________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.
કક્કાવલિ સુધ–૫.
7( ૩૫ )
પડછાયા સમ જગની માયા, વિદ્યા તન ધનસત્તા જાણ પડછાયા સમ પુદ્ગલ સુખડાં,-તેમાં મુએ નહિ કલ્યાણુ, ૫ ૫૪ તા પડછાયા સમ લક્ષ્મી સત્તા, તેની પાછળ પડતા ભવ્યતા
પડછાયાની પાછળ પડતાં, ભૂલીશ પ્રભુપત કર
's; u
થી થાય
ાય. ૫૫૪મા
પનેાતિ તે પાપાય ભારી, દુ:ખની વેળા પુનાતિ તે નિજ પાપ કરેલાં,–સમય પામી પનેાતિ તે કુમતિ કુસ`ગત, પત્નાતિ તે દુર્ગુણ વ્યભિચાર; પનાતિ તે દુગુ દુર્વ્ય સના,-સમજી દૂર કરો !! નરનાર ૫૫૪૮૫ પનેાતિ તે કુમિત્રની સાખત, પેાતાના દોષો જે ભૂલ ! !; પનેતિ ટાળવી સત્કૃત્યોથી, પનેાતિના વ્હેમે નહિં ઝૂર !! પદા પુછી લે !! ગુરૂઓને સાચુ, જ્ઞાની એને સાચું પુછ !!; પ્રત્યુત્તરથી કરી ખુલાસા, પકડીશ નહિ પછી ગદ્ધાપુચ્છ. શાપમના પેાતાનામાં ગુણુ ને અવગુણુ, કયા કયા છે તેડુ વિચાર !!; પેાતાની ભૂલાને પાતે, દેખી તેને કર ! ! રિદ્વાર. પેાતાનું સારૂં જે કરવુ,-તે તે છે પેાતાના હાથ; પોતાનુ તુ કરી લે !! પોતે, પરાશ્રયી થાતાં દુ:ખ સાથ. ॥ ૫૫૨ પેાતાની પ્રગતિના માગેર્યાં, પાતે તેના કર !! નિર્ધાર;
૫ ૫૪ ૫
;
પોતાના સમ ખળ નહિ કાર્ય, કરી નિશ્ર્ચયને ધર!! વ્યવહાર. ૫૫૫ા પોતાને પેાતે ઉદ્ધારા !!, પેાતાને પોતે તુ તાર ! ! પેાતાના પગ ઉપર રહીને,-ચલાવ !! પેતે સહુ વ્યવહાર. ૫ ૫૫૪૫ પોતાના માટે દુનિયાના,—અભિપ્રાયા જે હાય હજાર; પશુ તેમાં તું મુંઝાયાવણ,−કત જ્યેા કર ! ! સ્વાધિકાર. ॥ ૫૫૫ ૫ પેાતાના નિશ્ચય તે સાચા,-તેમાં શકિત ખળ પ્રગટાય; પરના નિશ્ચયમાંહી.બળ નહીં, સ્વનિશ્ર્ચયમાં બળ સુખદાય૫૫૫૬॥ પેાતે પાતાના વિશ્વાસી,−થઇને આતમ !! આગળ ચાલ !!; પોતે જેવુ કરીશ તેવુ, પામીશ એવા ધર!! મન ખ્યાલ માપપણા પિડે તે બ્રહ્માંડે છે સત્ય, પિંડ વિશે પ્રભુને પ્રગટાવ ! !; પિઢમાં આતમ તે પરમાતમ,-સમજી ધ્યાન સમાધિ લગાવ ]], ૫૫મુદ્રના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only