૫॥
પવિત્ર રહેવા પલપલ પ્રભુને, પૂર્ણ પ્રેમથી દીલ સ’ભાળ 11; પૂરાઓની સંગત કરતાં,-પ્રગટે દીલમાં પવિત્ર ખ્યાલ, ॥ ૫૬૭ ૫ પદ્મપ્રભુને પાર્શ્વનાથજીન, ભજીને આતમ !! કર !! દિનરાજ; પાર્શ્વ પ્રભુ ઉપયેાગે પાસે, આત્મષ્ટિથી ઘટમાં રાજ્ય પૂજાસ’ગ્રહ ગ્ર’થ રચીને, પ્રભુ પૂજાનું કચ્ચું સ્વરૂપ; પૂજાસંગ્રહને વાંચી શબ્યા !!, ટાળા !! મિથ્યા માહની ધૂપ, પ૬૯ પલપલ આતમ !! પ્રભુને જગાવે !!,-ધારી આતમના ઉપચાગ; પ્રવૃત્તિ કર !! સહું સાક્ષી થઈને,-ચાગ છતાં પણ રહી યાગ.રા ૫૭૦ના પ્રકાશ કરજે જગની આગળ, સાચું લાગે તે હિતકાર; પ્રકાશ સાચા જગને દેવા, અંધકારને દૂર નિવાર !!, ॥ ૫૦૧ ॥ પ્રગટાવા !! પ્રગતિના પથા, પ્રગતિ પંથે આગળ ચાલ !!; પ્રશ્ન તેથી આતમ હારા,-થાશે એવા નિશ્ચય ધાર !!, ॥ પર્વ
For Private And Personal Use Only